SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • लक्षणविधानसूत्रविद्योतनम्। चशब्दाद् भेदानपि सप्रभेदान् वामि, क्व ? पुरस्तात् उपरिष्टात्, किं सक्षेपेणोत विस्तरेण ? विस्तरेणेत्याह। कथमिति चेत् उच्यते- जीवस्य लक्षणमिदमुपयोगलक्षणो जीव इति (२-८), तदेव लक्षणं विधानतः कथयिष्यति, स द्विविधः, साकारोऽनाकारश्च, पुनस्तावप॑ष्टचतुर्भेदाविति (२-९), तथा संसारिणो मुक्ताश्च (२-१०), पुनर्विस्तरः संसारिणस्त्रसा: स्थावराश्चेत्यादिना (२-१२)। तथा अजीवादीनां धर्मादीनां लक्षणं गतिस्थित्यादि (५-१७), धर्माधर्माकाशानां त्वेकत्वान्नास्ति विधानम् (૧), પ્રવેશાનું વાડીત્યર્થયાપ્રવેશઘર્મયો: (૧-૭), નીવસ્ય ૨ (૧८), आकाशस्यानन्ता: (५-९) इति स्यादेवं विधानम् । आस्रवं लक्षणेन भणिष्यति, काय-वाङ्-मनःकर्म योगः। (६-१) स आश्रवः (६-२) इति, पुनस्तस्य भेदं शुभः पुण्यस्येत्यादि (६-३,४)। बन्धस्य लक्षणं भणिष्यति, सकषायत्वात् जीव इत्यादिकम् (८-२), पुनस्तस्य विधानं प्रकृति-स्थित्यादिकम् (८-४)। तथा संवरलक्षणं आस्रवनिरोधः संवर इति (९-१), पुनस्तस्यैव विधानं स गुप्ति-समिति - હેમગિરા - પૂછનારને તાન નક્ષતશ્વ ઈત્યાદિ પદોથી જવાબ આપતાં કહે છે કે તે જીવાદિ તત્ત્વોને લક્ષણ (સ્વચિહ્ન) અને વિધાન (ભદ)થી, કહીશું. તેમજ “a” શબ્દ લખીને ભેદોને પ્રભેદ સાથે આગળ કહીશું તે પણ જણાવ્યું. * જીવાદિના લક્ષણ અને ભેદ પ્રદર્શક સૂત્ર # પ્રશ્ન :- આ ભેદ-પ્રભેદને ટૂંકથી કહેશે કે વિસ્તારથી ? જવાબ :- વિસ્તારથી કહેશે. પ્રશ્ન :કઈ રીતે વિસ્તારથી કહેશે? જવાબ :- જીવના ઉપયોગ રુપ લક્ષણને અ.ર./સૂ.૮માં કહેશે. આ જ લક્ષણને ભેદ વડે કહેશે. તે ભેદ બે પ્રકારે છે :- સાકાર અને અનાકાર, તેમાં સાકાર આઠ ભેદ અને અનાકાર ચાર ભેદે ઈત્યાદિ અ.૨./સૂ૯િમાં કહેશે. તથા સંસારી અને મુક્ત એમ જીવના બે ભેદને અ.૨./સૂ.૧૦માં કહેશે, ફરી વિસ્તારથી સંસારીના રસ અને સ્થાવરાદિ ભેદો અ.૨./ સૂ.૧૨માં કહેશે તથા ધર્માસ્તિકાયાદિ અજીવના ગતિ, સ્થિતિ આદિ લક્ષણ અ.પ./સૂ.૧૭માં કહેશે. ધર્માસ્તિકાયાદિ એક એક જ હોવાથી એના કોઈ વિધાન (ભદ) નથી ગણાવ્યા. આ વાત અ. ૫./સૂ. ૫માં જણાવશે અથવા પ્રદેશોને આશ્રયી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશો છે તે અ. ૫./સૂ. ૭માં તેમજ જીવના પણ અસંખ્ય પ્રદેશો છે. અ. પ./સૂ. ૮માં, આકાશના અનંતા છે તે અ- પોસ્. ૯માં, જણાવશે. આ રીતે વિધાનને કહેવાના જ છે. ત્યારબાદ લક્ષણ વડે આશ્રવને અ. ૬./સૂ. ૧/૨માં કહેશે તે આ પ્રમાણે કાય, વચન અને મનનો વ્યાપાર તે યોગ તથા આ યોગ તે આશ્રવ કહેવાય. વળી શુભયોગ તે પુણ્યનો આશ્રવ છે ઈત્યાદિ આશ્રવના ભેદને અ-૬./સૂ. ૩-૪માં કહેશે. બંધના લક્ષણને કહેશે તે આ પ્રમાણે :- કષાય સહિત હોવાથી જીવ કર્મ યોગ્ય પુદ્ગલને ગ્રહણ ૨. “યામ પુર" .મુ (ઉં, માં) . ૨. તાવટ" મુ. (ઉં,મ) I
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy