SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् भाषकादिद्वाराणां सदादिद्वारेष्वन्तर्भावः . १४५ उत अनाकारोपयुक्त इति, उच्यते- साकारोपयुक्तः प्रतिपद्यते पूर्वप्रतिपन्नश्च, अर्नाकारोपयोगोपयुक्तस्तु पूर्वप्रतिपन्नः स्यात् न तु प्रतिपद्यमानकः, यतः “सर्वाः किल लब्धयः साकारोपयोगोपयुक्तस्य भवन्ति” (प्रज्ञापनासूत्रे उपयोगपदे) पारमर्षवचनप्रामाण्यात् । ___ एतेषु त्रयोदशस्वनुयोगद्वारेषु व्याख्यानाङ्गेषु यथा सम्भवमिति यत्र सम्भवति यत्र च न सम्भवति यथा वा क्षायिकादि सम्यग्दर्शनं यत्र सम्भवति तथा वाच्यं, सद्भूतपदार्थस्य सम्यग्दर्शनपदस्य प्ररूपणा व्याख्या कर्तव्या उन्नेया। भाषक-परित्तादयस्तु नादृता भाष्यकारेण, प्रायस्तेषामुपात्तानुयोगद्वारान्तर्गतेरिति, यतो भाषकः पञ्चेन्द्रियेष्ववतरति, परित्तोऽपि कायेषु पर्याप्तस्तेष्वेव, सूक्ष्म-संज्ञिभवचरमाश्च तेष्वेव, अतो नादृता इति ।। હેમગિરા - હું સાકાર ઉપયોગમાં જ સર્વે લબ્ધિઓની પ્રાપ્તિ ૪ ઉપયોગ દ્વાર :- પ્રશ્ન :- સમ્યગ્દર્શનને સાકારોપયોગવાળો મેળવે કે અનાકારોપયોગવાળો મેળવે ? જવાબ :- સાકારોપયોગવાળો મેળવે. સાકારોપયોગમાં પ્રતિપદ્યમાન અને પ્રતિપન્ન બન્ને સમકિત હોય છે. અનાકારોપયોગવાળો જીવ પૂર્વ પ્રતિપન્ન જ હોય, પ્રતિપદ્યમાન ન હોય. પ્રજ્ઞાપના સૂત્રમાં ઉપયોગપદનાં વિવેચનમાં કહેલ પરમઋષઓિનું વચન પ્રમાણ છે. તે આ પ્રમાણે- “સમ્યગ્દર્શન આદિ કોઈ પણ લબ્ધિ (શક્તિ)ની પ્રાપ્તિ સાકારોપયોગ (વિશેષ જ્ઞાનોપયોગ) દશામાં જ જીવોને થાય છે.” આ રીતે આ તેર વ્યાખ્યાના અંગો=અનુયોગ દ્વારોમાં યથા સંભવ ક્ષાયિકાદિ સમકિત ક્યાં સંભવે ? ક્યાં નથી સંભવતા ? ઇત્યાદિ સ્વયં સમજી લેવું. અથવા તો ક્ષાયિકાદિ સમકિત પણ જયાં જે રીતે સંભવે ત્યાં તે રીતે સમજી લેવું. આ રીતે સદ્ભૂત પદાર્થરૂપ સમ્યગ્દર્શનપદની પ્રરૂપણા કરવી જોઈએ. ભાષક (ભાષાલબ્ધિસંપન્ન જીવ) પર્યાપ્ત, સૂક્ષ્મ, સંજ્ઞી ભવ, આસ્તિક, ચરમ જીવ, ક્ષેત્ર, બંધ, પુદ્ગલ, મહાદંડ વગેરે ભેદો ગતિ આદિ અનુયોગ દ્વારની જેમ જુદા નથી બતાવ્યા. ગતિ આદિ તેર દ્વારોમાં જ આ બધાનો અંતર્ભાવ કરી દીધો છે. તે આ રીતે ભાષકનો પંચેન્દ્રિયમાં અંતર્ભાવ છે (પરિર=પરિમિત. આમાં કાયપરિત્ત અને ભવપરિત્ત એમ બે ભેદ છે. કાયપરિર=પ્રત્યેક શરીર, ભવપરિત્ત=જેમનો સંસાર અર્ધપુગલ પરાવર્તનથી કાંઈ ઓછો છે.) આ પરિત્તનો કાયદ્વારના પર્યાપ્ત વિભાગમાં અંતર્ભાવ છે. એ જ રીતે સૂક્ષ્મ, સંજ્ઞી અને ભવચરમ જીવ-દ્વારોનો પણ અંતર્ભાવ કાય વિશે સમજવો તેથી ભિન્ન નથી દર્શાવ્યા. (પ્રજ્ઞાપના સૂત્રમાં વહુવવ્યતા નામના ત્રીજા પદમાં આ પદોનું વિવેચન છે) હવે “સત્' દ્વાર પૂરૂ થયા બાદ બીજા સંખ્યા દ્વારનો ઉપન્યાસ કરતા જણાવે છે. સંખ્યા એટલે ઈયત્તા = પરિમાણ. આના બે પ્રકાર છે. :- ૧. ગણિતના વિષયમાં અંતર્ગત = ગણિતને અનુસરનારી બેથી શીર્ષ પ્રહેલિકા સુધીની સંખ્યા. ૨. ગણિતના વિષયથી અતીત ૨. ફારો, મુ.(માં, એ). ૨. રૂ. ૫ત્ર ન મુ. (માં, સોA, TB, નિં) I
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy