SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા ૪૯ ૧૯. ઉપલબ્ધ હસ્તપ્રતિઓનો અહેવાલ * ૧. “' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ ખંભાતના શ્રી શાંતિનાથ જૈન તાડપત્રીય જ્ઞાનભંડારથી વિચક્ષણમતિ પૂ. શ્રી અજયસાગરજી મ. સા. દ્વારા તથા ખંભાત નિવાસી સુશ્રાવક શ્રી દિનેશ ઝવેરીના માધ્યમે પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- પ્રતિ નં. ૧૩૭, રોલ નં.૭, શૉટ નં. પર૧ થી ક00 તાડપત્ર, માઈક્રોફિલ્મ, પૃષ્ઠ- ૩૮૩, પૂર્ણ, વિસં.૧૪૪૫, પ્રતિલેખન સ્થળ-સ્તંભનતીર્થ, પ. x લે. ૨.૨૪ x ૩૩.૭ ઈંચ, દશા : મધ્યમ, અક્ષરો સુવાચ્ય છે. આમાંથી મહત્ત્વપૂર્ણ પાઠો ઉપલબ્ધ થયા છે. ૨. “માં' સંજ્ઞક પ્રતિ આગમ પ્રભાકર પ્રવર્તકશ્રી જંબૂવિજયજી સંગૃહીત સેટમાંથી શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ ભાંડારકર ઇન્સ્ટીટ્યૂટ, (પૂના) પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત - જૂનોનંબર-૧૮૮૧૮૨/૭, શ્રી પૂ. જંબૂવિજયજીએ આપેલ નંબર-૪૯, તાડપત્ર, ઝેરોક્ષ, પૃષ્ઠ-૩૯૧, પૂર્ણ, અમુક પાના ત્રુટિત છે, છતાં એકંદરે પ્રત સુવાચ્ય છે આ હસ્તપ્રતની કોપીમાં ઘણાં મહત્ત્વના ઉપયોગી શુદ્ધ પાઠો પ્રાપ્ત થયા છે. ૩. “ના' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીયા (૫ થી ૮ અધ્યાય) વૃત્તિ શ્રી એલ. ડી. ઇન્સ્ટીટ્યૂટ, (અમદાવાદ)ની પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- નંબર- ૩૧૩ જૂના નં. ર૭૫૮૦, તાડપત્ર, ઝેરોક્ષ, પૃષ્ઠ-૩૨૫, લેખન સ્થળ ઢંગરપુર, વિ.સં.૧૪૮૭, દશા- શ્રેષ્ઠ, સંપૂર્ણ. - ૪. “T' સંજ્ઞક પ્રતિ આગમ પ્રભાકર પ્રવર્તકશ્રી જંબૂવિજયજી સંગૃહીત સેટમાંથી શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ પંકજ સોસાયટી જૈનસંઘ તરફથી બહુશ્રુત ગણિવર્ય પૂ. શ્રીયશોવિજયજી મ. સા.ની સહાયથી શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર તથા ભાભાના ભંડાર(પાટણ)ની પ્રાપ્ત થઈ છે. ૨ વૃત્તિની અને ૧ ભાષ્યની હસ્તપ્રતિ. વિશેષ વિગત :- ૧. નંબર-૮૦૦, કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૨૯૮, પૂર્ણ, વિ.સં.૧૫૭૩, લ, x ૫. ૧૩.૦ x ૪.૫ ઇંચ, દશા : જીર્ણ, સંપૂર્ણ, આ પ્રતિની “TIA' સંજ્ઞા રાખી છે. ૨. નંબર૯૦૧, કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૫૦૧, વિ.સં.૧૭૮૪, સંપૂર્ણ, દશા : શ્રેષ્ઠ, આ પ્રતિની “TB' સંજ્ઞા રાખી છે. ૩. કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૩૨૫, સંપૂર્ણ, આ પ્રતિની “પ” સંજ્ઞા રાખી છે. ૫. ' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ વિજયધર્મલક્ષ્મી જ્ઞાનભંડાર, (આગ્રા) તથા મૈસૂર આદિ જ્ઞાનભંડારની આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર તરફથી કોબા જ્ઞાનભંડાર તરફથી શ્રુત-સંરક્ષક રાષ્ટ્રસંત શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. દ્વારા પ્રાપ્ત થઈ છે. ૨ વૃત્તિની અને ૧ ભાષ્યની ૧ હસ્તપ્રતિ. વિશેષ વિગત :- ૧. નંબર-૧૦૫૫, કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ- ૫૪૩, પૂર્ણ, વિ.સં.૧૮૦), દશા : શ્રેષ્ઠ, લે. x ૫. ૧૦.૨ x ૪.૨ ઇંચ, આ પ્રતિની “A' સંજ્ઞા રાખી છે. ૨. નંબર-૧૯૭૬૪, કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૨૮૨, વિ.સં.૧૯૫૪, સંપૂર્ણ, લં. x ૫. ૧૦.૫ x ૪.૫ ઈંચ, દશા : શ્રેષ્ઠ આ પ્રતિની “ફોરે' સંજ્ઞા રાખી છે. ૩. નંબર-૧૫૦૭૦, કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ૨૭૫, સંપૂર્ણ, આ પ્રતિની “શે' સંજ્ઞા રાખી છે.
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy