SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ • स्थापनायाः भिन्नाभिन्नताप्रकाशनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/५ रच्यते जीवाकारेण, एतदाह- जीव इति । स जीवाकारो रचितः सन् स्थापनाजीवोऽभिधीयते । एतदुक्तं भवति- शरीरानुगतस्यात्मनो य आकारो दृष्टः स तत्रापि हस्तादिको दृश्यते इतिकृत्वा स्थापनाजीवोऽभिधीयते ।। ननु चाक्षनिक्षेपे नास्त्यसावाकार इति, उच्यते- यद्यपि बहीरूपतया नास्त्यक्ष निक्षिप्यमाणेऽसावाकारः, तथापि बुद्ध्या स रचयिता तत्र विरचयति तमाकारम्, अत एव स्थापना नाम-द्रव्याभ्यां सुदूरं भिन्ना, यतो निक्षिप्यमाणं वस्तु न शब्दो भवति नापि तद्भाववियुत्तं विवक्ष्यते किन्त्वाकारमात्रं यत् तत्र तद् विवक्षितमिति । स्थापनाजीवं दृष्टान्तेन भावयति- देवताप्रतिकृतिवदित्यादिना । देव एव देवता तस्याः प्रतिकृतिः = बिम्ब, सा च न सैव सहस्राक्षवज्रपाणिश्वेतवासोधारिरूपा, नापि ततोऽत्यन्तं भिन्नस्वभावा, अत्यन्तभिन्नस्वभावाभ्युपगमे हि सा प्रतिकृतिरेव न स्यात् कुड्यवत्, - હેમગિરા - છે. કારણ કે કાષ્ઠાદિની પ્રતિમામાં અને ચિત્રાદિમાં તે તે આકૃતિના આબેહૂબ દર્શન થાય છે જ્યારે સ્થાપનાચાર્ય (અક્ષ-સ્થાપના)માં માત્ર કલ્પના (ઉપચાર) જ થાય છે. આ કાષ્ઠાદિમાં જ્યારે આ જીવનો આકાર રચાય ત્યારે રચાયેલો તે આકાર “સ્થાપના જીવ” આ પ્રમાણે કહેવાય આશય એ છે કે જેમ શરીરથી અનુગત જીવને જોઈને જેવી હાથ પગાદિની પ્રતીતિ થાય છે તેવી જ હાથ, પગાદિની પ્રતીતિ “સ્થાપનામાં થાય છે. માટે “સ્થાપના જીવ’ એ પ્રમાણે કહેવાય છે. # અભાવ સ્થાપનાની વિમર્શના શંકા :- અક્ષમાં જે નિક્ષેપ (સ્થાપના) થાય છે તેમાં આકૃતિ તો દેખાતી નથી ? સમાધાન :- યદ્યપિ બાહ્યરૂપે આકાર સ્પષ્ટ નથી પણ બુદ્ધિ વડે રચયિતા-પ્રતિષ્ઠાપક ત્યાં રચના કરે છે. (તેથી તે જ સ્થાપનાચાર્યને જોઈને “આ આચાર્ય છે, ભગવાન છે' એવી બુદ્ધિ થાય છે.) આથી જ સ્થાપના નિક્ષેપ એ નામ અને દ્રવ્યનિક્ષેપથી અતિભિન્ન છે. સ્થાપના કરાતી વસ્તુ શબ્દ રૂપે નથી બનતી, માટે નામથી ભિન્ન છે. તેમજ અસલી વસ્તુના ભાવથી વિયુક્ત દ્રવ્યની જેમ પણ અહીં સ્થાપનામાં વિવક્ષા નથી, આકાર માત્ર અહીં વિવક્ષિત છે. તેથી દ્રવ્યથી પણ ભિન્ન છે. સ્થાપના જીવને દૃષ્ટાંતથી જણાવે છે કે ઈન્દ્ર દેવતાની પ્રતિકૃતિ દેવતાનું બિમ્બ તે “સ્થાપના દેવ’. જો કે આ સ્થાપના દેવની પ્રતિમા હજાર આંખવાળા, તેમજ વજ હાથમાં છે જેને એવા શ્વેત વસ્ત્રધારી ભાવ દેવના સ્વરૂપવાળી નથી, છતાં તે દેવના સ્વરૂપથી અતિ ભિન્ન પણ નથી. જો તેને તેનાથી અત્યંત ભિન્ન માનીએ તો આ પ્રતિમા ઈન્દ્રદેવની છે તેવી બુદ્ધિ જ ન થાય. પણ કોરી ભીંત જણાવી જોઈએ. પણ તેવું થતું નથી, તેથી અવશ્ય સ્થાપના અને સ્થાપનાવાનું (જીવ)માં કથંચિત ભેદ અને ક્વચિત્ અભેદ માનવો. જે હજાર આંખ આદિ અવયવો તે મુખ્ય દેવતામાં રહેલા દેખાતા હતા તે જ અવયવો આ કાષ્ટમય દેવતામાં દેખાય છે; તેથી “તે જ આ દેવ છે” એવો અભેદ વ્યવહાર પણ લોકમાં ૨. પ્રતિવિવું હું માં.
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy