________________
२६० • युगपद्ज्ञानविमर्शः.
तत्त्वार्थाधिगमसूत्रम् १/३१ सूत्रम्- एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्थ्य।।१-३१।। ___ भा० अत्राह- एषां मतिज्ञानादीनां युगपदेकस्मिन् जीवे कति भवन्तीति ?। अत्रोच्यते- एषां मत्यादीनां ज्ञानानामादित एकादीनि भाज्यानि युगपदेकस्मिन् जीवे आ चतुर्यः । यतः अनन्ताः पर्याया:-परिणामाः यस्य तत् अनन्तपर्यायं, ज्ञेयं वाऽनन्तपर्यायमितिकृत्वा तदप्यनन्तपर्यायमभिहितं, ज्ञेयानुरोधेन । ।३० ।।
एवं सर्वेषां मत्यादीनां विषये प्रकाशितेऽत्रावकाशे ब्रूते अन्तेवासी- एषाम् अनन्तरख्यापितानां मतिज्ञानादीनां युगपद्=एकस्मिन् काले एकस्मिन् जीवे कति भवन्त्याधेयानि ? किमेकं द्वे त्रीणि चत्वारि पञ्चापि ? सर्वाणि तावन्न सङ्गच्छन्ते सर्वप्राणिनाम्, एवं सति समता स्यात्, सर्वेषां च सर्वज्ञता भवेत्, विरोधश्च स्यात् क्षायिकक्षायोपशमिकानां परस्परेण, तस्माद् यथैते दोषा न सन्ति तथा वाच्यम्, उच्यते अत्र- एकादीत्यादि । एकशब्दः प्राथम्ये वर्तते, एकः-प्रथम आदिरेषां तान्येकादीनि प्रथमादीनि भाज्यानि विकल्प्यानि स्युर्न वा, युगपद्=एकस्मिन् कालेऽवधीकृते एकस्मिन् प्राणिनि,
-હેમગિરા સુત્રાર્થ :- એક જીવને એકી સાથે એક, બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોઈ શકે.(૧૯૩૧) ભાષાર્થ - પ્રશ્ન :- આ મતિજ્ઞાનાદિ જ્ઞાનો એકી સાથે જીવમાં કેટલાં જોવા મળે? જવાબ :- આ મતિ આદિ જ્ઞાનો એક જીવમાં એકી સાથે એકથી માંડીને ચાર સુધી હોઈ શકે.
એક જીવને એક સાથે ૧ થી ૪ જ્ઞાન હોય છે આમ પાંચેય જ્ઞાનના વિષય વ્યાપારનું વિવરણ સાંભળ્યા બાદ શિષ્ય આ અવસરે પ્રશ્ન કરે છે કે આ હમણાં કહેલા મતિ આદિ જ્ઞાન એક જ સમયમાં એક સાથે એક જીવમાં કેટલા હોઈ શકે ? શું એક, બે, ત્રણ, ચાર કે પાંચે પણ હોઈ શકે ? પાંચે જ્ઞાન બધા પ્રાણીને હોય તેવું તો ન બને, જો એવું બની જાય તો બધા પ્રાણીઓ સરખા અને સર્વજ્ઞ દેખાવા જોઈએ. વળી ક્ષાયિક-ક્ષાયોપથમિક ભાવોનો પરસ્પર વિરોધ પણ થાય. કારણ કે કેવળજ્ઞાન ક્ષાયિક છે.
જ્યારે મતિઆદિ ક્ષયોપથમિક છે. તેથી આ બન્ને એક સાથે કઈ રીતે હોય ? વિરોધ આવે. જે રીતે આ બધા દોષો ન આવે એ રીતે આપ જવાબ કહો.
સમાધાન આપતા શાસ્ત્રકારશ્રી કહે છે :
સૂત્ર (ભાષ્ય)માં રહેલ “ શબ્દ “પ્રથમ' (મતિજ્ઞાન) અર્થનો સૂચક છે. પ્રથમ (મતિ) વગેરે જ્ઞાન છે જેમાં તે “વીનિ' આ પ્રથમાદિ (ચાર) જ્ઞાનોનું જીવોમાં એક સાથે હોવું વૈકલ્પિક=ભજના છે. અર્થાત્ પ્રથમ એવા મતિજ્ઞાનથી માંડી ચોથા મન:પર્યાયજ્ઞાન સુધીના જ્ઞાનો એક સાથે (એક કાળે) એક પ્રાણીમાં હોય અથવા ન પણ હોય.
# સૂત્રનો ‘મા’ અભિવિધિના અર્થમાં છે # ‘શાવતુર્મમાં રહેલ ‘ા' અભિવિધિ'ના અર્થમાં છે. મર્યાદા અર્થમાં નથી. (દા.ત.