________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• सम्यक्शब्दस्य स्पष्टीकरणम् . . भाष्य- तत्र सम्यगिति प्रशंसार्थो निपातः, समञ्चतेर्वा । करोत्यर्थप्रतिपादनम्- तत्र सम्यगित्यादिना । तत्रेत्यनेन सम्यग्दर्शनशब्दे ज्ञानादिषु च यः सम्यक्शब्दः स किमर्थान्तरमुररीकृत्य प्रवृत्तः ? नामाख्यातादीनां किमेतत् पदमिति पर्यनुयोगे सत्याह- सम्यगिति । इति-शब्दोऽर्थाट्युदस्य स्वरूपे स्थापयति, सम्यक्शब्द इत्यर्थः। प्रशंसा, अविपरीतता यथावस्थितपदार्थपरिच्छेदिता, साऽभिधेया वाच्याऽस्येति प्रशंसार्थः, निपात्यतेऽर्थावद्योतकतया निपातः । इदं च किल निसर्गसम्यग्दर्शनाङ्गीकरणाद् व्याख्यानमव्युत्पत्तिपक्षाश्रयं परिगृह्यते, यतस्तत्पूजि
- હેમગિરા - ભાષ્યાર્થ - તે સમ્યગ્દર્શનમાં “સમ્ય” શબ્દ પ્રશંસાના અર્થમાં નૈપાતિક નામ છે. અથવા સ + અશ્વ ધાતુ ઉપરથી બનેલ આ સમ્યગુ શબ્દ છે. થયેલ પદાર્થોની શ્રદ્ધાના સ્વરૂપવાળી જે જ્ઞાનની જ એક વિશિષ્ટ અવસ્થા તે જ સમ્યગ્દર્શન છે. તે અવસ્થાને જ સમ્યગ્દર્શન તરીકે કહેવું યથાર્થ છે. - હવે ભાષ્યકારશ્રી સૂત્રમાં રહેલ જે સમ્યગ્દર્શનાદિ અવયવો (શબ્દો) છે તે એક એકના અર્થ તત્ર સર્ચ ઇત્યાદિ પદો વડે કરે છે. તે આ મુજબ છે
પ્રશ્ન :- સમ્યગ્દર્શન અને જ્ઞાનાદિમાં જે “સમ્ય” શબ્દ છે એ શું કોઈ ભિન્ન અર્થની અપેક્ષા એ મૂક્યો છે ? તેમજ આ “સમ્ય” શબ્દ એ શું નામ કે આખ્યાત વગેરેમાંનું કોઈ પદ છે? - ઉત્તર :- આ પ્રશ્નનો ઉત્તર આપતા સતિ પદમાં રહેલ રૂત્તિ શબ્દનો સર્વ પ્રથમ અર્થ જણાવતા કહે છે કે “ત્તિ' શબ્દ કોઈ અર્થવિશેષને ન જણાવતાં માત્ર સ્વરૂપનો અર્થાત્ “સમ્યક શબ્દનો બોધક છે. આ “સી” શબ્દ પ્રશંસા, અવિપરીત, યથાવત્ અર્થનું સામાન્ય જ્ઞાન ઈત્યાદિ અર્થોનો ઘાતક છે આવો પ્રશસ્ત યથાવતુ અવિપરીત બોધ વાચ્ય છે જેનો તે “સમ્યગુ” કહેવાય. અર્થાત્ “સમ્પંગ’ શબ્દ પ્રશસ્તાદિ અર્થોનો વાચક છે. આ ‘સમ્યફ' શબ્દ નિપાત નામપદ (અવ્યય) છે. નિપાત- તે તે અર્થનો દ્યોતક શબ્દ (અવ્યય) વિશેષ. અમુક અર્થનો ઘાતક અમુક શબ્દ તે નિપાત નામ કહેવાય છે.
# અવ્યુત્પત્તિપક્ષે “સમ્યગ શહદની વિચારણા 8 ઉપરોક્ત સમ્યગુ પદની વ્યાખ્યા તે નિસર્ગસમ્યગ્દર્શનને આશ્રયી અવ્યુત્પત્તિ પક્ષ અંગેન જાણવી. શંકા :- આ અવ્યુત્પત્તિ પક્ષનો અર્થ નિસર્ગસમ્યગ્દર્શનમાં કેમ લીધો ?
સમાધાન - કારણ કે આ નિસર્ગ સમકિત કોઈપણ નિમિત્ત વિના આપ મેળે જ જીવને થાય છે. અને તેથી વધુ પૂજ્ય છે, વધારે પ્રશંસા પાત્ર છે. તેવી પૂજ્યતા દર્શાવવા અવ્યુત્પત્તિ પક્ષે પ્રશંસાર્થમાં આ સમ્યગુ પદ કહ્યું છે. જો કે ઇતર એવા અધિગમ સમ્યક્તથી પણ અવિપરીતપણે યથાવત્ તત્ત્વ પદાર્થોનો સ્વીકાર (શ્રદ્ધા) થાય જ છે. તો પણ આ દર્શન