SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपजभाष्य-टीकालङ्कृतम् पर्यायशब्दानामप्यर्थभेदः . २८९ प्रसङ्गः प्रविश पिण्डी, भक्षयेत्यस्य 'गमात्, तथाऽस्तिर्भवन्तीपरः प्रथमपुरूपेऽप्रयुज्यमानोऽप्यस्तीति गम्यते, वृक्षः प्लक्षोऽस्तीति गम्यते, न्यायादस्तिपर्यायः प्राप्तः, तस्माद् भेदः साधीयान् दन्ति-हस्तिनोश्चैकत्वाद् दन्त-हस्तैकत्वप्रसङ्ग इति । एवं संज्ञान्तरोक्तेः संज्ञान्तराभिधानमवस्तित्वति प्रतिपादिते एवम्भूतनय आह- 'निमितं क्रियां कृत्वा शब्दाः प्रवर्तन्ते, नहि यदृच्छाशब्दोऽस्ति, अतो घटमान एव घटः, कुटंश्च कुटो भवति, पूरणप्रवृत्त एव पुरन्दरः, यथा दण्डसम्बन्धानुभवनप्रवृत्तदासस्यैव - હેમગિરા - ભિન્ન અર્થક કઈ રીતે કહો છો ? સમભિરૂઢ - તમે કહ્યું એ યુક્તિયુક્ત નથી. જો આ રીતે દરેક પર્યાયવાચી શબ્દો એકાર્થક હોય તો સામાન્ય પણ વિશેષનું અને વિશેષ પણ સામાન્યનું પર્યાયવાચી નામ બની જશે. કારણ કે “પ્લક્ષ (વિશેષ)નો પ્રયોગ કરતા જલ્દીથી તેના વૃક્ષ સામાન્યની પણ પ્રતીતિ થાય છે. અન્ય સંજ્ઞાવાળા એવા પ્લેક્ષ, વૃક્ષ પદાર્થોમાં અસ્તિત્વ (સત્તાધર્મ)ના એકત્વથી અર્થાત્ પ્લેક્ષ શબ્દથી અસ્તિત્વમાં અસ...મોહ (બોધ) થઈ જતો હોવાથી જો પ્લેક્ષને વૃક્ષના સંજ્ઞાન્તર = પર્યાયવાચી તરીકે કહો છો, તો પછી ઘણી વખત ‘ઉક્ત ( કહેવાયેલ)થી અનુક્ત (=નહીં કહેવાયેલ)ની અસંમોહં પ્રતીતિ થતા અનુક્તને ઉક્તનો પર્યાયવાચી બનવાની આપત્તિ આવશે. તે આ રીતે – પ્રવિણ =પ્રવેશ % ! આટલું માત્ર બોલતા અનુક્ત એવા “ઘર, મકાન આદિના અસ્તિત્વનો પણ અસમ્મોહ બોધ થઈ જતા. (‘પ્રવેશ કર’ આ ક્રિયાપદનું કોઈ કર્મ હોવું જોઈએ એમ અધ્યાહારથી જણાય છે તેથી) તે (ઘર આદિ) કર્મવાચી શબ્દને પણ વિશનો પર્યાયવાચી કહેવો પડેશે. (કારણ કે અસ્તિત્વ = સત્તાધર્મ તો સામાન્ય, વિશેષ ઉભયમાં છે.) એવી જ રીતે પિન્ક ( પેંડાને) એમ કહેતાં “ભક્ષણ કર” અથવા “લઈ આવ' એ અધ્યાહાર (બોધ). થાય છે તેથી પિડીનું પર્યાયવાચી “ભક્ષણ' કહેવાશે. તથા કેવદ્રત્ત: એમ પ્રથમ પુરુષનો પ્રયોગ થતા અપ્રયુક્ત એવો સ્તિ ક્રિયાપદ પણ અધ્યાહારથી જણાતો હોવાથી એ તિ' પદને દેવદત્તનું પર્યાયવાચી માનવું પડશે. તેમજ આ વૃક્ષ” એમ કહેતા તેનું ફળ વિશેષ (પ્લેક્ષ) પણ જણાતું હોવાથી તે પ્લેક્ષ વૃક્ષનું પર્યાયવાચી બનશે. આ બધી આપત્તિઓ ન આવે માટે શબ્દભેદે અર્થભેદ માનવો વધુ ઉચિત છે. જો ન માનો તો દન્તિ (હાથી) અને હસ્તિ (હાથી) આ બે શબ્દો એકાર્થિક હોવાથી દત્ત (દાંત) અને હસ્ત (હાથ)ને પણ પર્યાયવાચી માનવા પડશે. આ પ્રમાણે સંજ્ઞાન્તર = પર્યાયવાચી શબ્દ (ઘટ) વડે સંજ્ઞાન્તર = પર્યાયવાચી શબ્દ (કુંભ)નું અભિયાન કરવું એ અવસ્તુ = મિથ્યા રુપ છે. એવી સમભિરૂઢનયની વાત સાંભળી એવભૂતનય કહે છે. * અર્થક્રિયામાં અપ્રવૃત્ત વસ્તુ તે અવસ્તુ = એવભૂતનય * એવંભૂત :- માત્ર શબ્દભેદે અર્થભેદ માનવો પર્યાપ્ત નથી પરંતુ વ્યુત્પત્તિ નિમિત્ત મુજબની જે ક્રિયા છે તેના ભેદથી પણ શબ્દભેદ માનવો જોઈએ કારણ કે તે ક્રિયાને આશ્રયીને જ ઘટ, કુંભાદિ ૨. “ચમત્ . ૨. સ્તિઃ પ મુ(મ.) 1 રૂ. ક્રિયા નિમિત્ત " પB. ૪. વૃત્તયે પAI
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy