SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ • समुदितानां सम्यग्दर्शनादीनां मोक्षकारणता • तत्त्वार्थाधिगमसूत्रम् १/१ त्रीण्यपि मोक्षमार्गशब्दः समुदितान्यभिधेयीकृत्य प्रवृत्त इत्येकत्वात् तस्य समुदायस्यैकवचनमेव न्याय्यमिति, अतस्त्रयाणां सम्यग्दर्शनादीनां ग्रहणमाश्रयणं मोक्षार्थिना कार्यमिति । एकतराभावेऽप्यसधनानीत्यमुं ग्रन्थमपुनरुक्तं मन्यमाना गुरवः कथयन्त्येवं - उपात्तं साध्यं मोक्षं न साधयन्ति व्यस्तानि, यत् पुनः प्रत्येकमेषां साध्यं तत् साधयन्त्येव यथा सम्यग्दर्शनस्य देवलोकप्रापणसामर्थ्य, ज्ञानस्य ज्ञेयपरिच्छेदः क्रियायाः शुभाशुभकर्मादानं देशक्षयो वा कर्मणामिति । अथवा विवरणग्रन्थेषु न गुरुलाघवं प्रत्याद्रियन्ते सूरयः, अर्थापत्त्यनभिज्ञानामप्युपदेशप्रवृत्तेः । अथवा एतानि चेत्यन्यथा ख्याप्यते, य एवं नोदयन्ति किमर्थमिति बहु मोक्षकारणतयाऽभ्युपेयन्ते सम्यग्दर्शनादीनि, न पुनर्यथा साङ्ख्यादिभिर्ज्ञानमेव केवलं मुक्तिकारणमभ्युपगम्यते, यतः “पञ्चविंशतितत्त्वज्ञ” इत्यादि कथयन्ति । उच्यते न केवलं ज्ञानं मुक्तेः कारणं पर्याप्तं, क्रियारहितत्वात् पङ्गुवत्, न च क्रियामात्रम्, विशिष्टज्ञानरहितत्वात् अन्धवत्, अतोऽभ्युपेहि समस्तानि सम्यग्दर्शनादीनि मोक्ष→ હેમગિરા * તો... સમ્યગ્દર્શનાદિ એકલા પણ સાર્થક છે તરામવેડ..... ઈત્યાદિ ભાષ્યના પદો તે પુનરૂક્ત નથી તેવું માનનારા ગુરૂઓ કહે છે કે ભલે આ ત્રણે ભિન્ન રહી સાધ્ય તરીકે નિર્દિષ્ટ એવા મોક્ષને નથી સાધતાં પરન્તુ પોતપોતાના સાધ્ય (કાર્ય)ને તો સાથે જ છે જેમ કે- સમ્યગ્દર્શન એ દેવલોકની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે. જ્ઞાન એ પદાર્થ બોધ કરાવવામાં સક્ષમ છે. ક્રિયા વડે શુભ-અશુભ કર્મનું ગ્રહણ અથવા તે કર્મોનો દેશથી ક્ષય પણ થાય છે. અથવા ‘તરામાવેઽપિ’ લખ્યું તે ગ્રંથ ગૌરવ ખરું પણ કોના માટે? જેઓ અર્થપત્તિ પ્રમાણને સમજે છે તેઓ માટે જેઓ અર્થપત્તિ પ્રમાણને નથી જાણતા તેવા અર્થપત્તિ-અનભિજ્ઞોના માટે નહીં. તેઓ પણ આ શાસ્ત્રમાં પ્રવર્તે છે, તેથી આવા વિવરણ ગ્રંથોમાં આચાર્યો ગ્રંથના ગૌરવ-લાઘવનો વધુ વિચાર કરતાં નથી. પણ બધાને શાસ્ત્રબોધ થઈ શકે એ રીતે ગ્રંથરચના કરે છે. અથવા તો બીજુ સમાધાન એ કે કદાચ કોઈ એમ પૂછે કે મોક્ષ માટે સમ્યગ્દર્શનાદિ ઘણા કારણો કેમ કહ્યાં ? કેમ સાંખ્યાદિની જેમ માત્ર જ્ઞાનને મુક્તિનું સાધન ન કહ્યું ? એ શું મોક્ષનું કારણ ન બને ? કારણ કે તેઓ ‘‘પચ્ચીસ તત્ત્વોનો જાણકાર જ્ઞાની મુક્તિ મેળવે” ઈત્યાદિ માને છે. આ પ્રશ્નના સમાધાન માટે પણ ‘પુતરાડમા' આદિ પદો છે તે આ મુજબ માત્ર જ્ઞાનને જ મુક્તિનું કારણ માનવું પર્યાપ્ત નથી. જેમ પગથી અપંગ વ્યક્તિ ક્રિયાના અભાવે દેખવા (માર્ગનું જ્ઞાન) છતાં ઈષ્ટ સ્થાને ન પહોંચે અથવા તો અગ્નિ આદિ ઉપદ્રવથી ન બચી શકે તેમજ વિશિષ્ટ જ્ઞાનથી રહિત કૈવલ ક્રિયા પણ અંધ માનવની જેમ ઈષ્ટ સ્થાને . સમુયસ્ચે" ર૪/ ૨. પશ્ચવિંશતિતત્ત્વજ્ઞો, યંત્ર તંત્રાશ્રમે રત(વક્ષેત્) નટી મુઠ્ઠી શિલી વાષિ, મુતે નાત્ર સંશય! गौडपादभाष्य- १/१, अध्यात्मसार १३ / ६०, द्वात्रिंशद् द्वात्रिंशिका ११ / २२ । ३. मोक्षसाधनान्ये रा
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy