SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • अधिगमसम्यग्दर्शननिगमनम्। भाष्य--तदेवं परोपदेशाद् यत् तत्त्वार्थश्रद्धानं भवति तदधिगमसम्यग्दर्शनमिति ।। यद् .बाह्यं वस्तूत्पद्यमानस्य सम्यग्दर्शनस्य प्रतिमादि तत् तत् सर्वमागृहीतं, ततो 'निमित्तात् प्रतिमादिकात् सम्यक्त्वं निमित्तसम्यग्दर्शनमुच्यते । श्रवणं श्रुतिराकर्णनं ततो यज्जायते । शिक्षा पुनः पुनरभ्यासः, आप्तप्रणीतग्रन्थानुसारी ततो यद् भवति। उपदिशतीत्युपदेशो=गुरुरेव देववच्छब्दसंस्कारस्ततो यत् प्रादुरस्ति। एवमेते किञ्चिद् भेदं प्रतिपद्यमाना अनर्थान्तरमिति व्यपदिश्यन्ते । एवं पर्यायकथनं कृत्वा सम्पिण्ड्य कथयति- तदेवमित्यादिना ।।। तदधिगमसम्यग्दर्शनम्, एवमित्यनेनोक्तेन भेदनिरूपणेन यद्भवति । परोपदेशादित्यनेन तु निमित्तमात्रमाक्षिप्तं ग्राह्यम्, अन्यथोपदेशाच्छब्दोद्यदिति नै व्याप्तिराख्याता स्यात्, यतो न केवलं – હેમગિરા - ભાષ્યાર્થ:- તે આ રીતે પરોપદેશના માધ્યમે જે તત્ત્વાર્થની શ્રદ્ધા થાય તે અધિગમ સમ્યગ્દર્શન કહેવાય છે. કહી શકાય. જેમ “નર્વનો પારો' “નડ નામના ઘાસથી યુક્ત જળ વિશેષ કે જે પગમાં લાગવાથી પગનો રોગ થાય છે, અહીં રોગ પગમાં થાય છે. છતાં કારણ એવા નવૂલના પાણીમાં કાર્ય (રોગ)નો ઉપચાર કરીને નવલ ઘાસનું પાણી એ “પાદરોગ” છે. એમ કહેવાય છે. | નિમિત્ત :- ઉત્પન્ન થતાં સમકિત માટે નિમિત્તભૂત જે જે બાહ્ય વસ્તુરૂપ પ્રતિમાદિ છે તે સર્વનું અહીં ગ્રહણ કરવું. તેવા આ પ્રતિમાદિ નિમિત્તોથી થતું સમ્યગ્દર્શન તે નિમિત્ત સમ્યગ્દર્શન કહેવાય. શ્રવણ :- શ્રુતિ = સાંભળવું આ શ્રવણથી થતું સમ્યગ્દર્શન તે શ્રવણ સમ્યગ્દર્શન. શિક્ષા :- શિક્ષા એટલે પુનઃ પુનઃ અભ્યાસ, આપ્ત પ્રણીત ગ્રંથો પ્રમાણે વારંવાર અભ્યાસ કરવાથી થતું સમ્યગ્દર્શન તે શિક્ષા સમ્યગ્દર્શન. ઉપદેશ :- શબ્દોના સંસ્કાર કરવા, અર્થાત પદો, શબ્દોમાં રહેલા હાર્દને જુદી જુદી રીતે સમજાવવા દા.ત. ગુરૂ તત્ત્વનો ઉપદેશ આપતાં ઉપદેશક કહે કે ગુરૂ જ દેવ જેવા છે. ગુરૂ ન હોત તો દેવની ઓળખાણ પણ કોણ કરાવત? માટે ગુરૂ દેવ જેવાં છે એમ શબ્દોની ગોઠવણી (સંસ્કાર) જેમાં હોય એને ઉપદેશ કહેવાય. આ ઉપદેશથી થતું સમ્યગ્દર્શન તે ઉપદેશ સમ્યગ્દર્શન કહેવાય. આ રીતે કાંઈક ભેદને જણાવતાં ઉપરોક્ત પર્યાયવાચી શબ્દો છે. આ પ્રમાણે પર્યાય કથન કરીને તે પર્યાયોનું એકત્રીકરણ કરતાં કહે છે કે – ઉપરોક્ત પર્યાયોના નિરૂપણથી જે સમકિત કહ્યું તે અધિગમ સમ્યગ્દર્શન છે. પરનિમિત્તજન્ય અધિગમ સમ્યગ્દર્શન છે ભાષ્યમાં પરોપદેશથી સમકિત થાય છે એવું જે કહ્યું તેમાં પરોપદેશને લઈ એક નિમિત્તમાત્ર’નું ગ્રહણ કર્યું છે. પણ પરોપદેશ સાથે જ સમકિતની વ્યાપ્તિ (અવિનાભાવી નથી દર્શાવી. અન્યથા જો પરોપદેશથી જ ‘અધિગમ સમકિત થાય છે એમ કહીએ તો જે જીવોને ઉપદેશ વિના પ્રતિમાદિના દર્શનથી સમકિત થાય છે તેમાં આ ઉપદેશપ હેતુ ન હોવાથી ત્યાં १. निमित्तप्रति राA २. 'ब्दादिति मु. (भा.सं.) . अव्याप्तीत्यर्थः (परोपदेशाच्छाब्दादित्येव अवधारणेऽव्याप्त्यापत्तेः)
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy