________________
• सर्वत्र निर्निदानत्वं प्रशस्तम् • तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्य
१२
सिद्धिः। ततश्च नेदं यथोक्तप्रश्वासवाक्यतुल्यम्, न ह्यत्रकालाध्वपरिमाण - गन्तृशक्तिवन्निवृत्तिकालपरिच्छेद इति। यथा वा सर्वमुपक्लृप्तं भोजनविधानमुपचर्य ब्रूयात् किन्त्वपथ्यमिति । एवं च तत्प्रसङ्गप्रतिषेधो गम्यते तस्मात् स तस्योपसर्जनमर्थोऽनभिसंहितानुषक्त इति नैव चात्र नृ- सुरैश्वर्यसुखानुज्ञा, निःश्रेयसावाप्तिहेतुत्वेनानवद्यकर्माभ्यनुज्ञानात् पुनर्भवप्रबन्धकरं न भवति मोक्षकरमेवं तु भवतीत्यनवद्यं हि कर्म तत्, सर्वत्र हि भगवता निर्निदानत्वमभिप्रशस्तम्। उक्तं हि “ “भिज्जानिदानकरणे मुक्खमग्गस्स पलिमंथु, → હેમગિરા
*
જનારની શક્તિ નિશ્ચિત હોય છે. તેથી મુસાફરીનો સમય નક્કી થઈ શકે. પરન્તુ આ મુક્તિમાર્ગ ગમનના વિષયમાં એવું નથી. કારણ કે આ મોક્ષની યાત્રામાં માર્ગ કેટલો છે ? અથવા થોડાક ભાવ શત્રુઓ બાકી છે જેને એવો મુમુક્ષુ જીવ સર્વે કર્મો (ભાવ શત્રુ)ને જીતવાની ઈચ્છાવાળો હોઈ ભોગોમાં ભવ કે કાળની મર્યાદા કેટલી છે ? તથા કર્તા (જનાર)ની શક્તિ પણ કેટલી પહોંચશે ? તે અનિર્ણીત છે. માત્ર “ગતિ કરવાથી માર્ગ કપાય છે.” તેવો ન્યાય અહીં (મોક્ષ વિશે) નથી પણ સાધના-ઉપાસના આદિથી થતાં ક્ષય-ક્ષયોપશમ અને વિશેષથી કાળનો પરિપાક થતાં આ જીવ મુક્તિ મેળવે છે. “જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી તે તે કર્મના યોગે અને ભવિતવ્યતાદિના બળે સ્વર્ગાદિતિ પણ મેળવે, તેથી આમ પ્રસંગોપાત દેવાદિ સુખોનું વિધાન કર્યું હોવાથી કોઈ સાધકને હતાશા ન રહે.”
અથવા તો સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીનું ફળ મોક્ષ છે. એમ કહેવા પાછળ એ હાર્દ છે :* ગૌણ મુખ્ય ફલને પીછાણીએ
જેમકે કોઈ દર્દીની આગળ સર્વ પ્રકારના ભોજનનું વિસ્તૃતકથન કરીને કહેવાય કે આમાંથી આ-આ વસ્તુ તારા માટે અપથ્ય છે. તે જ રીતે રત્નત્રયીના સ્વર્ગાદિ અને મોક્ષ ફળ દેખાડી તેમાંથી મોક્ષ સુખ જ પથ્થરૂપ છે. બાકી પ્રસંગે આવી પડતા દેવાદિ સુખો અપથ્ય (નિષેધરૂપ) છે. (પણ પૂર્વે કહ્યા મુજબ ભવ્યજીવોને પરંપરાએ તે મુક્તિના કારણ બને છે.) આશય એ કે ઐ રીતે મુક્તિમાર્ગમાં જવાને અનુકૂળ ઉચ્ચકુળાદિની પ્રાપ્તિ પુણ્યથી જન્ય છે, એ અપેક્ષાએ પુણ્ય પણ ઉપાદેય છે. પણ અન્તે તો ત્યાજ્ય છે. તેથી પ્રસંગે મળતા દેવાદિ સુખોમાં આસક્ત ન બનવું. રત્નયત્રીનું અતિગૌણફળ હોવાથી મુખ્યફળ તરીકેનું વિધાન ઈરાદાપૂર્વક નથી કર્યું પણ ગૌણફળ તરીકે તો કર્યું જ છે. ગૌણરૂપે દેવાદિ સુખોનું વિધાન કરવા માત્રથી તે માનવ-દેવ સંબંધી સાવદ્ય એવા ઐશ્વર્યની અનુજ્ઞા નથી આવી જતી. કારણ કે અનવદ્ય (દર્શન-જ્ઞાન-ચારિત્ર) કર્મની અનુજ્ઞા એ મોક્ષ માટે આપી છે. અને આ (શુભાશયપૂર્વક કરાતું) અનવદ્ય કર્મ ક્યારે પણ ભવ પરંપરાનું કારણ ન બને પણ પ્રધાનતયા મોક્ષનું જ કારણ બને છે.
१. भिज्ज त्ति लोभस्तेन यन्निदानकरणं चक्रवर्तीन्द्रादिऋद्धिप्रार्थनं तन्मोक्षमार्गस्य सम्यग्दर्शनादिरूपस्य परिमन्धुः, आर्त्तध्यानरुपत्वात्, भिध्याग्रहणाद् यत् पुनरलोभस्य भवनिर्वेद-मार्गानुसारितादिप्रार्थनं तन्न मोक्षमार्गस्य परिमन्थुरिति दर्शितमिति, ननु तीर्थकरत्वादिप्रार्थनं न राज्यादिप्रार्थनवद्दुष्टमतस्तद्विषयं निदानं मोक्षस्यापरिमन्थुरिति, नैवम्, यत आह- सव्वत्थेत्यादि, सर्व्वत्र