SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •મતિજ્ઞાનું સવિત્વનું પ્રમાણં ૬૦ १६९ योऽपायोंऽशस्तन्मतिज्ञानं परोक्षं प्रमाणमिति । अवग्रहेहयोरनिश्चितत्वान्न समस्ति प्रमाणम् । स चापायः सद्द्रव्यानुग़तो यदि न भवति तन्मिथ्यादृष्टेरिवाशुद्धदलिककलुषितः अतो योऽपायः सद्द्रव्यानुवर्ती स प्रमाणं मतिभेदः। यदा तर्हि दर्शनसप्तकं क्षीणं भवति तदा सद्द्रव्याभावे कथं प्रमाणता श्रेणिकाद्यपायांशस्य? उच्यते - सद्द्रव्यतयेत्यनेनार्थत इदं कथ्यते - सम्यग्दृष्टेर्योऽपायांश इति । भवति चासौ सम्यग्दृष्टेरपायः। अथवा एकशेषोऽत्र द्रष्टव्यः, अपायश्चापायश्चापायौ सद्द्रव्यं च सद्द्रव्यं च सद्द्रव्ये अपायौ च सद्रव्ये चापाय- सद्द्रव्याणि तेषां भावस्तयेति । इदमुक्तं भवति- अपाय - सद्द्रव्यानुगतो यः अक्षीणदर्शनसप्तकस्य स परिगृहीतः, एकेन अपायसद्द्रव्यशब्देन, तथा द्वितीयेनापायो यः सद्द्रव्यं शोभनं द्रव्यं, कश्चापायः सद्द्द्रव्यम्? यः क्षीणदर्शनसप्तकस्य भवति । एतेनैतदुक्तं भवति - सम्यग्दर्शनिनः क्षीणाक्षीणदर्शनसप्तकस्य योऽपायो मतिज्ञानं तत् परोक्षं प्रमाणम् । सविकल्पमिति निमित्तापेक्षत्वाद् धूमादग्निज्ञानवदिति, एवं હેમગિરા આ તાપસ) આશય એ છે કે મતિજ્ઞાનના અવગ્રહ આદિ ભેદોમાં વર્તતો જે અપાય અંશ છે તે અપાય રૂપ મતિજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે. અવગ્રહ, ઈહા એ અનિશ્ચિત રૂપ હોવાથી પ્રમાણ નથી. હવે આ અપાય જો સદ્રવ્યથી અનુગત (યુક્ત) ન હોય તો મિથ્યાર્દષ્ટિની જેમ અશુદ્ધ દલિકથી કલુષિત થયેલ જ ગણાય (મિથ્યાદૃષ્ટિને ય અપાય તો હોય જ પણ મિથ્યાત્વયુક્ત હોવાથી અપાયસદ્રવ્ય ન ગણાય) આથી જે અપાય સદ્રવ્યાનુગત છે તે જ અપાય-મતિભેદ પ્રમાણ છે. * શ્રેણિકાદિમાં અપાય સદ્રવ્યની વિચારણા પ્રશ્ન :- જો સદ્રવ્ય રહિત અપાય મિથ્યા છે તો જ્યારે શ્રેણિકાદિનું દર્શન સમક ક્ષીણ થાય ત્યારે સદ્રવ્યના અભાવે થતો જે અપાય અંશ તે પ્રમાણ કેમ બને ? જવાબ :- ‘સત્ત્વવ્યતવા’ પદનો અર્થ આ મુજબ સમજવાથી સમાધાન થશે – સમ્યગ્દષ્ટિનો જે અપાય- અંશ તે જ ‘સદ્દવ્યતા’ અને આ અપાય શ્રેણિકાદિ (=ક્ષીણસપ્તક સમ્યગ્દષ્ટિ)ને સદદ્રવ્ય તરિકે હોય છે અર્થાત્ ક્ષીણ દર્શન સમકની અવસ્થામાં અપાયરૂપ જે મતિ જ્ઞાનનો ત્રીજો ભેદ છે તેમાં પરિણત શુભ આત્મા જ સદ્રવ્ય તરીકે સમજવો. અથવા બીજી રીતે અર્થ ક૨વા માટે પ્રસ્તુતમાં એકશેષ સમાસ કરવો. એકશેષ સમાસનો વિગ્રહ ટીકામાં સ્પષ્ટ જણાવેલ છે. તે ઉપર ટીકામાંથી જાણી લેવો. આ સમાસમાં રહેલ એક ‘અપાય-સદ્રવ્ય’ શબ્દથી અપાયસદ્રવ્ય અનુગત જે અક્ષીણ દર્શન સપ્તક અર્થાત્ શુદ્ધ દલિકવાળા અપાય યુક્ત સમકિતી છે, તે લેવા અને બીજા ‘અપાયસદ્રવ્ય' શબ્દથી અપાય રૂપ એવું જે શોભનદ્રવ્ય(આત્મા) છે, તે લેવું. અને અપાય રૂપ સદ્ દ્રવ્ય ક્ષીણ દર્શન સપ્તકને હોય છે. સારાંશ એ છે કે ક્ષીણ દર્શન સપ્તક અથવા અક્ષીણ દર્શન સપ્તક એવા સમ્યગ્દર્શનીનું જે અપાયરૂપ આ મતિજ્ઞાન નિમિત્તાપેક્ષી હોવાથી મતિજ્ઞાન તે પરોક્ષ પ્રમાણ સમજવું. અર્થાત્ સવિકલ્પક સમજવું. ૪. ર. દિ.o|
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy