SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ • मननयनयोर्मुद्गलसंश्लेषो नास्ति • तत्त्वार्थाधिगमसूत्रम् १/१९ સૂત્ર ન વસુરનિર્નિયાભ્યામ્ ???? भाष्य- चक्षुषा नोइन्द्रियेण च व्यञ्जनावग्रहो न भवति, इत्युक्तम् । एतदेवाह- व्यञ्जनस्यार्थस्य च परिच्छेदे प्रवर्तमानो द्विविध उच्यते, ईहादयस्त्वर्थस्य= स्पर्शादेरेव विशेषका भवन्ति, नेहापाय-धारणास्ववग्रहस्य द्वैरूप्यमस्तीति ।।१८।। अथ किं स्पर्शनादीनामिन्द्रियाणां सर्वेषां व्यञ्जनावग्रहः समस्ति, उत कस्यचिन्नेति ?। उच्यतेकस्यचिन्न सम्भवतीत्यपि। एतद् दर्शयति- करणे सहार्थे वैषा तृतीया चक्षुषा = उपकरणेन्द्रियाख्येन सह, नोइन्द्रियेण च मन = ओघज्ञानरूपेण सह, ते रूपाकारपरिणताः पुद्गलाश्चिन्त्यमामाचं वस्तुविशेषाः संश्लेषं न यान्ति, अतो व्यञ्जनम् चक्षुरूपकरणेन्द्रियनोइन्द्रिययों रूपाद्याकारपरिणतपुद्गलानां च यत् संश्लेषरूपं तद्वयञ्जनमेवंविधं नास्ति, तदभावाच्च तदवग्रहोऽपि - હેમગિરા - સુત્રાર્થ - ચક્ષુ અને અનિદ્રિય વડે વ્યંજનાવગ્રહ ન થાય. ll૧-૧૯લા ભાષ્યાર્થ :- ચક્ષુ અને નોઈદ્રિય વડે વ્યંજનાવગ્રહ ન થાય, રાખવામાં નિયત છે (આ પ્રમાણે આ ઈહાદિ અર્થ-ગ્રાહક છે પણ વ્યંજનગ્રાહક નથી વ્યંજન ગ્રાહક તો અવગ્રહ જ છે.) આ વાત (૧૭-૧૮) બે સૂત્રોના વિવરણથી જણાઈ આવે છે. વિષયના બે પ્રકારને લઇ અવગ્રહ બે પ્રકારે છે અર્થાત વ્યંજન અને અર્થ એ બે પ્રકારના બોધમાં વર્તનાર અવગ્રહ દ્વિવધ = બે પ્રકારે છે. ઇહા વગેરે તો સ્પર્શાદિ અર્થને જ આશ્રયી પ્રવર્તનારા છે. પરંતુ અવગ્રહની જેમ વ્યંજન અને અર્થ ઉભયને આશ્રયી પ્રવર્તનારા નથી. તેથી જ ટીકામાં છેલ્લે કહ્યું કે આ ઈહા, અપાય, ધારણામાં અવગ્રહની (વ્યંજન-અર્થ)દ્વિપતા નથી. # ચક્ષુ અને મનમાં વ્યંજનાવગ્રહ નિષિદ્ધ ક અવતરણિકા :- પ્રશ્ન :- શું સ્પર્શનાદિ સર્વે ઈન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ છે કે અમુકનો નથી? જવાબ :- આ વ્યંજનાવગ્રહ કેટલીક ઈન્દ્રિયોમાં નથી સંભવતો તે જ દર્શાવતાં ૧૯મું સૂત્ર કહ્યું છે. આ સૂત્રના ભાષ્યમાં “વસુષ’ અને ‘રોન્દ્રિયેળ પ્રયોગમાં જે તૃતીયા વિભક્તિ વાપરી છે. તે કરણ અર્થમાં અથવા સહ (સાથે)ના અર્થમાં સમજવી.અર્થ એ પ્રમાણે કરવો કે- ચક્ષુ રુપ ઉપકરણ-ઈન્દ્રિય સાથે લાલ આદિ રૂપાકાર તરીકે પરિણત યુગલો સંશ્લેષ = સંબંધને પામતા નથી. અને મન = ઓઘજ્ઞાન રૂપ નોઈન્દ્રિય સાથે પણ ચિંતન કરાતી વસ્તુ વિશેષ સંશ્લેષને પામતી નથી. તેથી ઉપકરણઈન્દ્રિયના રૂપ ચક્ષુનો અને નોઈન્દ્રિયનો રૂપાદિ આકારે પરિણત પુદ્ગલો સાથેનો સંશ્લેષરૂપ વ્યંજન પણ નથી તથા તે વ્યંજન ન હોવાથી તેનો અવગ્રહ પણ ન હોય.તેથી ભાષ્યમાં કહ્યું કે નયન અને મન સાથે વ્યંજનનો અવગ્રહ ન હોય. આ જ વાત ભાષ્યમાં દર્શાવી છે કે “મન અને નયનનો વ્યંજનાવગ્રહ નથી હોતો કહેવાનો ભાવાર્થ એ ૨. “મના વસ્તુ મુ.TTA.( માં) ૨. “તિ મુ. (મા)
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy