________________
• अवग्रहशब्दस्यैकार्थकानि. तत्त्वार्थाधिगमसूत्रम् १/१५ __भाष्य- अवग्रहणमालोचनमवधारणमित्यनर्थान्तरम् ।। विषयस्तस्यात्मीयस्य विषयस्य इन्द्रियैः स्पर्शनादिभिः करणभूतैर्ये विषयाः परिच्छिद्यन्ते तेषां विषयाणां स्पर्शादीनां अव्यक्तमवधारणम्, कीदृशमत आह- आलोचनावधारणम्, आङ् मर्यादायाम् आलोचनं दर्शनं, परिच्छेदो मर्यादया यः स आलोचना । यथोक्तं पुरस्ताद् वस्तुसामान्यस्यानिर्देश्यस्य स्वरूपनामजात्यादिकल्पनावियुतस्य यः परिच्छेदः सा आलोचना मर्यादया भवति । आलोचना च सा अवधारणं च तदालोचनावधारणम्। ___ अत एतदुक्तं भवति- अव्यक्तमालोचनावधारणं स्पर्शनादिभिरिन्द्रयैः स्पर्शनादीनामात्मीयानां विषयाणामात्मनो यद् भवति सोऽवग्रहः किं पुनः कारणमाद्ये क्षणे तं विषयं परिच्छेत्तुं यथावन्न शक्नोति परतश्च यथावच्छक्ष्यति ? उच्यते- मतिज्ञानावरणीयकर्मणः स तादृशः क्षयोपशमो येनादौ तं विषयं सामान्येन परिच्छिनत्ति, ईहायां चान्यादृशः क्षयोपशमो यतस्तमेव स्फुटतरमीहिष्यते, अपाये चान्यादृशः क्षयोपशमो येन तमेव विषयं स्फुटतरमवच्छिनत्तीति, धारणायामप्यन्यादृशो
– હેમગિરા - ભાષ્યાર્થ :- અવગ્રહ, ગ્રહ, ગ્રહણ, આલોચના, અવધારણા એ એકાર્થિક નામો છે.
આ અવધારણ કેવું છે? તે જણાવતા કહે છે કે “આલોચના તે અવધારણ છે.” “આ મર્યાદા અર્થમાં છે, લોચન એટલે દર્શન. મર્યાદાપૂર્વકનું દર્શન (બોધ) તે આલોચના છે. ઉપર જણાવેલ સ્વરૂપ, નામ, જાતિ આદિ વિકલ્પોથી રહિત તથા અનિર્દેશ્ય, એવો વસ્તુ-સામાન્યનો જે પરિચ્છેદ તે જ મર્યાદાપૂર્વક થતી આલોચના કહેવાય. આવી આલોચનાવાળું જે અવધારણ તે આલોચના - અવધારણ કહેવાય. સારાંશ એ થયો કે આત્માનો સ્પર્શન આદિ ઈન્દ્રિયો વડે સ્પર્ધાદિ આત્મીય વિષયોનું જે અવ્યક્ત એવું “આલોચના = અવધારણ' તે અવગ્રહ કહેવાય.
* અવગ્રહ આદિના જ્ઞાનની તરતમતા # શંકા :- શા માટે આ અવગ્રહ પ્રથમ ક્ષણમાં તે વિષયને યથાવત્ જાણી શકતું નથી. અને (ઈહાઆદિ) પછીથી જ યથાવત્ જ્ઞાન મેળવવા સક્ષમ બને છે ?
સમાધાન - અવગ્રહાવસ્થામાં જીવને મતિજ્ઞાનાવરણીય કર્મનો ખૂબ જ સીમિત તેવા પ્રકારનો ક્ષયોપશમ છે, કે જેથી શરૂઆતમાં તે વસ્તુને સામાન્ય રીતે જ જાણી શકે. આગળ વધતાં ઈહામાં કાંઈક વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે કે જેના થકી તે જ સામાન્યનો વધુ સ્પષ્ટ બોધ થાય છે. અને અપાય દશામાં એ કરતાં અન્ય કક્ષાનો ક્ષયોપશમ થાય છે કે જેના થકી તે જ વસ્તુનો વિશિષ્ટતર બોધ થાય અને ધારણામાં આના કરતા વિશિષ્ટતમ ક્ષયોપશમ હોવાથી પૂર્વે જાણેલ વિષયને ધારી રાખે છે. આમ પ્રારંભમાં ક્ષયોપશમની અતિ મલીનતા (મંદતા)ને લીધે જે અત્યંત અવ્યકત અવધારણા થાય છે તેને १. अवग्रहो ग्रहो ग्रहणमा" मु.को. प्रतिषु एवं पाठः। परं टीकानुसारेण अवग्रहणमा' इति पाठो युक्तम् । १. परिच्छेद्य मु (મ.ર.B) ૨. ‘વેંચ સં. રૂ. ૩ ' મુ... (મ.) |