________________
પ૬ • ભૂમિકા છે
તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧ થી ૧૦ અધ્યાયના પ્રકાશનમાં ક્ષતિઓનું પરિમાર્જન કરવા યથાશક્ય અવશ્ય પ્રયત્ન કરી શકાય. પ્રથમ અધ્યાય પ્રકાશિત કરવાનો મારો મુખ્ય હેતુ પણ આ જ છે.
गच्छतः स्खलनं क्वापि भवत्येव प्रमादतः। हसन्ति दुर्जनास्तत्र समादधति सज्जनाः ।।
પ્રાન્ત આ તત્ત્વાર્થસૂત્રના આ પુણ્ય કાર્યની ફળશ્રુતિરુપે સકલશ્રીસંઘમાં એકતાનું સ્થાપન અને પરંપરાએ તત્ત્વાર્થનું = પરમાર્થનું = મોક્ષનું સંપાદન થાઓ એ જ જિનેશ્વરદેવને પ્રાર્થના...
વિશ્વકલ્યાણકર જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયુ હોય, છપાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
ભાદરવા સુદ ૧૧ વિ.સં.૨૦૧૧ નવરંગપુરા, અમદાવાદ
લિ. આચાર્યદેવશ્રીમદ્વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્યાણ
ઉદયપ્રભવિજય , -
૨૫. ભૂમિકામાં ઉપયુક્ત સાહિત્ય ૧. શ્રી કલ્પસૂત્ર સ્થવિરાવલી ૧૦. તત્ત્વાર્થ પરિચય - પં. શ્રી સુખલાલજી ૨. શ્રી નંદિસૂત્ર સ્થવિરાવલી ૧૧. તત્ત્વાર્થસૂત્ર શ્રી સિદ્ધસેનીય ટીકાની સંસ્કૃત-અંગ્રેજી પ્રસ્તાવના ૩. શ્રી હિમવદ થેરાવલી
- પં. શ્રી હીરાલાલજી કાપડીયા ૪. શ્રી વિવિધતીર્થકલ્પ
૧૨. જૈન સંસ્કૃત સાહિતનો ઈતિહાસ ૫. તિત્વોગાલીય પન્ના
૧૩. નિગ્રંથ ઐતિહાસિક લેખ સમુચ્ચય-પં.શ્રી મધુસૂદનજી ઢાંકી ઉ. પટ્ટાવલી સમુચ્ચય
૧૪. તત્ત્વાર્થ ઔર ઉસકી પરંપરા - પ્રો શ્રી સાગરમલજી જૈન ૭. મથુરાના અભિલેખ સંગ્રહ
૧૫. પ્રબન્ધ પારિજાત - પં શ્રી કલ્યાણવિજયજીગણિ ૮. તત્ત્વાર્થકર્તૃત્વમતનિર્ણય
૧૬. પટ્ટવલી પરાગ - પં શ્રી કલ્યાણવિજયજીગણિ - શ્રી સાગરાનંદસૂરિજી મ. ૧૭. નિબંધનિચય - પં શ્રી કલ્યાણવિજયજીગણિ ૯. જૈન પરમ્પરાનો ઇતિહાસ- ૧૮. ભૂમિકામાં દર્શિત સાક્ષી ગ્રંથો.
શ્રી દર્શનવિજયજી(ત્રિપુટી) મ.