SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •૩યોજ્યો નીવ: માણ- જ્ઞાન-રર્શનોપયોનિક્ષણો નવ નિ વક્ષ્યત્વે (૨૮). पुनरनिवृत्तिस्वरूपपरिणामः कस्य भवति कथं वा प्राप्यते ? इत्युक्ते उत्तरं भाष्यमाह- ज्ञानदर्शनेत्यादि (येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यते इत्येतत्पर्यन्तं । कस्येति ? जीवस्येति ब्रूमः । किंलक्षणो जीव इति ?। नापरिज्ञाते जीवे तस्यैष इति शक्यं प्रतिपत्तुमिति । उच्यते- ज्ञानाधुपयोगलक्षण इति । ज्ञानं च दर्शनं च तावेवोपयोगी लक्षणमस्य स ज्ञान-दर्शनोपयोगलक्षण इति, ज्ञानं नाम यज्जीवादीनां पदार्थानां विशेषपरिच्छेदितया प्रवर्त्तते तद् ज्ञानम्, यत् पुनस्तेषामेव सामान्यपरिच्छेदप्रवृत्तं स्कन्धावारोपयोगवत् तद् दर्शनमभिधीयते । न च कश्चिदेवमात्मकः प्राणी विद्यते य आभ्यां रहित इति, येऽपि हि प्रकृष्टावरणकर्मपटलाच्छादिता निगोदादयः पञ्चैकेन्द्रिया जीवनिकायास्तेऽपि साकारानाकारोपयोगयुक्ता इति । यतः - હેમગિરા - ભાષ્યાર્થ:- આ નિસર્ગ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ક્રમ દર્શાવે છે. તે આ પ્રમાણે - જીવ એ જ્ઞાન અને દર્શનના ઉપયોગના લક્ષણવાળો છે. “ડયોનો સૂક્ષનું” (અ.ર.સૂ.૮)માં આ વાત સ્પષ્ટ કરશે. સ્વભાવ”રૂપ હોવાથી વૈગ્નસિક આત્મ પરિણામ કહેવાય છે. કારણ કે આ અનિવૃત્તિ સ્વરુપ પરિણામ કોઈ અન્ય પ્રાણી વડે નિર્માણ નથી કરાયો પરંતુ આપ મેળે જ જીવમાં ઉત્પન્ન થયેલ છે, તેથી આ પરિણામને “સ્વભાવ” કહેવાય છે. * * વ્યવહાર-નિશ્ચય નથી એકાઈનામોનો વિમર્શ ૪ - વ્યવહાર નથી જોતાં એક પદાર્થના બીજા એકાર્થિક નામો એક જ અર્થનો બોધ કરાવે છે, બીજો અર્થ ન જણાવે; જ્યારે નિશ્ચય નયની દૃષ્ટિએ તો એકાર્થિક ભિન્ન નામો પણ ભિન્ન ભિન્ન અર્થના બોધક હોય છે. (નિસર્ગ, પરિણામ, સ્વભાવ ઇત્યાદિ શબ્દોમાં વ્યવહારની અપેક્ષાએ અર્થ ભેદ નથી પણ નિશ્ચયથી (વ્યુત્પત્તિએ) અર્થ ભેદ ખરો.) વળી તે અનિવૃત્તિ સ્વરૂપ પરિણામ કોને થાય છે અથવા કઈ રીતે પ્રાપ્ત થાય છે? તેનો જવાબ જણાવતાં ભાષ્યકારશ્રી "જ્ઞાનનોપયો' ઈત્યાદિ પદોથી માંડી “યેનાનુશાત્ સ નમુદ્યતે'' સુધીના પદો કહ્યા છે તેમાં ઉપર જે પ્રશ્ન કર્યો કે નિસર્ગ સમ્યગ્દર્શન કોને થાય ? તેનો ઉત્તર :- નિસર્ગ સમ્ય દર્શન “જીવને થાય છે.” આ પ્રશ્ન :- આ જીવનું લક્ષણ શું છે ? કારણ કે જીવનું સ્વરૂપ ન જણાય તો તેનો આ અનિવૃત્તિ પરિણામ પણ ન જાણી શકાય તેથી જીવનું લક્ષણ કહો ? ઉત્તર :- જ્ઞાન વગરેનો ઉપયોગ એ જીવનું લક્ષણ છે. “જ્ઞાનઅને “દર્શન' આ બે ઉપયોગ રૂપ લક્ષણ છે જેના, તે “જીવ' જ્ઞાન-દર્શનના ઉપયોગવાળો કહેવાય. જે જીવાદિ પદાર્થોનો વિશેષ પરિચ્છેદ (બોધ) કરાવવા માટે પ્રવર્તે તે “જ્ઞાન” ઉપયોગ અને જે જીવાદિ પદાર્થોનો સામાન્ય બોધ કરાવે તે “દર્શન’ ઉપયોગ કહેવાય છે. જેમ કે “આ સૈન્ય છે” એવો સામાન્ય-બોધ તે દર્શન
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy