SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • इन्द्रियानिन्द्रियनिमित्तस्वरूपकथनम् • इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च । तत्रेन्द्रियाणि = स्पर्शनादीनि पञ्च निमित्तं यस्य तदिन्द्रियनिमित्तम्, नहि श्रोत्रेन्द्रियमन्तरेणायं प्रत्ययो भवति शब्दोऽयमिति, न च स्पर्शनमन्तरेणायं प्रत्ययः समुत्पद्यते - शीतोऽयमुष्णो वा, एवं शेषेष्वपि वाच्यम् । तथाऽनिन्द्रियनिमित्तमिति इन्द्रियादन्यदनिन्द्रियं=मनः ओघश्वेति तत् निमित्तमस्य मतिज्ञानस्य तदनिन्द्रियनिमित्तमिति, स्मृतिज्ञानहेतुर्मनः। एवं चैतद् द्रष्टव्यम् इन्द्रियनिमित्तमेकम्, अपरमनिन्द्रियनिमित्तम्, अन्यदिन्द्रियानिन्द्रियनिमित्तमिति त्रिधा, तत्रैकमिन्द्रियनिमित्तमेव ज्ञानं मत्याख्यम्, यथाऽवनि - वारि - दहन - पवन-वनस्पतीनामेकेन्द्रियाणां द्वि-त्रि-चतुरिन्द्रियाणामसंज्ञिनां च पञ्चेन्द्रियाणां मनसोऽभावात्, तथाऽनिन्द्रियनिमित्तं स्मृतिज्ञानम्, इतरेन्द्रियनिरपेक्षं चक्षुरादिव्यापाराभावात्, तथा इन्द्रियानिन्द्रियनिमित्तं जाग्रदवस्थायां, स्पर्शनेन मनसो→ હેમગિરા - નિમિત્ત' જ્ઞાન કહેવાય. કારણ કે ‘આ શબ્દ છે,' એવી પ્રતીતિ શ્રોત્રેન્દ્રિય વગર ન થાય. આ શીત છે કે ઉષ્ણ છે ઈત્યાદિ બોધ સ્પર્શ વિના ન થઈ શકે.આ પ્રમાણે શેષ ઈન્દ્રિયના વિષયોમાં પણ સમજી લેવું. (૨) અનિન્દ્રિય નિમિત્ત :- ઈન્દ્રિય થકી અન્ય તે અનિન્દ્રિય અર્થાત્ મન અને ઓધ (અવ્યક્ત બોધ). આ બે નિમિત્તથી થતું જ્ઞાન તે અનિન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન કહેવાય. મન એ સ્મૃતિજ્ઞાનમાં હેતુ બને છે. १८५ * મતિજ્ઞાનના ત્રણ પ્રકાર (૧) ઈન્દ્રિય નિમિત્તમતિજ્ઞાન, (૨) અનિન્દ્રિય નિમિત્તમતિજ્ઞાન અને (૩) ઈન્દ્રિયઅનિન્દ્રિય નિમિત્તમતિજ્ઞાન. આ ત્રણેની વ્યાખ્યા આ મુજબ છે (૧) માત્ર ઈન્દ્રિયનિમિત્તથી - જ થનારુ મતિજ્ઞાન તે એકેન્દ્રિય એવા પૃથ્વી, અજ્, તેઉ, વાઉ, વનસ્પતિના જીવ તેમજ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય (વિકલેન્દ્રિય) અને અસંજ્ઞી પંચેન્દ્રિયને હોય છે. તેઓને મન ન હોવાથી ઈન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન હોય. (૨) સ્મૃતિજ્ઞાન એ અનિન્દ્રિયનિમિત્તે થનારું ઈન્દ્રિયથી નિરપેક્ષ છે. કારણ કે આ સ્મૃતિજ્ઞાનમાં ચક્ષુ આદિ ઈન્દ્રિય વ્યાપારનો અભાવ છે. (૩) ઈન્દ્રિય અને અનિન્દ્રિયના નિમિત્તથી થતું જ્ઞાન તે જાગૃત અવસ્થામાં હોય છે. દા.ત. મન વડે ઉપયુક્ત જીવ સ્પર્શેન્દ્રિય વડે વસ્તુનો સ્પર્શ કરે ત્યારે તે ‘આ ઉષ્ણ છે.', ‘આ શીત છે,' એવું જે જ્ઞાન કરે તે ઇન્દ્રિયાનિન્દ્રિય મતિજ્ઞાન છે. આ જ્ઞાનની ઉત્પત્તિમાં ઈન્દ્રિય અને મન બન્ને નિમિત્ત બને છે. ઉપરના ત્રણેય અર્થો એક શેષ સમાસ કરવાથી સિદ્ધ થાય છે. તેનો વિગ્રહ ઉપર ટીકામાં જણાવેલ છે. ભાષ્યમાં જણાવેલ રૂન્દ્રિયોનામાં નિનિનિમિત્ત = વાક્યના ‘વ’શબ્દથી ઉભય (ઇન્દ્રિયાનિન્દ્રિય) નિમિત્તનું પણ ગ્રહણ કરવું. (સૂત્રમાં આચાર્યશ્રીએ ‘' કારનો નિર્દેશ નથી કર્યો કારણ કે) આચાર્યશ્રીએ અપેક્ષા કારણને અંગીકાર કરીને જ સૂત્ર રચ્યું છે. મતિજ્ઞાનમાં ત્રણ અપેક્ષા કારણો છે. ૧. આલોક (પ્રકાશ) ૨. વિષય ૩. ઈન્દ્રિય. પ્રકાશ અને વિષય હોવા
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy