SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ २१६ • अनेकविधं श्रुतज्ञानम् तत्त्वार्थाधिगमसूत्रम् १/२० __ भाष्य- सामायिकं, चतुर्विंशतिस्तवः, वन्दनं, प्रतिक्रमणं, कायव्युत्सर्गः, प्रत्याख्यानं, दशवैकालिकं, उत्तराध्यायाः, *दशाः, कल्पव्यवहारौ, निशीथमृषिभाषितानीत्येवमादि ।। यथोपन्यस्तमितियावत् । अङ्गबाह्यमनेकविधं सामायिकादि। समभावो यत्राध्ययने वर्ण्यते तत्तेन वर्ण्यमानेनार्थेन निर्दिशति- सामायिकमिति । एवं सर्वेषु वक्ष्यमाणेष्वर्थसम्बन्धाद् व्यपदेशो दृश्यः । चतुर्विंशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां वर्ण्यते स चतुर्विंशतिस्तव इति । वन्दनम् = प्रणामः स कस्मै कार्यः कस्मै च नेति यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थानं प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र कायपरित्यागेन क्रियमाणेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः। प्रत्याख्यानं यत्र मूलगुणा उत्तरगुणाश्च धारणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानम् । दशविकाले, पुत्रहिताय स्थापितान्यध्ययनानि दशवैकालिकम्। आचारात् परतः पूर्वकाले यस्मादेतानि पठितवन्तो यतयस्तेन उत्तराध्ययनानि । पूर्वेभ्य आनीय सङ्घसन्ततिहिताय स्थापितान्यध्य - હેમગિરા – ભાષ્યાર્થ:- સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશા, કલ્પવ્યવહાર, નિશીથ, ઋષિભાષિત ઈત્યાદિ. # અંગબાહ્ય શ્રુતની ઓળખાણ ક્ષે અંગ બાહ્યના સામાયિકાદિ અનેક પ્રકાર છે. (૧) સમભાવનું વર્ણન જે અધ્યયનમાં કરવામાં આવે તે અધ્યયન, વર્ણન કરાતાં વિષયના નામથી “સામાયિક’ આ પ્રમાણે ઓળખાય. આ જ પદ્ધતિએ આગળ કહેવાતાં ચતુર્વિશતિસ્તવ આદિમાં પણ તેમાં કહેવાતાં અર્થનો સંબંધ કરી નામનો વ્યપદેશ કરવો. તે આ મુજબ (૨) આ અવસર્પિણના પ્રથમથી છેલ્લા આરા સુધીના ઉપકારી તમામ (૨૪) ચોવીશ તીર્થકરોની સ્તવના તથા શેષ અતીતાદિ તીર્થકરોનું વર્ણન જેમાં કરાય તે “ચતુર્વિશતિ સ્તવ' અધ્યયન કહેવાય. (૩) નમસ્કાર (વંદન)કોને કરવા અને કોને ન કરવા એવું જેમાં વર્ણન હોય તે “વંદન' અધ્યયન કહેવાય. (૪) અસંયમ સ્થાનમાં પ્રવર્તતા સાધુઆદિનું તે સ્થાનથી પાછા ફરવા રૂપ પ્રતિક્રમણનું વર્ણન જેમાં કરાય તે “પ્રતિક્રમણ” અધ્યયન કહેવાય. (૫) થયેલા પાપોની કાયા ( કાયમમત્વ)ના પરિત્યાગ વડે કરાતી વિશુદ્ધિનું વર્ણન જેમાં હોય તે “કાયોત્સર્ગ' અધ્યયન કહેવાય. (૬) મૂળગુણ અને ઉત્તરગુણ સંબંધી પચ્ચખાણ ધારવા.. ઈત્યાદિ વર્ણન જેમાં હોય તે પ્રત્યાખ્યાન” અધ્યયન કહેવાય. (૭) દશ વિકાલ (અપરાતવેલા)માં પુત્ર મનકના હિત માટે (યુગપ્રધાનાચાર્યશ્રી શäભવસૂરિ વડે) સ્થપાયેલાં અધ્યયનો તે દશવૈકાલિક કહેવાય. (૮) પૂર્વકાળમાં આચારાંગ પછી (ઉત્તરમાં) આ (વિનયાદિ ૩૬) અધ્યયનો ભણાવતાં તેવા અધ્યયનો ઉત્તરાધ્યયન કહેવાય. (૯) સંઘની સંતતિ(પરંપરા)ના હિત માટે પૂર્વોમાંથી ઉદ્ધરીને રચેલા અધ્યયનો છે જેમાં તે દશા કહેવાય. “દશા' એ વ્યવસ્થા-વાચી શબ્દ છે. જેમાં સાધુઓની *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩૨
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy