SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • जिनप्रणीतार्थमेव तत्त्वम् शेषोऽपरमार्थः • तदा आलोचनाज्ञानेन श्रुताद्यालोच्य एवमेतत् तत्त्वमवस्थितमित्यवधारयति । अवधारणमिति च कर्तरि भावे वा, जीवोऽवधारयति, तस्य चावधारणं रुचिरिति । ____ अथवा प्रत्ययेनेति कारणेन निमित्तेनावधारणम् । किं निमित्तमिति चेत्, तदावरणीयकर्मणां क्षयः क्षयोपशमो वा, तेन निमित्तेनावधारयति ‘एतदेव तत्त्वम्' अथवा उत्पत्तिकारणं प्रत्ययः स्वभावोऽधिगमो वा तेन प्रत्ययेन कारणेनेति, ‘एवं तत्त्वमवस्थित'मित्यवधारयति । तस्माद् वा क्षयादिकादवधारणम्, सति वा तस्मिन्नवधारयति । षष्ठीपक्षेऽपि प्रत्ययस्य विज्ञानस्यावधारणं अन्यमतपरिकल्पिततत्त्वादपास्य तद्विज्ञानं जैन एव तत्त्वेऽवधारयति, एतदेव तत्त्वं शेषोऽपरमार्थ इति । एवं तत्त्वार्थश्रद्धानमिति विवृतं पदं, सम्यग्दर्शनमिति तु पूर्वयोग एव विवृतं न तद् विवृणोति । एतत् पुनः सम्यग्दर्शनं कथमुत्पन्नं सत् परेण ज्ञायते किं चिह्नमस्योत्पन्नस्येति ? चिह्न दर्शयति- तदेवमित्यादि । तद् इति तत्त्वार्थश्रद्धानं निर्दिशति । 'एवमित्यवयवप्रविभागेन निर्धारितं प्रशमादिचिह्नमवबुध्यस्व । - હેમગિરા - જીવ અવધારણ કરે છે, અને તે જીવનું અવધારણ તે રુચિ કહેવાય. (આ પક્ષમાં કર્તાને આશ્રયી રુચિ કહી છે) અથવા (૨) ભાવે પ્રયોગ :- પ્રત્યય વડે એટલે કારણ કે નિમિત્ત વડે અવધારવું - તે અવધારણ = રુચિ કહેવાય. (આ પ્રયોગમાં રુચિમાં જે નિમિત્ત છે તેની પ્રધાનતા છે) # રુચિના નિમિત્ત કારણ + ઉત્પત્તિ કારણ 8 પ્રશ્ન :- અવધારણમાં નિમિત્ત શું છે? જવાબ :- તે રુચિના આવરણીય કર્મોના જે ક્ષય કે ક્ષયોપશમ તે નિમિત્ત છે. આ ક્ષય – ક્ષયોપશમ રૂપ નિમિત્ત વડે અવધારવું (શ્રદ્ધા કરવી) કે ““આ જ તત્ત્વ છે તે પ્રત્યય અવધારણ કહેવાય છે. અથવા સમકિતની ઉત્પત્તિના કારણને પ્રત્યય કહેવાય અને સ્વભાવ અથવા અધિગમ આ બે પ્રત્યયરૂપ કારણો વડે “તત્ત્વ આ પ્રમાણે જ છે' તેવી અવધારણા થાય છે તે પ્રત્યયા અવધારણ કહેવાય છે. પ્રત્યયથકી અવધારણ :- ક્ષયાદિ પ્રત્યયથી (કારણ થકી) જે અવધારણ તે. પ્રત્યયમાં અવધારણ :- તે ક્ષયાદિ હોવા સાથે જે અવધારણ થાય છે. પ્રત્યયનું = વિજ્ઞાનનું અવધારણ = અન્ય મતમાં કલ્પાયેલ તત્ત્વોમાંથી વિજ્ઞાન (શ્રદ્ધા)ને દૂર કરીને તે શ્રદ્ધારૂપ વિશિષ્ટ જ્ઞાનને જૈનમતાવલંબી તત્ત્વ વિશે જ અવધારણ કરવું કે “આ જ તત્ત્વ છે, પરમાર્થ છે, અન્યશેષ પરમાર્થ નથી.” એવો જે જ્ઞાનનો નિશ્ચય તે પ્રત્યયનું અવધારણ કહેવાય. આ રીતે 'તત્વાર્થશ્રદ્ધાન' પદનું વિવરણ થયું. સગર્શન પદ તો પૂર્વે પ્રથમ સૂત્રમાં કહેવાઈ ગયું છે. તેથી અહીં નથી કહેતાં. # સમ્યગ્દર્શનના લક્ષણને ઓળખીએ # વળી આ સમ્યગ્દર્શન ઉત્પન્ન થયા પછી બીજા વડે કઈ રીતે જણાય? ઉત્પન્ન થયેલ આ સમ્યગ્દર્શનની નિશાની શું છે ? તે દર્શાવતાં તહેવમ્ ઇત્યાદિ પદોને કહે છે. કે આમાં તત્ શબ્દ ૨. “નવચ' ચર્ચા ૨. પ્રથમ મુ. “પ્રતિવિ મુ.(G) 1. પરિક ટિ દ્રા
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy