SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् પ્રમાવિષ્યમ अस्मिन् पक्षे -आत्मा सुखादिगुणकलापोपेतस्तेनावबुध्यते साधकतमेन मत्यादिना विषयमिति प्रतिपत्तव्यम् । , યવા તુ “ત્યજ્યુટો વદુત્તમ્ ( નિ.સ.રૂ, પ.રૂ, ભૂ.993) રૂતિ ર્તરિ પ્રમforfમચેતત્ तदात्मनोऽविभक्तं मत्यादिज्ञानपञ्चकम्, प्रमिणोत्यवगच्छतीति प्रमाणम्, यदा त्वधिकरणे प्रमाणमित्येतत् तदा प्रमीयतेऽस्मिन् बहिरङ्गोऽर्थ इति प्रमाणम्, आत्मन्येव बहिरङ्गार्थप्रतिबिम्बनात्, न हि विषयाकारानारूषितं तज्ज्ञानं तस्य परिच्छेदे वर्तते, यदा तु तेन विषयाकारेण तज्ज्ञानं परिणतं भवति तदा तस्य वस्तुनः परिच्छेदोऽन्यथा नेति । द्विविधमित्यनेन सङ्ख्यानियम इति द्विविधमेव न पुनस्त्रिविधादि । कथं द्वैविध्यमिति चेत्? उच्यते- इहैवाध्याये प्रत्यक्षं परोक्षं चेति वक्ष्यते (१-११, १२) उपरिष्टात् । पराणि च निर्माणाङ्गोपाङ्गोदयनिवृत्त्युपकरणरूपाणीन्द्रियाणि (२-१७) मनश्च मनोवर्ग-णापरिणतिरूपं द्रव्येन्द्रियं परं तेभ्यो यदुपजायते ज्ञानं तन्निमित्तजं तत् परोक्षमुच्यते धूमादग्नि - હેમગિરા – પ્રશ્ન :- પ્રમાણ કેટલા પ્રકારે છે. જવાબ :- ત્યાં નંદી આદિ આગમમાં પ્રમાણ (પ્રત્યક્ષ-પરોક્ષ) બે પ્રકારે કહ્યાં છે. “પ્રમાણ' શબ્દને કર્માદિ અનેક કારક અર્થમાં સમજી શકાય છે તે આ મુજબકરણ અર્થમાં :- જેના વડે વસ્તુ પ્રબળ રીતે મપાય (જણાય) તે પ્રમાણ. આ વ્યુત્પત્તિપક્ષમાં (જ્ઞાનકરણ પ્રધાન હોવાથી) અર્થ આ મુજબ કરવો + સકળ ગુણના સમૂહથી યુક્ત આત્મા સાધનભૂત એવા મતિ આદિ જ્ઞાન વડે જીવાદિ વિષયને જાણે છે. (“ર્તા અર્થમાં મોટભાગે કૃત્ય સંજ્ઞક પ્રત્યય અને “સન પ્રત્યય લાગે છે”) કર્તા અર્થમાં - આત્માથી અભિન્ન એવા મતિ આદિ પાંચ જ્ઞાનો તત્ત્વને પ્રમાણ કરે = જાણે છે. અધિકરણ અર્થમાં :- જેમાં (આત્મામાં) ઘટ આદિ અર્થો પ્રમાણ કરાય = જણાય તે પ્રમાણ. ખરેખર આત્મામાં જ બહિરંગ એવા ઘટાદિ અર્થની પ્રતીતિ થાય છે. કારણ કે ક્યારે પણ વિષયાકારે પરિણત થયા વિના, જ્ઞાન તે વિષયોને જાણી શકતું નથી, જ્યારે વિષયાકારથી પરિણત થાય ત્યારે જ તે જ્ઞાન તે તે વિષયોને જાણી શકે, અન્યથા ન જાણી શકે, ભાષ્યમાં ‘ક્રિવિણ' લખી પ્રમાણની સંખ્યાનું નિયમન કર્યું કે આ પ્રમાણ બે જ પ્રકારે છે પણ ત્રણ આદિ પ્રકારે નથી. # પ્રમાણની સંખ્યાની વિચારણા & પ્રશ્ન :- પ્રમાણ બે પ્રકારે કઈ રીતે છે ? જવાબ :- પ્રત્યક્ષ, પરોક્ષ એમ બે પ્રકારે છે. આ વાત સૂત્ર ૧/૧૧-૧૨માં કહેવાશે. છતાં બન્નેની કાંઈક વ્યાખ્યા કરતાં જણાવે છે કે જે જ્ઞાન પરનિમિત્તથી ઉત્પન્ન થાય તે પરોક્ષ. નિર્માણનામકર્મના પટાભેદ અંગોપાંગ નામકર્મના ઉદયથી થયેલ નિવૃત્તિ અને ઉપકરણ રૂપ જે ઇન્દ્રિયો તેમજ મન કે જે મનોવર્ગણાની પરિણતિ = પર્યાય રૂપ દ્રવ્યેન્દ્રિય છે તે બન્ને ‘પર' તરીકે કહેવાય. આત્માને આ (ઈન્દ્રિય, મન) બે નિમિત્તથી થતું જે જ્ઞાન તે નિમિત્તજ જ્ઞાન, તે જ પરોક્ષજ્ઞાન કહેવાય. જેમ ધૂમ (સાધન)થી અગ્નિ (સાધ્ય)નું १. क्वचित्प्रवृत्तिः क्वचिदप्रवृत्तिः । क्वचिद्विभासा क्वचिदविभासा । विधेर्विधानं बहुधा समीक्ष्य चातुर्विधं बाहुलकं वदन्ति ।। ૨. “રાપરતં રTB.
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy