________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
•समभिरूढलक्षणम्. ___ भाष्य- सत्स्वर्थेष्वसङ्क्रमः समभिरूढः ।। प्रसिद्धपूर्वात् प्रसिद्धो=निर्जातः पूर्वमिति= संज्ञासंज्ञिसम्बन्धकाले प्रसिद्धोऽसौ घटादिशब्दोऽभिधानतया तेषां नामादीनामस्य घटादेरर्थस्यायं वाचक इत्येवं प्रसिद्धपूर्वाद् वाच्यवाचकलक्षणसम्बन्धसंकेतनाद् भयोग्यतालक्षणसम्बन्धावगतेर्वा, शब्दादिति=अभिधानात् नाम्न इतियावत् अर्थे अभिधेये यः प्रत्ययो= विज्ञानं स साम्प्रतो नयः। एतदुक्तं भवति- नामादिपु प्रतिविशिष्टवर्तमानपर्यायापन्नेप्वेव प्रसिद्धो वाचकतयां यः शब्दस्तस्माच्छब्दात् भावाभिधायिनः तद्वाच्येऽर्थे भावरूपे प्रवृत्तोऽध्यवसायः साम्प्रताख्यामासादयति । यतो भावएव शब्दाभिधेयो भवति, तेनाशेषाभिलपितकार्यकरणादिति ।।
अधुना समभिरूढलक्षणं दर्शयन्नाह- सत्स्वर्थेषु इत्यादि । सत्सु विद्यमानेपु वर्तमानपर्यायापन्नेष्वित्यर्थः, अर्थेषु घटादिपु असङ्क्रम इत्यन्यत्रागमनं शब्दस्य यत् सोऽसङ्क्रमः। यथा घट इत्यस्य शब्दस्य
- હેમગિરા ભાષ્યાર્થ :- વિદ્યમાન (ઘટાદિ) યુક્ત અર્થને વિશે બીજા (કુટાદિ) અર્થોનો અસંક્રમ તે સમભિરૂઢ નય છે.
વાચ્ચ-વાચક લક્ષણ સંબંધ :- અમુક (વાચ્ય) વસ્તુને આ (વાચક) શબ્દથી ઓળખવી એવો સંબંધ જેમાં નક્કી થયેલ છે તેને વાચ્ય-વાચકસંબંધ કહેવાય.
યોગ્યતા લક્ષણ સંબંધ:- ઘટશબ્દ (વાચકોમાં જ એવી યોગ્યતા છે કે જે ઘટપદાર્થ (વા)ને ઓળખાવી શકે. આ (વાચ્ય-વાચકનો) યોગ્યતા લક્ષણ સંબંધ છે. | ભાવાર્થ એ છે કે - નામાદિ પ્રતિવિશિષ્ટ (વિભિન્ન) વર્તમાન પર્યાયયુક્ત ઘટ વિષે જે શબ્દ (ઘટ) વાચક તરીકે પ્રસિદ્ધ છે તે ભાવાભિધાયી વાચક (ઘટ) શબ્દથી ભાવપર્યાય રૂ૫ વાચ્યાર્થ (ઘટને) વિશે પ્રવર્તનારો જે અધ્યવસાય તે સાંપ્રત કહેવાય છે. આ નયનું કહેવું છે કે- ભાવરુપ પદાર્થ જ સર્વ કાર્યોમાં સક્ષમ હોવાથી “સ” રુપ છે. નામ, સ્થાપના કે દ્રવ્ય અભિલષિત કાર્યોને સિદ્ધ કરી શકતા નથી, માટે અસત્ છે. તેથી શબ્દથી અભિધેય ભાવપદાર્થ જ હોય છે. તે ભાવપદાર્થથી જ સર્વ ઈચ્છિત કાર્ય સંપન્ન થાય છે. હમણાં સમભિરૂઢનું લક્ષણ દર્શાવે છે.
૪ સમભિરૂટ નયના સ્વરૂપને સમજીએ ૪ વિદ્યમાન વર્તમાનકાલીન ઘટાદિ અર્થ વિશે પ્રયોગ કરાતો શબ્દ પોતાના અર્થ સિવાય બીજે સંક્રમ ન પામે. જેમ કે “પટ' શબ્દ એ વિદ્યમાન ચેષ્ટાત્મક ઘટ વસ્તુને છોડી કૂટ, કુંભાદિ અર્થોના અભિધાનનું સામર્થ્ય નથી ધરાવતો. કારણ કે કૂટ-કુંભાદિ ઘટ શબ્દથી અભિધેય નથી. ભિન્ન વ્યુત્પત્તિવાળા કૂટ-કુંભાદિ ઘટ નામથી જો અભિધેય (વાચ્ય) બને તો ભિન્ન વ્યુત્પત્તિવાળા પટાદિ સર્વે પદાર્થ પણ ઘટ શબ્દના અભિધેય બની શકે ! અને તેમ થતાં તો સર્વ પદાર્થો એક શબ્દથી
૨. સંજ્ઞાસંવંધ" :.(મ.)! F. અચ વસ્ય (ઘટપદ્રચ) સ્મિન પાર્ગે () ft: = યોગ્યતા.