SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • द्विविधस्थापनानिरुपणम् • भाष्य- यः काष्ठ-पुस्त - चित्रकर्माक्षनिक्षेपादिषु स्थाप्यते जीव इति स स्थापनाजीवो देवताप्रतिकृतिवदिन्द्रो रुद्रः स्कन्दो विष्णुरिति । एव शब्दो जीव इत्युच्यते तद्वस्तूपाधिक इति, अर्थाभिधान-प्रत्ययास्तुल्यनामधेया इति न्यायात् ।। संप्रति स्थापनाजीवं कथयति - यः काष्ठपुस्त इत्यादिना । यः स्थाप्यते जीव इति सम्बन्धः, क्व स्थाप्यते ? काष्ठपुस्तादिष्वित्याह । काष्ठं = વાહ, પુસ્તં = દુહિતૃળાવિ સૂત્રીવવિવિરચિતં, चित्रं = चित्रकराद्यालिखितम्, कर्मशब्दः क्रियावचनः प्रत्येकमभिसम्बध्यते, काष्ठक्रियेत्यादि । अक्षनिक्षेप इति सामयिकी संज्ञा चन्दनकानां निक्षेपो रचना विन्यास इति । एते काष्ठ-पुस्त - चित्रकर्माक्षनिक्षेपा आदिर्येषां रच्यमानानां ते काष्ठ पुस्त-चित्रकर्माक्षनिक्षेपादयः, आदिशब्द उभाभ्यां सम्बन्धनीयः, काष्ठ-पुस्त - चित्रकर्मादयो ये सद्भावस्थापनारूपास्तथाऽक्षनिक्षेपादयोऽसद्भावस्थापनारूपा ळये, 'हु य उच्यते तेषु काष्ठादिषु बहुष्वाधारेषु य एको હેમગિરા = ભાષ્યાર્થ :- (૨) સ્થાપના જીવ → કાષ્ઠમાં પુતળી, ચિત્રકામ, અક્ષનિક્ષેપ (ચંદનક) વગેરેમાં જે જીવની સ્થાપના કરાય તે સ્થાપના જીવ. જેમકે ઇન્દ્ર-રૂદ્ર (શિવ) -સ્કન્દ-વિષ્ણુ વગેરે દેવતાની મૂર્તિ તેનો અર્થ :- અર્થ=ઘટાદિ અભિધેય પદાર્થ તથા અભિધાન ઘટાદિ વાચક શબ્દ અને પ્રત્યય ઘટાદિ વિષયક જ્ઞાન, આ ત્રણે ભિન્ન હોવા છતાં તુલ્ય નામવાળા હોય છે” એ ન્યાયે અહીં જે પદાર્થ ‘જીવ’ છે તેનું નામ પણ ‘જીવ’ છે અને તેની પ્રતીતિ પણ ‘જીવ’ રૂપે થાય છે. અર્થાત્ ત્રણે ભિન્ન હોવા છતાં તુલ્ય નામવાળા પ્રતીત થાય છે. હમણાં હવે સ્થાપના જીવને કહે છે. = ૨. સ્થાપના જીવ :- આકૃતિરૂપે જે જીવની સ્થાપના કરાય તે. પ્રશ્ન :- જીવની સ્થાપના ક્યાં કરાય છે ? જવાબ :- કાઇ, સુતર, વસ્ત્ર આદિથી બનેલ પુતળી આદિ, તથા ચિત્રકારાદિ વડે આલેખાયેલ ચિત્રમાં આ સ્થાપના કરાય છે. અહીં કર્મ શબ્દ એ ક્રિયાને સૂચવનાર છે. આ ‘ક્રિયા’ શબ્દનો અન્વય કાષ્ટ, પુસ્ત(=પુતળી આદિ) ચિત્રાદિ બધામાં કરવો. તે આ રીતે :- કાષ્ટમાં કરાતી ક્રિયા' પુસ્તમાં કરાતી ક્રિયા, ચિત્ર કરવા વડે થતી ક્રિયા. આ બધી જુદી જુદી રીતની સ્થાપના છે. અક્ષનિક્ષેપ એ શાસ્ત્રીય પરિભાષિક શબ્દ છે. ચંદનકોમાં જે પંચપરમેષ્ઠિ આદિની સ્થાપના તે અક્ષનિક્ષેપ કહેવાય. ભાષ્યમાં કાષ્ઠાદિને સૂચવતું યાજપુસ્તચિત્રર્માક્ષનિક્ષેપવિ પદ સામાસિક છે. એનો વિગ્રહ ટીકામાં આપેલ છે. અહિં માત્ર અર્થ કરીએ છીએ. “કાઇ, પુસ્ત, ચિત્રકર્મ, અક્ષનિક્ષેપ આદિ=પ્રથમ છે જેમાં [જે વિન્યાસ કરાતી વસ્તુઓમાં] તે કાષ્ટ પુસ્ત ચિત્ર અક્ષનિક્ષેપવાળી (વસ્તુઓ).” એમાં રહેલ આવિ પદનો સંબંધ કાષ્ઠાદિ રૂપ બે પ્રકારની સદ્ભુત સ્થાપના અને અક્ષનિક્ષેપરૂપ અસદ્ભુત સ્થાપના એ બન્ને સાથે કરવો, એટલે કાષ્ઠ, પુસ્ત, ચિત્રાદિમાં થતી ક્રિયા (આલેખાતી આકૃતિ) તે સદ્ભાવ સ્થાપના છે અને અક્ષનિક્ષેપાદિમાં કરાતી સ્થાપના તે અસદ્ભાવરૂપ સ્થાપના છુ. તેવુ સ્થા" T.AI = = ८९
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy