SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ संबंधकारिका-टीकालङ्कृतम् • મંતાવરણચાવેતરાિ • सव्वत्थवि णं भगवया अणिदाणदा पसत्था (स्थानाङ्गसूत्र-५२९/बृहत्कल्पसूत्र-१९) इति ।। , ततो यद्यप्याशु न लभते तथापि तत्सम्यग्दर्शनादिकृत एव स तस्य मोक्ष इति। इदानीं विचित्रप्रस्थानत्वादधमाधमादिषट्पुरुषविशेषनिर्धारणेन मङ्गलपूर्वकत्वाच्छास्त्रप्रवृत्तेर्मङ्गलपूर्वकमिदं शास्त्रम् । तच्चात्रैकान्तिकादिफलयोगात् प्रकृष्टत्वाच्च नमस्कारो भावमङ्गलं प्रवचन-सद्धर्म-तीर्थप्रणायिने महावीरायेति भगवत एव पूज्यानुत्तरत्वप्रतिपादनार्थम्, तदनुषङ्गतः शास्त्रोपोद्घातार्थं प्रवक्तृशुद्धेः - હેમગિરા - # કુશલાનુબન્ધી અનુષ્ઠાન જ આદરણીય ભગવાને સર્વ ઠેકાણે નિર્નિદાનપણાને જ પ્રશસ્ત કહ્યું છે. અર્થાત્ સંસારનો સંકલ્પ (નિયાણું) રાખ્યા વગર કુશળ અનુબન્ધ (પુણ્યાનુબંધી પુણ્ય)વાળા અનુષ્ઠાનો કરવા માટે તીર્થકરોએ આજ્ઞા કરી છે. કહ્યું પણ છે કે “લોભ વડે નિદાન (નિયાણું) કરવું તે મોક્ષ માટે બાધક રૂપ છે. બધે (ધર્મકાર્યમાં) નિયાણા વગર રહેવું તે ભગવાને પ્રશસ્ત કહ્યું છે.” સારાંશ એ થયો કે તથા પ્રકારના કર્મક્ષયાદિના અભાવે જીવને સમ્યગ્દર્શનાદિ આરાધવા છતાં શીધ્ર મુક્તિ ન પણ મળે તો પણ જ્યારે મળશે ત્યારે હેત તરીકે તો સમ્યગ્દર્શનાદિ જ કહેવાશે. અર્થાતુ સમ્યગ્દર્શનાદિથી કૃત (કરાયેલ) મોક્ષ છે. તેથી (સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષમાર્ગ છે) તે ઉચિત જ કહેવાયું છે. કારિકામાં કરાતાં મંગલાચરણની પૂર્વભૂમિકા –+ શાસ્ત્રનો પ્રારંભ મંગળ પૂર્વક થતો હોય છે. પણ ગ્રંથકારોની તે મંગળ કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. પ્રસ્તુત ગ્રંથમાં મંગલાચરણ કરવા માટે પહેલા અધમાધમાદિ છ પુરૂષોનું વિવરણ કરશે. અને તેમાં ઉત્તમોઉત્તમ પુરૂષના અંતર્ગત મંગલાચરણ થશે,. મંગલોમાં નમસ્કારરૂપ ભાવમંગલ એ એકાંતિક (અવશ્ય ફળ આપનાર) અને આત્યંતિક (જેના પ્રભાવે મળેલુ ફળ પાછું જાય નહીં તેવું) છે. તેથી આ ભાવમંગલ પરમ ઉત્કૃષ્ટ છે. આ ગ્રંથમાં ભાવમંગલરૂપ નમસ્કાર એ દ્વાદશાંગીરુપ પ્રવચન, શ્રુત-ચારિત્રરુપ સદ્ધર્મ અને ચતુર્વિધ સંઘરુપ જંગમ તીર્થના પ્રણેતા પ્રભુ મહાવીરને કરવામાં આવેલ છે. તેઓ (તીર્થકર) જ વિશિષ્ટ પૂજાય છે. તેવી અનુત્તર પૂજયતાનું પ્રતિપાદન કરવા આ નમસ્કાર તેમને કરાયો છે. & પ્રવક્તાની શુદ્ધિથી પ્રવચનની શુદ્ધિ : મંગળનાં આ કથનથી પ્રરૂપણા કરનારની શુદ્ધિ કહેવાઈ છે. જે શાસ્ત્રના ઉપોદ્દાત = શાસ્ત્રબોધ = શાસ્ત્રચિંતા માટે હેતુ રુપ છે. પુરુષવિજાણે વનવિશ્વાસ: એ ન્યાયે પ્રવચનને કહેનાર પ્રવક્તાની શુદ્ધિથી તેમના પ્રવચનની પણ શુદ્ધિ (સચોટતા) સિદ્ધ થાય છે. એ પ્રમાણે તીર્થંકર પ્રત્યે ઉત્પન્ન થયા तीर्थकरत्वचरमदेहत्वादिविषयेपि आस्तां राज्यादौ भगवता जिनेन अनिदानता अप्रार्थनमेव पसत्थ त्ति प्रशंसिता श्लाघितेति, તથા - “પરસ્ત્રી નિમિત્તે વિ તિત્યારdવરમદત્તી સત્રત્યેનું ભવિય વસત્યે તુ || (બૃહત્ક ભાષ્ય ૬૩૧૩ની ટીકા પૃ.૧૬૬૬, સ્થાનાંગ સૂ.૫૨૯, પૃ.૬૩૭) ૨. તમેત ભ, ઉં. ૨. શસ્ત્રથયાત્તાથ પ્રા. રૂ. શુ પ્રવ મુ. (.)
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy