SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સર્ણનસ્ય સાવ્યિા છે १३१ अपरा भवस्थस्यपायसāव्यपरिक्षये केवलिनः, अपरा सिद्धस्येति । तत्र याऽपायसद्रव्यवर्तिनी श्रेणिकादीनां सद्रव्यापगमे च भवति अपायसहचारिणी सा सादिसपर्यवसाना, यस्मिन् काले श्रेणिकादिभिर्दर्शनमोहसप्तकं क्षपयित्वा रुचिराप्ता स आदिस्तस्याः, यदा त्वपाय: आभिनिबोधिकमपगतं भविष्यति केवलज्ञाने उत्पन्ने सोऽन्तोऽस्याः सम्यग्दृष्टेः, एतदाह- सादि: सपर्यवसानेति । ___ या तु भवस्थकेवलिनो द्विविधस्य सयोगाऽयोगभेदस्य सिद्धस्य वा दर्शनमोहनीयसप्तकक्षयादपायसद्व्यक्षयाच्चोदपादि सा सादिरपर्यवसानेति । यस्मिन् काले दर्शनमोहनीयं क्षपयित्वा प्राप्ताः स आदिः तस्याः। एवमेव तत्त्वमित्येवंविधा या रुचिः सा न कदाचित् तस्यापैष्यतीति । एवं यथाक्रममुपन्यस्य स्वयं व्याख्यानयति- सादिसपर्यवसानेति यदुक्तं तस्येदं व्याख्यानम्- सादिसपर्यवसानमेव सम्यग्दर्शनम्। यच्चापायसद्व्व्यवर्ति तच्च सम्यग्दर्शनमितीह भणति। यच्च सद्रव्यविगमे अपायसम्भवे श्रेणिकादीनां तच्च भणति । कथं च सादीति ? सहादिना वर्तत इति सादि, यस्मिन् काले – હેમગિરા - દલિક )નો ક્ષય થતાં જે અપાય સહચારીણી દષ્ટિ થાય તે સાદિ સપર્યવસાન દષ્ટિ કહેવાય તે આ રીતે કે જયારે શ્રેણિકાદિ વડે દર્શનમોહ સપ્તકનો ક્ષય કરી રુચિ-શ્રદ્ધા પ્રાપ્ત કરાઈ ત્યારે તેમને અપાય સહચારિણી દૃષ્ટિની આદિ થઈ. અપાય એટલે “આભિનિબોધિક બોધ'; અને જયારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે (થશે)ત્યારે આ અપાય નાશ પામશે અને આ અપાયસહચારિણી દષ્ટિનો અન્ન (પર્યવસાન) થશે. આને “સાદિ સપર્યવસાન દષ્ટિ કહેવાય. * સાદિ-અપર્યવસાન સમ્યગ્દષ્ટિને ઓળખીએ # ભવસ્થ એવા સયોગી કેવળી અને અયોગી કેવળી અથવા સિદ્ધ ભગવન્તોને દર્શન મોહનીયસતકનો તેમજ અપાય સદ્ધવ્યનો ક્ષય થવાથી જે દૃષ્ટિ પ્રાપ્ત થઈ તે સાદિ અપર્યવસાન કહેવાય. જે કાળે સયોગી કેવળી આદિ આત્માઓએ દર્શન સપ્તકનો ક્ષય કર્યો હતો ત્યારે આ દૃષ્ટિની સાદિ થઈ. તથા આ “આ પ્રમાણે જ તત્ત્વ છે” અર્થાત્ ભગવાને જે કહ્યું છે તે જ તત્ત્વ છે. એવા પ્રકારની જે રુચિ (દષ્ટિ) છે તે હવે ક્યારેય તેમની જવાની નથી તે એપક્ષાએ અપર્યવસાન થઈ. - આ સાદિ અપર્યવસાન દષ્ટિ કહેવાય. આમ યથાક્રમે બન્ને (સાદિ સપર્યવસાન, સાદિ અપર્યવસાન) દૃષ્ટિનો ઉપવાસ કરી ભાષ્યકાર સ્વયં આ બે દૃષ્ટિમાં સમ્યગ્દર્શન કોને કહેવાય એની વ્યાખ્યા કરતા કહે છે કે આ બેમાં જે સાદિ સંપર્યવસાન દષ્ટિ છે તે દૃષ્ટિ અહીં સમ્યગ્દર્શન કહેવાય છે. અર્થાત્ જે અપાયવાળું અને સદ્ગવ્યવર્તી છે તે સમ્યગ્દર્શન કહેવાય. તેમજ સદ્ધવ્યનો નાશ થવા છતાં અપાય સહિતનું શ્રેણિકાદિનું સમકિત તે પણ સમ્યગ્દર્શન કહેવાય. પ્રશ્ન :- આ સમ્યગ્દર્શનની સાદિ કઈ રીતે સંભવે? જવાબ :- જે આદિપૂર્વક વર્તે તે “સાદિ ૧. ચોથાચ મેચ જA. ૨. Uવમેતત્ તત્ત્વ" મુ.(TA.)T
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy