SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ १९९ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •एकसामायिकावग्रहस्यविमर्शः. ननु चावग्रहादयः प्रथमान्ताः श्रुताः पूर्वसूत्रे (१-१५), बह्वादयश्चेह षष्ठ्यन्ता इति तत्रैवमर्थकथनं युक्तं- बहोरर्थस्यावग्रहः अल्पस्यार्थस्यावग्रह इति?। उच्यते- अल्पोऽयं दोषः, यतोऽवग्रहादयः कर्तृसाधनाः तत्रं श्रुताः, अवगृह्णातीत्यवग्रहः, ईहत इति ईहा, अपैतीत्यपायः, धारयतीति धारणा, यश्चासौ ज्ञानांशोऽवगृह्णातीत्यादिरूपस्तस्यावश्यं कर्मणा भवितव्यम्, तच्चेह बवादिभेदं सूत्रेण विषयात्मकं भण्यते, अतो नास्त्यर्थभेदो बहोरवग्रहः बहुमवगृह्णातीति, अनयोः एक एवार्थः, केवलं तु शब्दभेद उच्यते । स्पर्शनावग्रहस्तावदेवं बहुमवगृह्णाति-शय्यायामुपविशन् पुमान् तत्स्थयोषित् पुष्पवस्त्रचन्दनादिस्पर्श बहुं सन्तमेकैकं भेदेनावबुध्यते, अयं योषित्स्पर्शोऽयं तल्लग्नपुष्पस्पर्शोऽयं च तद्गात्रानुलग्नचन्दस्पर्शोऽयं चैतत्परिहितवस्त्रस्पर्शः अयमेतदाबंद्धरसनास्पर्श इति, अतो बहुलस्पर्श भिन्नजातीयमवगृह्णातीति ।। ननु चावग्रह एकसामयिकः शास्त्रे निरूपितो न चैकस्मिन् समये चैवैकावग्रह एवंविधो युक्तोऽल्पकालत्वादिति । उच्यते- सत्यमेवमेतत्, किंतु अवग्रहो द्विधा- नैश्चयिको व्यावहारिकश्च ।। • હેમગિરા ૦ પછી વિભકિત કરી છે. તો ત્યાં સૂત્રમાં જ આ પ્રમાણે અર્થકથન કરવું યુક્ત હતું કે, બહુ એવા અર્થનો અવગ્રહ અલ્પ એવા અર્થનો અવગ્રહ.” - સમાધાન - તમે જણાવેલ દોષ અહીં નથી. કારણ કે પૂર્વસૂત્રમાં “અવગ્રહાદિ 'કર્ણ સાધન તરીકે કહ્યા હતા, (કર્તા તરીકે ત્યાં પ્રથમા વિભકિત હતી). તે આ પ્રમાણે કે, અવગ્રહણ કરે તે અવગ્રહ, ઈહા કરે તે ઈહા, અસન્નિહિત ધર્મનો ત્યાગ કરી સન્નિહિતધર્મનો નિશ્ચય કરે તે અપાય. ધારણ કરે તે ધારણા. વળી “અવગ્રહ કરવો” કે “ઈહા કરવી” ઈત્યાદિ જે જ્ઞાનના અંશો છે તેનું અવશ્ય કોઈ કર્મ તો હોવું જ જોઈએ! તેજ કર્મ તરીકે બહુ આદિ ભેદને વિષય તરીકે આ સૂત્રમાં કહ્યાં છે, તેથી કોઈ અર્થભેદ નથી. આશય એ છે કે “બહુનો અવગ્રહ’ કે ‘બહુને અવગ્રહણ કરે છે' આ બે પ્રયોગોમાં કોઈ અર્થભેદ નથી કેવલ શબ્દભેદ છે. અર્થ તો એક જ છે. સ્પર્શનાવગ્રહમાં “બહુનું અવગ્રહ” આ પ્રમાણે - શય્યામાં બેસેલો પુરુષ ત્યાં રહેલ “સ્ત્રી, પુષ્પ, ચંદન, વસ્ત્રાદિ બહુ ઘણા) સ્પર્શને એક-એક ભેદથી અનુભવે છે જેમ કે “આ સ્ત્રીનો સ્પર્શ, આ તેમાં લાગેલા પુષ્પોનો સ્પર્શ, આ તેના ગાત્રમાં લાગેલા ચંદનનો સ્પર્શ, આ તેણે પહેરેલ વસ્ત્રનો સ્પર્શ,' આ કટિબંધ-અલંકારનો સ્પર્શ ઈત્યાદિ જુદી-જુદી જાતિવાળા ઘણાં સ્પર્શોને ગ્રહણ કરે છે. નૈશ્ચચિક અને વ્યવહારિક અવગ્રહને ઓળખીએ ૪ શંકા :- અવગ્રહનો કાળ એક સમયનો જ શાસ્ત્રમાં બતાવ્યો છે. એક સમયમાં તમે કહ્યા પ્રમાણે બહુ આદિરૂપ અવગ્રહ ન ઘટી શકે ? કારણ કે એક સમયે તો ખૂબ અલ્પકાલીન છે. ૨. સત્યાર્થ* Tી ૨. નાચં તોપ મુ. (ાં ભ) રૂ. તેત્રાશ્રિત: રાAT ૪. પુwવનવસ્ત્રા" નાં માં. ૬. ડગે જ તન્ન મુ. ( માં) ૬. વરસના = યુદ્ધ ટિમૂળમિત્યર્થ | ૭. વંદુરસ્પર્શે TAL
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy