________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •द्रव्यशब्दस्य भव्यादिपर्यायशब्देनार्थकथनम् •
१०५ · भाष्य- भू प्राप्तावात्मनेपदी। तदेवं प्राप्यन्ते प्राप्नुवन्ति वा द्रव्याणि । द्रव्यमिति । अस्यार्थं तीर्थकृत् किमाहेति चेत्, तदुच्यते- भव्यमाह। भव्यमिति च न ज्ञायते तत् स्पष्टयति- द्रव्यं च भव्य इति । अस्यायमर्थः- द्रव्यमिति निपात्यते भव्यं चेद् भवति । भव्यमिति सन्देहास्पदमेव केषाञ्चिदिति स्पष्टयति- 'भव्यमिति च' प्राप्यमाह। प्राप्तव्यं तैः स्वगतैः परिणतिविशेषैर्गत्यादिभिः व्याप्यत इत्यर्थः । अतो न स्वमनीषिका प्राप्तिलक्षणानीत्येषाम् ।। __ननु चायं भवतिरकर्मकः सत्ताभिधायी कथं प्राप्यमित्यनेन कर्माभिधायिना कृत्येन भव्यमित्यस्यार्थो विवियते ? । उच्यते- नैवायं सत्ताभिधायकः, तर्हि ? प्राप्त्यभिधायी चुरादावात्मनेपदी, तदाह- भू प्राप्तावात्मनेपदी प्राप्त्यभिधायिना कथ्यते तेन, तदेवं इति प्राप्त्यभिधायित्वे सत्ययमर्थो भव्यशब्दस्य,
- હેમગિરા ૦ ભાષ્યાર્થ - કારણ કે ‘બૂ' ધાતુ આત્માનપદમાં “પ્રાપ્તિ અર્થે વપરાય છે. આ પ્રમાણે જે ગુણ પર્યાયાદિથી પ્રાપ્ત કરાય છે તે અથવા ગુણપર્યાયાદિને જે પ્રાપ્ત કરે છે તે દ્રવ્યો.
| # ભવ્ય પદનો તાત્પર્યાથે આ જ દ્રવ્યને તીર્થકરો શું કહે છે? તે જણાવતાં કહે છે કે દ્રવ્ય એટલે “ભવ્ય'. ભવ્ય શું છે ? એ નથી જણાતું તેથી કહે છે કે દ્રવ્યનું નિપાતન અર્થ “ભવ્ય છે. અર્થાતુ દ્રવ્ય' ભવ્યના અર્થમાં નિપાતિક નામ સમજવાનું છે. ઉપરોક્ત દ્રવ્ય તે ભવ્ય છે એટલું કહેવા છતાં કેટલાકને સંદેહ થાય કે ભવ્ય એટલે શું? માટે ભવ્ય શબ્દનો અર્થ ખોલતા કહે છે કે ભવ્યનો અર્થ “પ્રાપ્ય એ પ્રમાણે સમજવો- પોતામાં રહેલ ગતિ આદિ પરિણામ વિશેષ વડે જે વ્યાપ્ત થાય છે. અર્થાત્ સ્વગત ગતિ આદિ પરિણતિ વિશેષને જે પ્રાપ્ત કરી શકે તે દ્રવ્ય “ભવ્ય છે. આમ તીર્થંકરોએ પ્રરૂપેલ છે. તેથી ભાષ્યકાર મહર્ષિ એ ભાવદ્રવ્યનું જે પ્રાપ્તિનશનિ એવું વિશેષણ ‘ભાવ દ્રવ્ય માટે લખ્યું છે તે સ્વબુદ્ધિગત વ્યાખ્યા નથી, પણ તીર્થકર નિર્દિષ્ટ વ્યાખ્યા જ છે તે વાત સ્પષ્ટ થઈ.
શંકા - સત્તાનો સૂચક એવો આ “દૂ ધાતુ અકર્મક છે તો પછી માત્ર સકર્મક ધાતુ માટે વપરાતો કર્મઅભિધાયક એવો રુન્ય (ય) પ્રત્યય લગાડી “ભવ્ય' પદને પ્રાણ =“પ્રાપ્તિ' અર્થમાં કઈ રીતે કહી શકાય ? - સમાધાન :- “બૂ ધાતુ “પ્રાપ્તિ અર્થને કહેનાર પણ છે. માત્ર સત્તાભિધાયક નથી. “ગુરુ” આદિ ધાતુપાઠ (વ્યાકરણ)માં આત્મપદીમાં વપરાતો જે ‘મૂ' ધાતુ છે. તે “પ્રાપ્તિ અર્થમાં થાય છે. તેથી પ્રસ્તુતમાં મૂ' ધાતુ “પ્રાપ્તિ અર્થને આશ્રયી કહેવાયો છે.
આ “ખૂ' ધાતુ પરથી બનેલ “ભવ્ય' શબ્દનો અર્થ કર્મ સાધન અને કર્તા સાધન પક્ષમાં કઈ રીતે સમજવો તે વ્યુત્પત્તિથી જણાવે છે. કર્મ સાધન પક્ષમાં - ધર્માસ્તિકાય આદિમાં જે ધર્મો = પર્યાય પ્રાપ્ત થાય તે પર્યાયો ભવ્ય દ્રવ્ય કહેવાય. '....'. તચિંબિતપાટો મુ. પુસ્તક નાસ્તિ (ઉં..) | ૨. “થપકી, ભૂ પ્રતાવાત્મિનેપા તલાદ પ્રત્યfમ* મુ. (મ.) /