SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ • अङ्गोपाङ्गरचनाप्रयोजनावदेनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/२० ___भा० अन्यथा ह्यनिबद्धमङ्गोपाङ्गश: समुद्रप्रतरणवद् दुरध्यवसानं स्यात्। । सुखेन अनायासेनापूर्वस्य ग्रहणं करिष्यन्ति अङ्गानङ्गानां, सुखेन च गृहीतं धारयिष्यन्ति बुद्ध्या, सुखेन विज्ञानं तस्मिन्नर्थे शृण्वत उत्पादयिष्यन्तीति, सुखेन अपोहंनिश्चयं करिष्यन्ति इति एवमेषोऽर्थः स्थित इति, सुखेन च प्रयोगव्यापारं करिष्यन्ति प्रत्यवेक्षणादिकाले तेन विदितेनेति ।। अन्यथेत्यादि । अन्यथेति भेदेन रचनाया अभावे हि = यस्मादनिबद्धमरचितं, कथमिति चेत्, अङ्गोपाङ्गशः, अङ्गानि = आचारांदीनि, उपाङ्गानि = राजप्रसेनकीयौपपातिकादीनि, ताभ्यामङ्गोपा ङ्गाभ्यां परिमितविशिष्टार्थाभिधायिभ्यामङ्गोपाङ्गशः, अल्पार्थाच्छस् । समुद्रस्य प्रतरणम् = उत्तरणं तेन समुद्रप्रतरणेन तुल्यं वर्तते समुद्रप्रतरणवत्, दुरध्यवसानं स्यादिति । दुःखेनाध्यवसीयते दुरध्यवसानम् । यावदेतदुक्तं भवति- यद्येतच्छ्रुतज्ञानमङ्गोपाङ्गादिभेदेन न रच्येत एवं सत्यर्थानन्त्याद् ग्रेन्थस्य चातिबहुत्वाद् दुःखेन शिष्यस्तत्र रतिं बनीयात् । यथा महार्णवं पश्यतः पुंसो न भवति चेतोवृत्तिर्बाहुभ्यां प्रतरामीति, प्रतरणप्रवृत्तोऽपि चान्तराल एव रसभङ्गं प्रतिपद्यते, एवमिहापि यदा पुनरङ्गोपाङ्गादिकल्पनया रचनया प्रविभक्तो भवति स महान् ग्रन्थराशिस्तदाऽदभ्र-नदी-तडागतरणवत् सुगमो भविष्यतीत्यतोऽङ्गोपाङ्गनानात्वमिति ।। ભાષ્યાર્થ - જો અંગોપાંગની રચના ન થાય તો આ શ્રુત પ્રાપ્તિનું કાર્ય સમુદ્રને હાથે તરવા જેવું અત્યંત કઠિન થઈ પડે. ગ્રહણ કરી શકશે, (i) ગૃહિત અર્થોને બુદ્ધિથી સુખપૂર્વક ધારણ કરી શકશે. (i) સાંભળનારને એ અર્થો વિશે સુખેથી વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન કરાવી શકાશે. (iv) સુખેથી ‘આ અર્થ એમ જ છે” એવો નિશ્ચય કરી શકશે તથા (y) તે જાણેલા જ્ઞાનનો પ્રયોગ-વ્યાપાર સુખપૂર્વક પ્રતિલેખનાદિના અવસરમાં કરી શકશે. (એવા આ પાંચ હેતુઓથી અંગોપાંગ રચાયા) જો આ ગોઠવણી-રચના ન થઈ હોત તો શું નકુસાન થાત એ હવે કહેશે. એ પેલા એક પ્રશ્ન કરાય છે. પ્રશ્ન:- આ રચના (સૂત્ર ગોઠવણી) કઈ રીતે કરવામાં આવે છે? જવાબ:- અંગોપાંગ બનાવવા પૂર્વક આ રચના થાય છે. અંગ એટલે આચાર, ઉત્તરાધ્યયનાદિ. તેમજ ઉપાંગ એટલે રાજપ્રશ્નીય, ઔપપાતિકાદિ. આ અંગોપાંગો જે પરિમિત અને વિશિષ્ટ અર્થને કહેનારા છે તેના દ્વારા વિશાળ અર્થોનું વિભાગીકરણ થાય છે "अङ्गोपाङ्गशः" ५४नो शस् प्रत्यय आल्यार्थ'नो बोध छ मथात् २८५ विस्तारवाणा संग भने ७५i सोय छे. અગર આ અલ્પ-વિસ્તારવાળા અંગોપાંગ ન રચાય તો શ્રુતનો બોધ વિશાળ સમુદ્રને તરવા જેવું કઠણ થઈ પડે. ભાવના આ પ્રમાણે - ઉપરોક્ત અંગોપાંગાદિ ભેદથી શ્રતના અર્થોનું નિરૂપણ ન કરાય તો અર્થનું અનંતપણું હોવાથી તથા ગ્રંથો અતિવિશાળ હોવાથી તેમાં શિષ્ય ખૂબ કઠિનાઈથી પ્રીતી બાંધી શકે. જેમ મહાસુમુદ્રને જોનારો માનવ “આ સમુદ્રને હાથ વડે તરી જાઉં એવી ઈચ્છા કરતો નથી. કદાચ १. 'रागादीनि मु.(खं,भां)। २. मिताविशि मु.(खं,भा)। ३. रुपस्य राA.। ४. लघ्वीनदीत्यर्थः चा। હેમગિરા
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy