________________
११५
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
૦ની નિર્દેશવીચ ___भाष्य- औपशमिकादिभावयुक्तो द्रव्यं जीवः।। इति. पृष्टे निर्देश इति, निश्चयेन उपयुज्यते प्रस्तुते वस्तुनि स निर्देशः। औपशमिकादिभावेत्यादि ।
औपशमिकादयोऽभिहितास्त एव भावास्तथाभवनादात्मनः तैर्युक्तः औपशमिकादिभावयुक्तः द्रव्यं जीव इति गुणक्रियाव्युदासद्वारेण निश्चयेन तदादिष्टं द्रव्यं जीव इति। द्रव्यं जीवः स चाप्यौपशमिकादिभावयुक्त इति। ततश्च न केवलं द्रव्यं नापि केवला भावाः किन्तु उभयात्मकं जीववस्तु प्रतिपन्नं भवति । अथवा द्रव्यमेव प्रधानं यतस्तेन तेनौपशमिकादिना भावेन द्रव्यमेव तथा तथा विपरिवर्तते ।।१।।
स्वामित्वादयो जीवेऽभ्यूह्या अनया दिशेति न दर्शितवान्, वयं तु दर्शयामः स्वामी-प्रभुः तद्भावः स्वामित्वं, जीवो हि कस्य प्रभुः ? जीवस्य वा के स्वामिनः? इति, उच्यते- जीव एकोऽवधीकृतः धर्मादीनामस्तिकायानां स्वामी, यतः सर्वेषु मूर्छा यात्युपलभते परिभुङ्क्ते शरीरतया
- હેમગિરા આ ભાષ્યાર્થ :- “ઔપશમિકાદિ ભાવયુક્ત દ્રવ્ય તે જીવ છે.' કોઈની પણ પૃચ્છા થાય તો “નિર્દેશ' (=જવાબ) સંભવિત બને માટે અહીં પ્રશ્ન કર્યો છે). પ્રસ્તુત વસ્તુ-અર્થને વિશે નિશ્ચયથી જે ઉપયોગી બને તે નિર્દેશ કહેવાય. હવે ઉપરોક્તજીવ અંગે પુછાયેલ પ્રશ્નના જવાબમાં કહે છે :- અમુક ચોક્કસ પ્રકારની સત્તા (=ભવન)ને પામે તે ભાવ પૂર્વે જણાવેલા આવા ઔપશમિકાદિ ભાવોથી યુક્ત દ્રવ્ય તે જીવ છે. (“ભવના માવા” એ વ્યુત્પત્તિએ તેતે સ્વરૂપે આત્મામાં નિર્મિત થતા પરિણામો તે ભાવ કહેવાય.) નિશ્ચયથી “દ્રવ્ય' નિપાને વિચારતાં તો ગુણ ક્રિયાનો ચુદાસ = અભાવ વડે કહેવાતો (જીવ) દ્રવ્ય જીવ છે. પણ અહીં જીવ-દ્રવ્યની બાબતમાં તો ભાવ યુક્તતા જ હોય. અર્થાત્ ગુણ શૂન્ય આ જીવ દ્રવ્ય ન જ હોય. તેથી કોપરામિમિાયુ દ્રવ્ય એમ ભાષ્યમાં કહ્યું છે. આમ કહેવાથી તે જીવ વસ્તુ કેવલ દ્રવ્ય કે કેવલ ભાવ (ગુણ) રૂપ નથી પણ ઉભય રૂપ છે, તે દર્શાવ્યું. અથવા તો દ્રવ્ય એ પ્રધાન કહી શકાય. કારણ કે તે ઔપશમિકાદિ ભાવો વડે આ દ્રવ્ય જ પરિવર્તિત થાય છે. તેથી ‘દ્રવ્યનો ઉલ્લેખ પણ ભાષ્યકારે જરૂરી ગણ્યો છે. આ નિર્દેશ દ્વાર થયું. //લાં આ જ રીતે સ્વામિત્વાદિ તારો પણ જીવ વિશે વિચારી લેવા જોઈએ. તે અહિં ભાષ્યમાં દર્શાવ્યા નથી. તો પણ અમે ટીકામાં બતાવીએ છીએ. તે આ પ્રમાણે
# સ્વામિત્વાદિ અનુયોગહારોની વિમર્શના ક સ્વામી એટલે “પ્રભુ'. પ્રશ્ન :- જીવ કોનો સ્વામી છે ? અથવા જીવના સ્વામી કોણ છે? જવાબ :- અમુક નિર્ધારિત એક જીવ તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનો સ્વામી છે કારણ કે જીવને સર્વ દ્રવ્ય વિશે મૂર્છા રહેલી છે તેમજ તેનો ઉપભોગ પણ કરે જ છે અથવા શરીર તરીકે તે તે ૨. ગુખ્ય રાઉ.૨. પ્રાધાન્ય TB.I રૂ. *મિમિાવેન મુ. (હું )