SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ • सम्यक्त्वस्य पूर्वप्रतिपन्नप्रतिप्रद्यमानकविमर्शः • तत्त्वार्थाधिगमसूत्रम् १/८ वाचकमुख्यः, अजीवेषु तावदुक्तक्रमेण नास्तीति । अथ जीवेषु का वार्तेत्यत आह- जीवेषु तु भाज्यम् । तुशब्द एवकारार्थे भाज्यमेव, नावश्यम्भावि । सर्वेषु भजनां च कथयन्ति॒ - तद्यथागतीन्द्रियेत्यादिना। गत्यादीनि चान्यत्रावश्यकादौ प्रपञ्चेनोक्तानि, अशून्यार्थं तु किञ्चिद् दर्श्यते, गत्यादिषु पूर्वप्रतिपन्नाः प्रतिपद्यमानाश्च सम्यक्त्वं चिन्त्यन्ते । तत्र नारकप्रभृतिषु गतिषु चतसृष्वपि पूर्वप्रतिपन्नाः प्रतिपद्यमानाश्च जीवाः सन्ति, नरकगतौ क्षायिक क्षायोपशमिके स्यातां तिर्यग्गतावप्येते, मनुष्यगतौ त्रीण्यपि क्षायिकादीनि सन्ति, देवगतौ क्षायिक क्षायोपशमिके भवेताम् । १४२ इन्द्रियाणि सामान्येनाङ्गीकृत्य सन्ति पूर्वप्रतिन्नाः प्रतिपद्यमानकाश्च विकल्पशः, एकेन्द्रियेषु न पूर्वप्रतिपन्नाः न प्रतिपद्यमानकाः । द्वि-त्रि- चतुरिन्द्रियेष्वसंज्ञिपञ्चेन्द्रियेषु च पूर्वप्रतिपन्ना भाज्याः सास्वादनसम्यक्त्वं' प्रतिपद्यमानास्तु न सन्त्येव संज्ञिपञ्चेन्द्रियेषु द्वयमप्यस्ति । कायान् पृथिव्यादीनाश्रित्य હેમગિરા ♦ તેથી આત્માનો જ ગુણ કહેવાશે અને આત્મસમવેત ગુણ અન્ય (ધર્માસ્તિકાયાદિ)માં શી રીતે હોઈ શકે ? અન્યનો ગુણધર્મ અન્યમાં શી રીતે હોય ? અર્થાત્ ન હોય. જ્ઞાનગુણ આત્મા સિવાય ક્યાંય નથી. જે પૂર્વ સ્વામિત્વ દ્વાર (સુત્ર-૭)માં પ્રતિમાદિમાં આ સમ્યગ્દર્શન રહે છે તેમ કહ્યું તે ઉપચાર (વ્યવહાર)થી સમજવું, પણ મુખ્ય વૃત્તિથી નથી કહ્યું. પ્રસ્તુત અધિકરણ દ્વારમાં તો વાચકપ્રવરે મુખ્યવૃત્તિનો આશ્રય કર્યો છે અને તેથી ઉક્ત (સત્ આદિ દ્વાર) ક્રમોમાં અજીવો વિશે સમક્તિનો નિષેધ કર્યો છે. * જીવમાં સમ્યગ્દર્શનની ભજના પ્રશ્ન :- તો શું જીવમાં સમ્યગ્દર્શન હોય જ છે ? જવાબ :- જીવોમાં વિકલ્પે હોય. અર્થાત્ બધા જીવોને ન હોય. ‘તુ’ શબ્દ એ એવ કારના અર્થમાં છે. અર્થાત્ જીવોમાં વિકલ્પે જ હોય બધાંય જીવોમાં ન હોય. તે વિકલ્પને ગતિ આદિ ૧૩ અનુયોગ દ્વારોના માધ્યમે અહીં પ્રસ્તુત કરે છે. જો કે આવશ્યક નિર્યુક્તિ આદિ આકર ગ્રંથોમાં આ વાત ખૂબ વિસ્તારથી સમજાવવામાં આવી છે છતાં ય સ્થાન (પ્રસ્તુતનું વિષય વિવેચન) શૂન્ય ન રહે માટે અહીં ટૂંકમાં દર્શાવે છે. ગતિ આદિમાં ‘પૂર્વ પ્રતિપન્ન = પૂર્વે સમકિત પામેલા જીવ’ અને ‘પ્રતિપદ્યમાનક વર્તમાનમાં સમકિત પ્રાપ્ત કરનાર જીવ. આ બે રીતે સમક્તિનો વિચાર કરવામાં આવે છે. = ગતિદ્વાર :- સામાન્યથી નરકાદિ ચારે ગતિમાં સમકિતના પૂર્વ પ્રતિપત્ર અને પ્રતિપદ્યમાન જીવો હોય છે. વિશેષથી વિચારતાં નકગતિ અને તિર્યંચગતિમાં ક્ષાયિક અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ હોય. માનવગતિમાં ઉપશમ સહિત ત્રણે હોય. દેવગતિમાં ક્ષાયિક અને ક્ષાયોપશમિક હોય છે. ઈન્દ્રિય દ્વાર :- ઈન્દ્રિયોને આશ્રયી સામાન્યથી પૂર્વ પ્રતિપક્ષ અને પ્રતિપદ્યમાનક ઉભય રીતે સમ્યક્ત્વ હોય છે. તેમાં એકેન્દ્રિયમાં પૂર્વ પ્રતિપક્ષ પ્રતિપદ્યમાનક બન્ને ન હોય. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, . પૂર્વ પ્રતિ મુ (ત્રં,મા)/ ૨. "પ્રકૃતિવૃતિ" A. રૂ. "ત્ત્વ પ્રતિ પ્રતિ મુ. (મે.માં.) ન
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy