SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ • મfમવારિકૃષ્ટ સ્વરૂપ • तत्त्वार्थाधिगमसूत्रम् १/१ ___ दृशेरिति। एतत्पूर्वेण वा सम्बन्धमुपयाति दृशेर्यदेतद्दर्शनमिति रूपमेतत् भावे भावाभिधायि प्रतिपत्तव्यम्, अथवा परेण दृशेः प्राप्तिरुपलब्धिर्वाच्या सा चैवंरूपा, अव्यभिचारिणीत्यादि। ___ व्यभिचरत्यवश्यमिति व्यभिचारिणी, सा च एकनयमतावलम्बिनी, यथा सामान्यमेवास्ति न विशेषाः सन्ति, विशेषमात्रं वा समस्ति न सामान्यमित्यादिका, यतः सा नयान्तरेणापक्षिप्यते असत्यत्वात्, अतो व्यभिचारिणी, न व्यभिचारिणी अव्यभिचारिणी, का, या सर्वान्नयवादान् साकल्येन परिगृह्य प्रवृत्ता कथञ्चित् सामान्यं द्रव्यास्तिकाज्ञाच्छन्दतः सत्यं विशेषाश्च पर्यायावलम्बनमात्रसत्या इत्यादिप्रपञ्चेनाव्यभिचारिणी, तां कथयति-सर्वेन्द्रियानिन्द्रियार्थप्राप्तिरिति । सर्वाणि = निरवशेषाणि, इन्द्रियाणि = इन्द्रस्य - जीवस्य लिङ्गानि श्रोत्रादीनि पञ्च, अनिन्द्रियं = मनोवृत्तिरोघज्ञानं चेति। श्रोत्रादीनां पञ्चानां द्वयोश्चानिन्द्रिययोरर्थो विषयः शब्दादिः परिच्छेद्यः, - હેમગિરા – છે તે તો ઔપચારિક છે. પણ પારમાર્થિક નથી. તેથી તે કારકોનો આદર ન કરતાં ભાવકારક અર્થમાં જ દર્શન પદનો ઉલ્લેખ સમજવો. અથવા તો તૃ: પદનો અન્વયે પૂર્વપદોની સાથે કરવાનો છે, તેમ સમજવું તે આ રીતે-દૃશ ધાતુનું જે આ “દર્શન' એવું રૂપ બન્યું છે તે ભાવ (અર્થમાં) એટલે કે ભાવનું વાચક છે એમ સમજવું અને આ અપેક્ષાએ ભાવકારક અર્થમાં આ ભાવવાચક “દર્શન’ શબ્દ છે, તેમ સમજવું અથવા પર એટલે કે આગળના અવ્યભિચારિણી વગેરે પદો સાથે તેનો અન્વય કરવો જેમ કે “કૃશ'. ધાતુના વાચ્યાર્થ રૂપ જે પ્રાપ્તિ કે ઉપલબ્ધિ છે તે આવા પ્રકારની-અવ્યભિચારિણી વગેરે સ્વરૂપવાળી છે. * અવ્યભિચારિણી દૃષ્ટિને પીછાણીએ 8 પ્રશ્ન:- આ દષ્ટિ કેવી છે? જવાબ:- આવ્યભિચારિણી છે, તે આ રીતે સમજો –+ વ્યભિચારિણી એને કહેવાય કે જે એક જ નયનું આલમ્બન કરનારી, કાં તો સામાન્ય જ છે વિશેષ નથી એવું માને કાં તો વિશેષ જ છે સામાન્ય નથી એવું માને. આ એક નયાવલંબિ દષ્ટિ અસત્ય હોવાથી બીજા નયો વડે ખંડિત થઈ જાય છે તેથી વ્યભિચારિણી છે. એવો વ્યભિચાર જેનામાં ન હોય તે અવ્યભિચારી, અર્થાત્ જે સર્વ નયોના અભિપ્રાયોને સંકલિત કરીને પ્રવર્તે. આશય એ છે કે દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી કથંચિત્ સામાન્ય ધર્મને માને અને પર્યાયાસ્તિક નયને આશ્રયીને કથંચિત્ વિશેષ ધર્મને પણ માને, વળી બન્નેને સાપેક્ષ રીતે માને તેવી જે દૃષ્ટિ તે અવ્યભિચારીણી છે. આ દૃષ્ટિને જણાવતા કહે છે કે આ દૃષ્ટિ સર્વ ઈન્દ્રિય અને અનિન્દ્રિય પદાર્થોનો બોધ કરાવે છે. ઈન્દ્ર એટલે જીવ. જીવને શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયો અને અનિન્દ્રિય હોય છે. અનિન્દ્રિયમાં મનોવૃત્તિજ્ઞાન અને ઓવજ્ઞાનનો સમાવેશ થાય. શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિય તથા બન્ને પ્રકારની અનિન્દ્રિયને જ્ઞાનના વિષય શબ્દાદિ હોય છે. મનોવૃત્તિજ્ઞાન :- આ શબ્દાદિ વિષયોનો શ્રોત્રાદિ ઈન્દ્રિયો સાથે સંપર્ક થયા બાદ મન (મતિ) પ્રવર્તે છે (અને ત્યારે ઈહા-અપાયના માધ્યમે ચોક્કસ જ્ઞાન તે તે અર્થનું પ્રગટે છે) ૨. જ્ઞાનપૂર્વેT TT. ૨. “ની, સામાન્ય મુ.J. (, માં) [ રૂ. સર્વના" રા./
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy