SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् -તત્ત્વાધિમસાધનાનિ વ સૂત્રમ્- પ્રમાળ-નવૈધિામઃ ।।૬।। भाष्य- एषां च जीवादीनां तत्त्वानां यथोद्दिष्टानां नामादिभिर्न्यस्तानां प्रमाण- नयैर्विस्तराधिगमो भवति । गतानि भवन्ति ततो युक्तं कथनमन्यस्मायेतानि तत्त्वानीति ? उच्यते- प्रमाणनयैरिति च करणे તૃતીયા ન વર્તરિ, યંતસ્તત્ર પડ્યા ભવિતવ્યમ્ ‘તું-હર્મળો: કૃતિ’ (પાળિનિઃ ૩૪.૨,પા.૩, સૂ.૬૬) રૂતિ પ્રમાને પ્રત્યક્ષ-પરોક્ષે કે, ગર્વાધ-મન:પર્યાય-વાનિ મતિ-શ્રુતે હૈં, વૈશમાવવો નયાઃ પબ્ધ, प्रमाणे च नयाश्च प्रमाणनयास्तैः प्रमाण- नयैः साधकतमैः । एषां चेत्यादि । एषाम् — इति भवतः प्रकटीकृतानाम्, चशब्द एवकारार्थे, एषामेवान्यस्याभावात्, अथवा समुच्चये, एषां =जीवादीनां चशब्दान्नामादीनां च तत्त्वानामिति चानेनोभयं सम्बध्यते, जीवादीनां तत्त्वानां नामादीनां च तत्त्वानाम् । यथोद्दिष्टानामिति । यथा = परिपाट्या जीवाजीवादिकया सामान्येહેમગિરા સૂત્રાર્થ :- તત્ત્વોનો અધિગમ પ્રમાણ અને નયો વડે થાય છે. II૧-૬॥ ભાષ્યાર્થ :- “સૂત્રમાં યથાક્રમથી જણાવેલા તથા નામાદિ વડે ન્યાસ કરાયેલા એવા આ જીવાદિ સાત તત્ત્વોનો પ્રમાણ અને નયો વડે વિસ્તારથી અધિગમ થાય છે.” १०७ કે તે ઉપાય થકી અન્ય લોકોને આ જીવાદિ તત્ત્વો કહેવા યુક્તિ સંગત બને. આનો જવાબ આપતા ૬ઠ્ઠું સૂત્ર કહ્યું છે- આ સૂત્ર અંર્તગત ‘પ્રામાળનયેઃ' આ પદમાં તૃતીયા વિભક્તિ કરણના અર્થમાં છે પણ ‘કર્તા’ના અર્થમાં નથી. જો કર્તા અર્થમાં હોય તો ર્પ્રર્મળોઃ વૃતિ સૂત્રથી તપ્ આદિ કૃદન્ત પ્રત્યયવાળા ધાતુના કર્તા કે કર્મવાચક શબ્દને છઠ્ઠી વિભક્તિ થવી જોઈએ. જેમ કે સિદ્ધસેનસ્ય શ્રૃતિ:, ઘટસ્થ ર્તા, ગ્રોવનસ્ય પા: (પા.૨/૩/૬) માં થઈ છે, પણ પ્રસ્તુતમાં કર્તાઅર્થ ન હોવાથી છઠ્ઠી વિભક્તિ નથી કરી. પ્રમાણ બે છે. પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. અવધિજ્ઞાન, મંનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણે પ્રત્યક્ષ પ્રમાણ છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે. નૈગમાદિ એ પાંચ નય છે. પ્રમાણ અને નય પદ વચ્ચે ઇતરેતર દ્વન્દ્વ સમાસ છે. આ પ્રમાણ અને નય એ અધિગમ કરવાના અત્યંત મહત્વપૂર્ણ સાધક (કારણ) છે. એ અર્થમાં તૃતીય વિભક્તિ છે. જે આ તત્ત્વોનું પ્રકટીકરણ હમણાં કરવામાં આવ્યું છે તે જીવાદિ સાત તત્ત્વોનો જ અહીં અધિગમ કરવાનો છે કારણ કે તત્ત્વો સાત જ છે. આ સિવાય અન્ય તત્ત્વોનો અભાવ છે આ જ અવધારણ (= ‘જ’કા૨)ના અર્થમાં ભાષ્યમાં ‘વ’ પદ છે.અથવા ‘ઘ’ સમુચ્ચયના અર્થમાં છે. જીવાદિનો તથા ‘=’ શબ્દથી નામાદિનો પણ અધિગમ કરવો. ‘તત્ત્વ’ શબ્દનો અન્વય બન્ને સાથે ક૨વો અર્થાત્ જીવાદિ તત્ત્વોનો અને નામાદિ તત્ત્વોનો અધિગમ કરવો, જે ક્રમથી જીવ, અજીવાદિ સામાન્યથી કહ્યાં છે તે ક્રમ મુજબ અધિગમ કરવો. १. न्यस्तानामित्यधिगमोपायार्थमुपक्षिप्तानामित्यर्थः पा. लि. ।
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy