SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ • मतिज्ञानस्य निमित्तापेक्षत्वसाधनम्। तत्त्वार्थाधिगमसूत्रम् १/११ न च निमित्तापेक्षिता अनैकान्तिकी, कथं तविधिज्ञानादित्रयं निमित्तमपेक्षत्ते? यतोऽवधिर्रान्तरनिमित्तं क्षयोपशमालम्ब्य बहिरङ्गं च विषयमुत्पद्यते, तथा मनःपर्यायज्ञानमपि, केवलज्ञानमपि कर्मणां ज्ञानावृतां समस्तक्षयमाश्रित्य विषयं चोत्पद्यत इति?। उच्यते- इतरः सविशेषणोऽयं हेतुरित्याह- अपाय-सद्रव्येत्यादि । अनेन च प्रतिज्ञार्थं विशिष्यापाय-सद्रव्येत्यादिना ततो हेतुं सविशेषणं करिष्यति तदिन्द्रियानीत्यादिना | यन्मतिज्ञानं धर्मितयोपात्तं तत् कीदृशं परोक्षं प्रमाणं साध्यते? । __उच्यते- अपायसद्व्यतया मतिज्ञानं धर्मित्वेनोपन्यस्तम्, अपायो निश्चय ईहानन्तरवर्ती । सद्रव्यमिति, शोभनानि द्रव्याणि सम्यक्त्वदलिकानि, अपायश्च सद्रव्याणि च तेषां भावः स्वरूपादप्रच्युतिः, तया इत्थम्भूतया मतिज्ञानं धर्मि। एतदुक्तं भवति- मतिज्ञानस्यावग्रहादिभेदस्य मध्ये – હેમગિરા કહેવાય છે. તેમ મતિ અને શ્રુતમાં ઈન્દ્રિય અને મનનું નિમિત્ત લેવું પડે છે, તેથી પરોક્ષ છે. પ્રશ્નકાર :- તમે દર્શાવેલ નિમિત્ત - અપેક્ષત્વ હેતુ અનેકાંતિક દોષવાળો છે. કારણ કે જો એવું ન હોય તો અવધિ આદિ ત્રણ જ્ઞાનો પણ શા માટે નિમિત્તની અપેક્ષા રાખે છે? કારણ કે ક્ષયોપશમ રૂપ આન્તરિક નિમિત્તને આશ્રયીને તથા બાહ્યવિષયનું આલંબન=નિમિત્ત લઈને જ અવધિ જ્ઞાન તથા મનઃ પર્યાય જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને કેવળજ્ઞાન પણ સમસ્ત જ્ઞાનાદિ ચાર ઘાતિ કર્મના ક્ષય તથા વિષયને આશ્રયી ઉત્પન્ન થાય છે. અર્થાત પાંચ જ્ઞાનોમાં નિમિત્તાપેક્ષત્વે હેતુ છે. જવાબમાં વાચક પ્રવરશ્રી કહે છે કે અમે કહેલું નિમિત્તાપેક્ષત્વ હેતુ સાથ સદ્દવ્યતા વિશેષણવાળું છે. તેથી દોષ નથી. સારાંશ એ છે કે જેમાં પરોક્ષ પ્રમાણ સિદ્ધ કરવા અંગેની પ્રતિજ્ઞા કરાઈ છે એવા મતિ અને શ્રુતમાંથી મતિજ્ઞાનને અપાયદ્રવ્ય ઇત્યાદિથી વિશેષિત કરવું અને ત્યારબાદ આ મતિમાં પરોક્ષતાને સિદ્ધ કરનાર ‘નિમિત્તાવે–' હેતુને તરજિયનિન્દ્રિય ઈત્યાદિથી વિશેષિત કરવું. શંકા :- પ્રસ્તુતમાં મતિજ્ઞાન જે ધર્મી તરીકે નિર્દિષ્ટ છે તે કેવા પ્રકારનું છે ? અથવા મતિજ્ઞાનમાં જે પરોક્ષ પ્રમાણતા સાધવી છે તે કઈ રીતે સધાય છે ?” 8 મતિજ્ઞાનની પરોક્ષતાનો હેતુ જ સમાધાન - અપાયસદ્રવ્ય પૂર્વકનું મતિજ્ઞાન એ ધર્મી તરીકે અહીં જણાવેલું છે. આમાં અપાય એટલે ઈહા પછી થનાર નિશ્ચય. અને સદ્રવ્ય એટલે શોભન દ્રવ્ય = સમ્યક્ત્વના દળિયાઓ. અપાય રૂપ સદ્ભવ્યો તે “અપાયસદ્રવ્ય” આ પદમાં તપુરુષ સમાસ જાણવો. આ અપાય સદ્ધવ્યનો ભાવ અર્થાત્ અપાયયુક્ત શોભનદલિકોનું પોતાના સ્વભાવથી ન પડવું તે ‘અપાયસદ્રવ્યતા' કહેવાય અને આવા પ્રકારની સદ્દવ્યતાવાળું મતિજ્ઞાન અહીં ધર્મી તરીકે ઈષ્ટ છે. કપાસિંદ્રવ્યતામાં તૃતીયા વિભક્તિ ઈત્યંભૂત લક્ષણવાળી છે. અર્થાત્ આવી વિશિષ્ટ અપાય સદ્ધવ્યની અવસ્થાવાળું આ મતિજ્ઞાન છે (દા.ત., નમઃ તાપ જટાઓની વિશેષ અવસ્થાવાળો ૨. “રાન્તરે નિમિ" AB. ૨, પ્રતિજ્ઞાના રAB. રૂ. પ્રમાળ વ સ મુ. )
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy