________________
• मतिश्रुतयोर्विषयभेदप्रदर्शनम् •
तत्त्वार्थाधिगमसूत्रम् १/२०
મા॰ ત્રત્રા૪-મતિ-શ્રુતયોસ્તુવિષયત્ન, વક્ષ્યતિ દ્રવ્વસર્વપર્યાયેષુ (૧-૨૭) કૃતિ .તમારેकत्वमेवास्त्विति। अत्रोच्यते - उक्तमेतत् साम्प्रतकालविषयं मतिज्ञानं, श्रुतज्ञानं तु त्रिकालविषयं, विशुद्धरं चेति ।
२२८
ब्रवीति-मति-श्रुतयोरुक्तस्वरूपयोस्तुल्यविषयत्वमभिन्नग्राह्यता सा च वक्ष्यते इहैवोत्तरत्र, तस्य वक्ष्यमाणस्य सूत्रस्यैकदेशमुपन्यस्यति - द्रव्येष्वसर्वपर्यायेषु इति । ।
सर्वेषु धर्मादिद्रव्येष्वसर्वपर्यायेषु मति श्रुतयोः प्रवृत्तिर्निबन्ध इति तस्माद् = विपयादेकरूपात् एकत्वमे मति श्रुतयोर्भवतु न भेद इति । अत्रोच्यते - उक्तमेतदिति भेदप्रयोजनं पुरस्तात्, तदेवोद्घट्टयति“साम्प्रतेत्यादिना वर्तमानकालविषयं=वर्तमानमर्थमालम्बते मतिज्ञानम्, श्रुतज्ञानं पुनस्त्रिकालविषयं = त्रैकालिकमर्थमालम्वते, विशुद्धतरं च, व्यवहित-विप्रकृष्टानेकसूक्ष्माद्यर्थग्राहित्वाद् विशुद्धतरमित्युच्यते, → હેમગિરા -
ભાષ્યાર્થ :- પ્રશ્ન :- મતિ-શ્રુતની તુલ્ય વિષયતા દ્રવ્યમાં અને અસર્વ પર્યાયમાં છે” એ વાત અ.૧.સૂ.૨૭ માં કહેવાશે, તેથી વિષયોની અપેક્ષાએ મતિ-શ્રુત એક જ હોવા જોઈએ ?
જવાબ :- વર્તમાન કાળના વિષયવાળું મતિજ્ઞાન છે. અને શ્રુતજ્ઞાન એ ત્રિકાળ વિષયક તેમજ વધુ વિશુદ્ધ છે તેમ પૂર્વે કહેવાઇ ગયું છે.
=
મતિ તેમજ ત્રિકાળ વિષયગ્રાહી શ્રુતજ્ઞાન છે. એવો ભેદ, વિશેષ પણ ગ્રંથકારે દર્શાવી દીધો છે છતાં બન્નેમાં વિષયકૃત સામ્યતા તો રહી જ છે” એ વિચાર પ્રશ્નકારનો છે. તેથી આટલા જવાબોથી પણ અસંતુષ્ટ એવો તે પ્રશ્નકાર ‘બન્ને જ્ઞાનોમાં વિષયકૃત સામ્ય તો રહેલું જ છે' એવું માનતો અત્યારે પ્રશ્ન કરે છે પ્રશ્ન ઉક્ત સ્વરૂપવાળા મતિ-શ્રુતમાં તુલ્ય વિષયતા છે આ બાબત જો કે હજુ સુધી કહેવાઈ નથી. પણ આજ અધ્યયનના ૨૩મા સૂત્રમાં આ વાત સ્પષ્ટ કરાશે. તે વાતનો એક દેશનો ઉપન્યાસ કરાય છે. તે આ પ્રમાણે કે :- મતિ અને શ્રુત બન્નેની ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોમાં તથા અસર્વ (થોડા) પર્યાયોમાં પ્રવૃત્તિ વિષયવ્યાપાર છે. આ રીતે બન્નેના વિષયમાં સમાનતા હોવાથી મતિ-શ્રુતમાં એકત્વ જ રહો ! ભેદ નહીં, આનો જવાબ આપતાં ભાષ્યકારશ્રી નીચે મુજબ કહે છે.
=
# મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચેની ભેદરેખા
જવાબ :- મતિશ્રુતમાં ભેદનું પ્રયોજન પૂર્વે જે કહેવાયું તેને જ સ્પષ્ટ કરતાં અહીં કહેવાય છે કેમતિજ્ઞાન એ વર્તમાનકાલવિષયક છે અર્થાત્ વર્તમાન અર્થનું આલમ્બન લે છે. જ્યારે શ્રુતજ્ઞાન તો ત્રણે કાળ સમ્બન્ધિ વસ્તુને જાણે છે તેમજ વ્યવહિત (આંતરાવાળા) દૂર રહેલાં પદાર્થો અને અનેક સૂક્ષ્માદિ અર્થોનો ગ્રાહક હોવાથી આ શ્રુતજ્ઞાન મતિજ્ઞાન કરતાં વધુ વિશુદ્ધ છે તેમ કહેવાય છે. વળી બીજો ભેદ આ પણ છે કે- મતિજ્ઞાન એ સ્પર્શાદિ ઈન્દ્રિય અને મન તથા ઓઘજ્ઞાનરૂપ અનિન્દ્રિયને ૨. ૨) મુ. (ો)| ૨. "મમિનગ્રાહ, નામાવાવક્ષ્યતે મુ.(TA)| -. વિહ્નિતાને મુ. તો ૧. સૃષ્ટ: (વં,માં) ।