SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • केवलज्ञानेन मत्त्यादिज्ञानस्य सहभावः • २६३ भा० अत्राह• अथ केवलज्ञानस्य पूवैर्मतिज्ञानादिभिः किं सहभावो भवति नेति ? । अत्रोच्यतेकेचिदाचार्या व्याचक्षते - नाभावः, ज्ञानं यत्र प्राणिनि तत्र द्वे मति श्रुते अवश्यं दृश्ये, यस्य तु जीवस्य मतिज्ञानं केवलं निसर्गसम्यग्दर्शनकालेऽनवाप्ताक्षरश्रुतस्य तस्य श्रुतज्ञानं स्याद् उत्तर कालं पठतो, न वाऽनधीयानस्येति, तस्माद् यत्रैकं दर्श्यते तत्र मतिज्ञानं निदर्श्यते श्रुताभावेऽपि भावादिति । एवं भजनायां निदर्शितायां नोदयत्यत्रावसरे 7 अथ केवलज्ञानस्य=सकलज्ञेयग्राहिणः पूर्वैः = पूर्वकालप्राप्यैः पूर्वैर्वा सन्निवेशमङ्गीकृत्याभिधीयते मतिज्ञानादिभिश्चतुर्भिः सह किं सहभावः = सहावस्थानं भवति नेति ? । उच्यते - अन्यमतप्रचिकटयिषयाऽऽह- केचिदित्यादि, मंत्तोऽन्ये व्याचक्षते सूरयः, नाभाव संहभाव एवास्ति, कथं हि सतो वस्तुनः आत्यान्तिको नाशः स्यात् ? यदि च स्यात् ततो यथैव केवलभास्वति जाते नश्यति ज्ञानचतुष्टयमेवमन्येऽपि शम - वीर्य - दर्शन - सुखितत्वादयो नश्यन्तु न च तेषां नाशोऽभ्युपेयते, तस्मात् सहावस्थानमस्त्येव, यदि तर्ह्यस्ति सहावस्थानं मत्यादिज्ञानचतुष्टयस्य केवलेन सह ततः किमिति → હેમગિરા ભાષ્યાર્થ :- પ્રશ્ન :- કેવળજ્ઞાનનો મતિજ્ઞાન આદિ સાથે ‘સહભાવ' હોય કે નહીં ? જવાબ :- કેટલાક આચાર્યોનું એમ કહેવું છે કે કેવળજ્ઞાનમાં બાકીના ચાર જ્ઞાનનો અભાવ નથી, મતિજ્ઞાની કહેવાય. તેથી જ્ઞાનોમાં જો એક જ્ઞાનને દર્શાવવું હોય તો મતિજ્ઞાનનું નિદર્શન કરવું. કારણ કે (વિશિષ્ટ) શ્રુતની ગેરહાજરીમાં પણ આ એકલું હોઈ શકે. આ રીતે એકથી ચાર સુધીનાં જ્ઞાનની ભજનાનું વિવેચન થયા પછી શંકાકાર પ્રશ્ન કરે છે. * કેવળજ્ઞાનની હાજરીમાં મતિઆદિ જ્ઞાનોની વિચારણા પ્રશ્ન :- સકળ જ્ઞેય પદાર્થોના ગ્રાહક એવા કેવળજ્ઞાનનો કેવળજ્ઞાન પૂર્વે પ્રાપ્ત કરવા યોગ્ય અથવા કેવળજ્ઞાનપૂર્વે આત્મામાં રહેલા એવા મતિઆદિ ચા૨ જ્ઞાનો સાથે સહભાવ હોય છે કે નહીં ? આના જવાબમાં અન્યનું શું મંતવ્ય છે તે જણાવતાં ભાષ્યકાર શ્રી કહે છે : જવાબ :- મારાથી અન્ય કેટલાક આચાર્યો એમ કહે છે કે કેવળજ્ઞાન સાથે અન્ય જ્ઞાનોનો અભાવ ન થઈ શકે. કારણ કે ‘સત્’ વસ્તુનો આત્યંતિક નાશ કઈ રીતે થાય ? છતાં જો કદાચ કેવળજ્ઞાન રૂપી સૂર્ય પ્રગટ થતાં સત્ એવા જ્ઞાનચતુષ્ય નાશ પામે છે. તેવું માનો તો વિદ્યમાન એવા અન્ય ગુણો શમ, વીર્ય, દર્શન, સુખીપણુ = આનંદ આદિ પણ નાશ થવા જોઈએ. જ્યારે આ બધાનો નાશ તો માન્યો નથી તેથી જ જ્ઞાન ચતુષ્યનું સહ અવસ્થાન કેવળજ્ઞાન સાથે માનવું જ જોઈએ. શંકા :- જો કેવળજ્ઞાન દશામાં શેષ જ્ઞાન ચતુ હોય જ છે, તો પછી તે ચારે પોતાના વિષયને કેમ પ્રકાશતા નથી ? ૧. મત્તોડન્યથા પં.A.| ૨. ‘સદમાવ' પાઠને મુ.વ્રતો નટ્ટ (ઉં,માં)/ રૂ. ‘નશ્યતિ' પાને મુ.વ્રતો ને તૃષ્ટ:(ä,માં) । 1. પુર, દિ.રૂરી
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy