SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •क्षयादिसम्यक्त्वहेतूपदर्शनम् . १३७ कस्य ते क्षयादयोऽत आह- तदावरणीयस्येत्यादि । तस्य सम्यग्दर्शनस्य, आवरणीयम् आच्छादकं शशल्पञ्छनस्येवाभ्रादि, तस्य चावरणीयं कर्म ज्ञानावरणीयं, मत्याद्यावरणीयमित्यर्थः । तस्य तदावरणीयस्य कर्मणः । तथा दर्शनमोहनीयस्य च इति, कस्येति चेत् ? उच्यते- अनन्तानुबन्ध्यादिदर्शनमोहनीयस्य चेति, अनन्तानुबन्ध्यादिदर्शनसप्तकस्य क्षयादिभ्य इति च- क्षय-उपशम-क्षयोपशमेभ्यो हेतुभ्यस्तदुपजायते, सम्यग्दर्शनावरणीयस्येति च ब्रुवता ज्ञानावरणीयमभ्युपगतम्, तदभ्युपगमे च ज्ञानत्वं सम्यग्दर्शनस्य सुप्रतिपाद्यम् । तथा दर्शनमोहनीयस्येति ब्रुवता इदमभ्युपगतम्-दर्शनमोहनीयस्य क्षयादिषु सत्सु तत्प्रादुर्भावो न पुनर्दर्शनमोहस्तदावरणमित्येतद् भावितमेव पुरस्तात् । ग्रन्थकारस्याप्ययमेवाभिप्रायः पुनरुद्घट्टित इति । तद्यथा इति। एभ्यो हेतुभ्यो यत् कार्यमुपजातं तत् प्रदर्श्यते- क्षयसम्यग्दर्शनमिति । मत्याद्यावरणीय-दर्शनमोहसप्तकक्षयादुपजातं क्षयसम्यग्दर्शनमभिधीयते, तेषामेवोपशमाज्जातं उपशमसम्यग्दर्शनमुच्यते, तेषामेव क्षयोपशमाभ्यां जातं क्षयोपशमसम्यग्दर्शनमभिदधति प्रवचनाभिज्ञाः । एषां च क्षयादीनां प्राग्भावना कृतैव, इह केवलं तदावरणीयेषु लगनीया इति। एवं क्षयादिहेतुकं यत् कार्यमुपाजनि तत् – હેમગિરા - જવાબ :- સમ્યગ્દર્શનના જે આવરણીય કર્મો છે તેના ક્ષય આદિ થાય છે. જેમ ચંદ્રમાને ઢાંકનાર વાદળ છે તેમ આ સમ્યગ્દર્શનને આવરનાર મતિ વગેરે જ્ઞાનાવરણીય કર્મ છે. આ મતિ-જ્ઞાનાવરણીય આદિ કર્મના તથા દર્શન મોહનીયના=અનંતાનુબંધી આદિ દર્શન સપ્તકના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ રૂપ હેતુઓથી તે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. ભાષ્યમાં તરવરીયસ્થ (=સર્શનાવરણીયચ) પદ દ્વારા તે સમ્યગ્દર્શનના આવરણીય કર્મો તરીકે જ્ઞાનાવરણીય કર્મ સ્વીકારાયેલ છે અને તેમ સ્વીકારવા સાથે સમ્યગ્દર્શન એ જ્ઞાન સ્વરૂપ છે તેમ સિદ્ધ કર્યું. (સમ્યક્તમાં જ્ઞાનત્વનું પ્રતિપાદન કર્યું.). - તેમજ ઢર્શનમોદનીયસ્થ એમ કહેતાં આ પ્રમાણે પ્રતિપાદન કર્યું કે દર્શન મોહનીય કર્મના ક્ષયાદિ થયે છતે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય પણ આ દર્શનમોહનીય કર્મ સમ્યગ્દર્શનનું આવરણીય કર્મ નથી. આ હકીકત વિગતવાર પહેલા સમજાવી દીધી છે. ગ્રંથકાર (ઉમાસ્વાતિજી) મહર્ષિએ પણ પ્રસ્તુત ભાષ્યમાં આ જ અભિપ્રાયને ફરીથી અહીં પ્રતિપાદન કરેલ છે. આ ઉપરોક્ત હેતુઓથી જે કાર્ય ઉત્પન્ન થાય છે તેને દર્શાવે છે * ક્ષયાદિસખ્યત્વને જાણીએ કે પ્રવચન જ્ઞાતાઓ મતિ આદિ જ્ઞાનાવરણીય તેમજ દર્શન મોહ સપ્તકના ક્ષયથી જે કાર્ય ઉત્પન્ન થાય છે તેને ક્ષય સમ્યગ્દર્શન કહે છે. તેમજ તેઓના ઉપશમથી થતાં દર્શનને ઉપશમ સમ્યગ્દર્શન કહે છે. એને તેઓના જ ક્ષયોપશમથી ઉત્પન્ન થતાં સમ્યગ્દર્શનને ક્ષયોપશમ સમ્યગ્દર્શન કહે છે. આ ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમની ભાવના (સ્વરૂપ) પૂર્વે કહી દીધી છે. અહીં માત્ર તદાવરણીય (દર્શન મોહ, જ્ઞાનાવરણ) કર્મોમાં તે ક્ષયાદિની વ્યાખ્યા જોડી લેવી. ક્ષયાદિ છે હેતુ જેમાં એવાં (ક્ષાયિક સમકિતાદિરૂપ) કાર્યને જણાવ્યા બાદ અત્યારે એક પ્રશ્ન કરાય છે. પ્રશ્ન :- આ ક્ષાયિકાદિ સમકિત શું એક સરખા રૂપ છે કે એક બીજાથી પ્રકર્ષ રૂપવાળા
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy