SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • प्रशमादयो निश्चयसम्यक्त्वस्यैव लिङ्गम् • दनेन उज्झितव्य - एवायमतिप्रयत्नेनेत्येवंविधनिर्वेदाभिलक्ष्यं सम्यग्दर्शनमिति। अनुकम्पा="घृणा=कारुण्यं सत्त्वानामुपरि, यथा सर्व एव सत्त्वाः सुखार्थिनो दुःखप्रहाणार्थिनश्च, नैतेषामल्पाऽपि पीडा मया कार्येति निश्चित्य चेतसाऽऽर्द्रेण प्रवर्त्तते स्वहितमभिवाञ्छन्नित्यनेनापि चिते रुचिस्तत्त्वप्रवणा । ५३ आस्तिक्यमिति अस्त्यात्मादिपदार्थकदम्बकमित्येषा मतिर्यस्य स आस्तिकः तस्य भावः तथापरिणामवृत्तिता आस्तिक्यम्, सन्ति खलु जैनेन्द्रप्रवचनोपदिष्टा जीवपरलोकादयः सर्वेऽर्था 'अतीन्द्रिया इति, एवंरूपेणाप्यास्तिक्येन ज्ञायते सम्यग्दर्शनयुक्तोऽयमिति । अत एवैषां प्रशम-संवेग-निर्वेदानुकम्पास्तिक्यानां अभिव्यक्तिः = उद्भवो = जन्म सैव लक्षणं-चिह्नमस्योत्पन्नस्येति । मौनीन्द्रप्रवचनानुसाराच्च यदा प्रशमादय आश्रीयन्ते तदा यदपरे नोदयन्ति मिथ्यादृष्टेरप्येवं सम्यग्दर्शनं चिन्ह्येतेति तद् द्वैरापास्तं भवति। नहि ं तेषामर्हदुपदेशानुसारात् प्रशमादयो जायन्ते, तद्विपरीतमिथ्याज्ञानसमन्वयात् હેમગિરા થાય તે નિર્વેદ છે. તે આ રીતે કે આ સ્પર્શાદિ વિષયોના કામ-ભોગના અધ્યવસાયો = વાસના દુરન્ત (દુઃખે કરી અંત લાવી શકાય તેવા) છે. ‘આ લોકમાં અનેક ઉપદ્રવ રૂપ ફળવાળા છે તથા પરલોકમાં પણ અતિ ટુ એવા નરક, તિર્યંચ, મનુષ્યના જન્મરૂપ ફળને આપનાર છે. તેથી અત્યંત દુખદાયી આ ભોગ વડે સર્યું. ઘણા યત્નપૂર્વક પણ આ ત્યજવા યોગ્ય જ છે’' આવો જે નિર્વેદનો પરિણામ તે જીવમાં સમ્યગ્દર્શનને સૂચવનાર છે. અનુકંપા :- ‘ધૃણા’=જીવો ઉપરની કરૂણા. જેમકે- જગતમાં રહેલ સર્વ જીવો સુખના અર્થી છે. કોઈ દુઃખના અર્થી નથી, પણ દુઃખનો નાશ કરવાના ઈચ્છુક છે તેથી જ ‘મારે કોઈને અલ્પ પણ પીડા ન કરવી” આવો નિશ્ચય કરી સંવેદનશીલ હૃદયથી પોતાના હિતને ઇચ્છતો પ્રવર્તે છે.. આ ‘અનુકંપા’ ગુણથી તાત્ત્વિકરુચિરૂપ સમ્યગ્દર્શન જીવમાં છે તે જણાઈ આવે છે. આસ્તિકય :- ‘‘આત્મા આદિ તત્ત્વોનો સમૂહ સત્ છે.” તેવી મતિ છે જેની તે આસ્તિક અને જીવમાં રહેલો આસ્તિકતાનો જે પરિણામ તે ‘આસ્તિક્ય’. જિનેશ્વરના પ્રવચનમાં કહેવાયેલા જીવ, પરલોકાદિ સર્વે અતીન્દ્રિય અર્થો તે વાસ્તવિક સ્વરૂપ જ છે.” આવા આસ્તિકતાના પરિણામથી જીવ સમ્યગ્દર્શન યુક્ત છે તે જણાઈ આવે છે. * ....તો જ પ્રશમાદિ સમ્યગ્દર્શનના લક્ષણ બની શકે આ પ્રમાણે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યની અભિવ્યક્તિ ઉદ્ભવ, જન્મ એ સમ્યગ્દર્શન ઉત્પન્ન થયાની નિશાની છે. જો કોઈ એમ કહેતું હોય કે આ પ્રશમાદિ લક્ષણો મિથ્યાત્વીમાં જ્યારે જોવા મળે, ત્યારે તેઓ (મિથ્યાત્વી)માં પણ સમકિત રહેલુ છે એવું કહેવાની આપત્તિ આવશે અર્થાત્ સમક્તિના લક્ષણ મિથ્યાત્વમાં અતિવ્યાપ્ત થશે. આના જવાબમાં ટીકાકાર છુ. "તિયને । ર્. તેવે રા... રૂ. સર્વેષામતી" પા./ ૪. ટુરાવપા" પા..પ્રિયતે-શિષ્યતે હૈંયમનયા કૃતિ ઘળા (ઇ.સેò) T. ર. ટિા =
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy