SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ २७३ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • કુત્સિત જ્ઞાનમજ્ઞાનમેવ • માળ- ઉત્રો- તેષાં હિ વિપરીતમે મતિરૂરી जीवादितत्त्वश्रद्धानरूपेण परिगृहीतं मत्यादि ज्ञानं भवति । यथावद् वस्तुपरिच्छेदीतियावत् । अन्यथा तु मिथ्यादृष्टिना परिगृहीतं मादित्रयं कुत्सितं ज्ञानमज्ञानमेवेति, तदेतन्न मृष्यते, यतः मिथ्येत्यादि । मिथ्यादृष्टयोऽभिगृहीतमिथ्यादर्शनाः शाक्यादयः, अनिभिगृहीतमिथ्यादर्शनाः, प्रवचनार्थसन्देहिनश्च त्रिविधा इति । अपिः सम्भवाने, चः समुच्चये, ते मिथ्यादृष्टयो द्विधा भव्याश्चाभव्याश्च, सेत्स्यन् भव्यः, नैव कदाचित् सेत्स्यति यः सोऽभव्यः । ते मिथ्यादृष्टयो द्विविधा अपि, इन्द्रियनिमित्तानिति इन्द्रियाणि श्रोत्रादीनि तानि निमित्तं कारणमाश्रित्य अविपरीतान् यथावस्थितान् स्पर्शादीनिति स्पर्शरस-गन्ध-रूप-शब्दान् उपलभन्ते आत्मना, उपदिशन्ति च अन्येभ्यः। .... कथमुपलभन्ते कथं चोपदिशन्ति ? अवैपरीत्येन, तच्चावैपरीत्यं दर्शयति → स्पर्श=शीतादिकं स्पर्शमिति अविपरीततामाचष्टे, रसं मधुरादिकं रसमिति एवमविपरीतमेवं शेषान् गन्धशब्दरुपानवैपरीत्येन । तत् कथमेतदिति, बाधके हि प्रत्यये सत्ययथार्थता प्रत्ययान्तरस्य आश्रयितुं शक्या, यथा शुक्तिकायां रजतबुद्धिर्वाधिकया शुक्तिकाबुद्ध्या निवर्त्यते, नैवमत्र बाधकं कञ्चित् प्रत्ययं पश्यामो - હેમગિરા - : ભાષ્યાર્થ - જવાબ –તે મિથ્યાદેષ્ટિઓને આ સ્પર્ધાદિ જ્ઞાનો વિપરીત થાય છે. તેથી અજ્ઞાનરૂપ છે. ૩રા. તેનાથી પરિગૃહીત મતિ આદિ જ યથાવસ્તુને જાણનાર જ્ઞાન છે. અન્યથા મિથ્યાદષ્ટિ પરિગૃહીત હોય તો કુત્સિતજ્ઞાન=અજ્ઞાન જ છે. તે પ્રરૂપણા બરાબર નથી. કારણ કે મિથ્યાષ્ટિઓને પણ સ્પર્ધાદિનું યથાર્થ જ્ઞાન હોય છે. ભાવના આ પ્રમાણે :- અભિગૃહીત મિથ્યાદષ્ટિ એટલે શાક્યાદિ અન્ય ધર્મી તથા અનભિગૃહીત મિથ્યાદષ્ટિ એટલે સર્વધર્મોને સમાન માનનારા, તથા સાંશયિક મિથ્યાષ્ટિ એટલે જિનપ્રવચનમાં સંદેહ રાખનાર આ ત્રણે મિથ્યાષ્ટિઓ ભવ્ય = મુક્તિ પામનારા અને અભવ્ય મુકિત નહીં પામનારા એમ બે ભેદમાં અંતર્ગત છે. ભાષ્યમાં “' શબ્દ ત્રણ પ્રકારના મિથ્યાદષ્ટિને આ સ્પર્ધાદિનું જ્ઞાન સંભવે તેવી સંભાવના બતાવે છે. “વથી ત્રણેનો સમુચ્ચ દર્શાવ્યો છે. આ સર્વ (બે અને ત્રણ પ્રકારવાળા) મિથ્યાષ્ટિઓ શ્રોત્રાદિ ઈન્દ્રિયરુપ નિમિત્ત કારણને આશ્રયિને સ્પર્શ, રસ, ગબ્ધ, રુપ શબ્દોને યથાવસ્થિતપણે જાણે છે. અને બીજાને એવો ઉપદેશ પણ કરે છે. કેવા પ્રકારનો બોધ થાય છે અને કઈ રીતે કથન કરે છે તે જણાવતા કહે છે કે આ મિથ્યાષ્ટિના બોધ અને કથન અવિપરીત હોય છે. જેમકે શીતાદિ સ્પર્શને શીતાદિ તરીકે જ માને અને કહે અને એ જ રીતે મધુરાદિ રસને મધુર આદિ રસ તરીકે માને અને કહે. આ પ્રમાણે શેષ ગંધ, શબ્દ અને રુપને પણ અવિપરિતપણે જાણે છે. તો પછી કઈ રીતે આવું જ્ઞાન અયથાર્થ કહેવાય? કારણ કે વસ્તુ વિશે થયેલા જ્ઞાનમાં જો કોઈ બાધક પ્રતીતિ ૧. ‘ત્યાદ્રિ gવ ત્રયે હે માં. ૨. “fમત્તતિ ઉંમi. ૩. શદ્રપાન મુ.(T) ૪. ગુજિવવુથી રખત' મુ.(મ) !
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy