________________
૩૨૦ , •अध्यायार्थोपसंहार.
तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ માધ્ય- સાદ - विज्ञायैकार्थपदान्यर्थपदानि च विधानमिष्टं च । विन्यस्य परिक्षेपात्, नयैः परीक्ष्याणि तत्त्वानि ।।१।। ज्ञानं सविपर्यासं, त्रयः श्रयन्त्यादितो नयाः सर्वम् । सम्यग्दृष्टेनिं, मिथ्यादृष्टेविपर्यासः ।।२।। प्रत्यक्षादीनां, प्रमाण-नयविचारमनन्तरं सकलं चाध्यायार्थमुपसंहरन् कारिकाः पपाठ- आह चेत्यादि । विज्ञाय=ज्ञात्वा एकार्थानि पदानि जीवः प्राणी जन्तुरित्यादि, अर्थपदानि च निरूक्तपदानि परैरूक्षासम्बन्धनमुपक्रियेति परोक्षमित्यादीनि, विधानं नाम-स्थापनादिकम्, इष्टं चेति निर्देश-स्वामित्वादि सत्सङ्ख्यादीनि च, एतज्ज्ञात्वा ततो विन्यस्य नामादिभिः परिक्षेपात् समन्तात् नयैः परीक्ष्याणि = મીમાંચન તત્વનિ=નીવાવનિ સપ્ત 19 ||
ज्ञानं-मत्यादि सविपर्यासं=मत्यज्ञानादित्रयानुगतं नैगमादयस्त्रयः श्रयन्ति अभ्युपगच्छन्ति आदित =आदेरारभ्य नया:-वस्त्वंशग्राहिणः सर्वम् अष्टविधम् । कस्य पुनर्ज्ञानं कस्य च विपर्यासो भवतीत्येतदाह'सम्यग्दृष्टेरित्यादि' सम्यग्दृष्टेः अर्हदभिहिततत्त्वश्रद्धायिनः यदिन्द्रियजमनिन्द्रियजं च तत् सर्वं ज्ञानं, मिथ्यादृष्टेः सर्वमेव विपर्यासः ।।२।।
- હેમગિરા ભાષ્યાર્થ :- એકાર્થક પદો, નિરૂક્તપદો, વિધાન, ઈષ્ટ વગેરેને જાણીને, સમસ્ત રીતે ન્યાસ કરી નયો વડે તત્ત્વોની પરીક્ષા કરવી. તેના વિપર્યાસ (ત્રણ અજ્ઞાન) સહિત સર્વ (પાંચ) જ્ઞાનને પ્રારંભના ત્રણ નયો સ્વીકારે છે. આ નય સમ્યગુદૃષ્ટિને થતા મતિ આદિને જ્ઞાન રૂપે માને અને મિથ્યાષ્ટિના જ્ઞાનોને વિપર્યાય રૂ૫ માને છે. તે ૨ /
આ રીતે પ્રમાણ અને નયનો વિચાર કર્યા બાદ આ સંપૂર્ણ અધ્યાયના અર્થનો ઉપસંહાર કરતાં કારિકાઓને કહે છે. -> (જીવાદિ સાત તત્ત્વોને જાણવા માટે ટૂંક પદ્ધતિ જણાવતા કહે છે) કે સર્વ પ્રથમ તે તે તત્ત્વોને જાણવા તેના એકાર્થિકપદો જાણવા. દા.ત. જીવ, પ્રાણી, જંતુ વગેરે ત્યારબાદ “અર્થ-પદો' અર્થાત્ નિરુક્તપદો જાણવા. તે આ મુજબ કે પર(ઈન્દ્રિયાદિ) વડેઉક્ષા = આત્મા સાથે સંબંધને કરે તે પરોક્ષ. આ રીતે પરોક્ષ શબ્દના બીજા થતા નિરુક્ત અર્થ = વ્યુત્પત્તિ અર્થો પણ યોજવા. તથા નામ-સ્થાપના વગેરે વિધાનને તથા નિર્દેશ, સ્વામિત્વ આદિ. અને સત્, સંખ્યા વગેરે “ઈસ્ટ' દ્વારોને જાણીને ત્યારબાદ જીવાદિ અંગે નામાદિ નિક્ષેપ વડે વિન્યાસ (રચના) કરી ચારે બાજુથી (સમગ્ર) નયો વડે જીવાદિ સાત તત્ત્વો વિશે વિચાર કરવો. || ૧ ||
ટૂંકમાં નયોથી જ્ઞાનની વિચારણા મતિ અજ્ઞાન વગેરે ત્રણ વિપર્યાસોથી યુક્ત પાંચ મતિજ્ઞાન વગેરે કુલ આઠનો આશ્રય વસ્તુઅંશ-ગ્રાહક એવા પ્રારંભના ત્રણ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયો કરે છે. તે જણાવતાં કહે છે:
પ્રશ્ન :- આ જ્ઞાનોમાં કોના મત્યાદિ એ જ્ઞાન રુપ છે અને કોના વિપર્યાસ રુપ છે ? '.. શતવિનિતાઠો મુ. પ્રતો ન કૃષ્ણ: (મ) !