SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •बहुवचनान्ततत्त्वशब्दस्य फलकथनम्। માર્ગ-પર્ત વા સતપવાર્થાતત્ત્વનિા. भवितव्यम् तत्त्वानीति, उच्यते- सामान्येन विवक्षिता सती सैकत्वमिव बिभर्ति, मुख्यया तु कल्पनया वस्तुधर्मत्वात् प्रतिवस्तु भेत्तव्या भवति, तदा च बहुवचनेनैव भवितव्यमेवेति, एतदाह- एते वा सप्तपदार्थास्तत्त्वानीति। ____एते प्राक् प्रत्यक्षीकृताः। वाशब्दो हि प्रतिवस्तु भिद्यमानं तत्त्वं बहुत्वं प्रतिपद्यत इत्यस्य पक्षस्य सूचकः । सप्त च ते पदार्थाश्च सप्तपदार्था:-जीवादयः । तत्त्वानि दृश्यानि, पुण्य-पापयोश्च बन्धेऽन्तर्भावान्न भेदेनोपादानम् । यद्येवमास्रवादयोऽपि पञ्च तर्हि न जीवाजीवाभ्यां भिद्यन्ते । कथमिति चेत्, उच्यते- आस्रवो हि मिथ्यादर्शनादिरूपः परिणामो जीवस्य । स च कः आत्मानं पुद्गलांश्च विरहय्य ? बन्धस्तु कर्म पुद्गलात्मकमात्मप्रदेशसंश्लिष्टम् । संवरोऽप्यास्रवनिरोधलक्षणो देशसर्वभेद आत्मनः परिणामो निवृत्तिरूपः । निर्जरा तु कर्मपरिशाटः, जीवः कर्मणां पार्थक्यमापादयति स्वशक्त्या । मोक्षोऽयात्मा समस्तकर्मविरहित इति । तस्मात् जीवाजीवास्तत्त्वमिति वाच्यम् । - હેમગિરા - ભાષ્યાર્થ :- અથવા આ સાત પદાર્થો જ તત્ત્વો છે. પ્રતિવસ્તુની પોતપોતાની સત્તા તો છે જ પણ એ અત્યંત ભિન્ન કોઈ પદાર્થ રૂપ નથી આમ પ્રતિવસ્તુથી ભેદોતી સત્તા અનેક હોવાથી ‘તત્વનિ' એમ બહુવચનનો પ્રયોગ થવો જોઈએ. સમાધાન :- સામાન્યથી જ્યારે સત્તાની વિવક્ષા થાય ત્યારે એક જ કહેવાય. વિશેષથી જો કલ્પના કરાય તો દરેક વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને લઈ ભેદ પણ મળશે. તે અપેક્ષાએ બહુવચન પણ હોવું જોઈએ અને એ જ અપેક્ષાને ધ્યાનમાં લઈ ભાષ્યમાં “આ સાત પદાર્થો તત્ત્વો છે તેમ બહુવચન કહ્યું છે.” “ક્ત પદ પેલા જણાવેલા સાત પદાર્થોનું સૂચક છે. ભાષ્યગત ‘વ’ પદ એ પ્રતિવસ્તુમાં રહેલ ભિન્ન (સત્તા)ને આશ્રયી “તત્વમાં બહુવચનનું પ્રતિપાદન થાય છે? તેવા પક્ષનું સૂચક છે. (આ પ્રમાણે ભાષ્યના ‘તાનિ પદ સુધીની વ્યાખ્યા થઈ & આશ્રવાદિ તત્વની અનિવાર્યતા છે પુણ્ય અને પાપનો બંધમાં જ અંતર્ભાવ હોવાથી ભિન્ન ઉલ્લેખ સૂત્રમાં નથી કરાયો. શંકા - જો એમ હોય તો આશ્રવાદિ પાંચ પણ જીવ-અજીવથી ભિન્ન નથી તેથી આ પાંચનો પણ અંતર્ભાવ જીવ-અજીવમાં થઈ શકે. પ્રશ્ન :- કઈ રીતે ? ઉત્તર :- આશ્રવ એ મિથ્યાદર્શનાદિ રૂપ પરિણામ, જીવનો છે. અને એવો કયો આશ્રવ (કર્મનું આગમન) છે કે જે આત્મા કે પુગલ (કર્મ)ને છોડીને હોય? તથા બંધ એટલે પુલાત્મક કર્મનું આત્મા સાથે સંશ્લેષ છે. સંવર પણ આ આશ્રવ નિરોધના લક્ષણવાળો દેશ અને સર્વભેદવાળો આત્માનો જ એક (કર્મને અટકાવા રૂ૫) નિવૃત્તિરૂપ પરિણામ છે. નિર્જરા તે કર્મનું પરિશાટન થવું, ખરવું, અથવા આત્મા પોતાની શક્તિ વડે કર્મને જુદા કરે, કર્મનું ભેદન કરે તે નિર્જરા. મોક્ષ ૨. “થીમાત્મા મુ.(ઉં.માં.સં.) I
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy