SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • ક્ષથોપશમલીનાં સTધનતા ૦ १२५ भाष्य- अधिगमस्तु सम्यग्यायामः। उभयमपि च तदावरणीयस्य कर्मणः क्षयेणोपशमेन क्षयोपशमाभ्यामिति।। सम्यग्दर्शनं सम्भवति, तावपि च निसर्गाधिगमौ कर्मणां क्षयोपशमादेरेव भवतः, ततस्ताभ्यामुत्तरोत्तरक्षयोपशमं विशुद्धं विशुद्धतरमापादयमानाभ्यां यदा प्रतिविशिष्टः क्षयोपशम आपादितो भवति तदा तस्मात् प्रतिविशिष्टात् क्षयोपशमात् सम्यग्दर्शनं भवति इति कथयति । ___ तत्र निसर्गे बहुवक्तव्यमिति प्राक् तद् दर्शितमेव, एकेन च वाक्येन न शक्यं तत् समस्तं दर्शयितुमित्यतिदिशति- तत्र निसर्गः पूर्वोक्तः। अधिगमोऽल्पविचारत्वादेकेनैव वाक्येन, समस्ताधिगमोपसंहारभावादाह- अधिगमस्तु सम्यग्व्यायोम इति । गुर्वादिसमीपाध्यासिनः शुभा या क्रिया सम्यग्दर्शनोत्पादने शक्ता सा सम्यग्व्यायाम इत्युच्यते । उभयमपीत्यादि। उभयमपीति निसर्गसम्यग्दर्शनमधिगमसम्यग्दर्शनं च, तौ च निसर्गाधिगमावुभावपि कथं भवतः?। - आह- तदावरणीयेत्यादि । तस्य रूचिलक्षणस्य ज्ञानस्य यदावरणीय कर्म तत् तदावरणीयं, – હેમગિરા ભાષ્યાર્થ:- અધિગમ એટલે “સમ્યગુ વ્યાયામ' (સમ્યવ્યાયામ શબ્દનો અર્થ ટીકાર્યમાં આપેલ છે.) આ બન્ને પ્રકારના સમ્યગ્દર્શન તેના આવરણીય કર્મના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. ક્ષયોપશમને પામતાં જીવને જ્યારે એક વિશિષ્ટકક્ષાનો ક્ષયોપશમ પ્રાપ્ત થાય ત્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય. આ બે સમ્યગુ દર્શનમાંથી નિસર્ગ સમકિતની વક્તવ્યતા લાંબી છે જે પહેલા કહેવાઈ ગઈ છે. એકજ વાક્યથી તે અહીં પ્રસ્તુત કરી શકાય તેમ નથી તેથી માત્ર ભલામણ કરતા ‘તે(બે)માં નિસર્ગ સમ્યગદર્શનનું સ્વરુપ પૂર્વે કહેવાઈ ગયું છે એમ ભાષ્યમાં કહ્યું છે. અધિગમ એ અલ્પ વિષયવાળું હોવાથી એક જ વાક્ય વડે આનો ઉપસંહાર કરતા ભાષ્યમાં કહ્યું છે - કે ગુરૂ આદિની નિશ્રામાં રહેનારની સમ્યગ્દર્શનને ઉત્પન્ન કરવામાં સમર્થ એવી જે શુભક્રિયા તે સમ્ય વ્યાયામ કહેવાય છે. તે સમ્યગુવ્યાયામને અધિગમસમ્યગદર્શન કહેવાય છે. પ્રશ્ન :- આ બે નિસર્ગ અને અધિગમ સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત થાય ? - જવાબ :- તત્ત્વની રુચિ રૂપ જે જ્ઞાન છે તે જ્ઞાનનું જે આવરણીય કર્મ છે તે આવરણીય કર્મના ક્ષયોપશમથી આ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય, આવરણીય શબ્દથી જ્ઞાન(જ્ઞાનાવરણીય)નો જ અહીં નિશ્ચય થાય છે કારણ કે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય સિવાયના કર્મોમાં પ્રાયઃ આવરણીય' શબ્દનો પ્રયોગ નથી થતો. પ્રશ્ન :- તો પ્રસ્તુતમાં આવરણીય તરીકે તે બેમાંથી કોનું ગ્રહણ કરવું? જવાબ :- મતિજ્ઞાનાદિ આવરણીય કર્મનું ગ્રહણ કરવું અને અનંતાનુબંધી આદિ જે સમ્યગ્દર્શન પ્રાપ્તિમાં નિમિત્ત તરીકે આવરણીય છે તેનું ગ્રહણ કરવું. કારણ કે ૨. “ચાધ્યાયામ" .B ૨. “ચાદ્યાયામરાકે.તિ. રૂ. નશRI | (TA.) ૪. “વરણીય મુ. (નિ.B) I
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy