SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ • गुणग्रहणे द्रव्यग्रहणमवश्यम्भावि • २०५ ग्राहकाः अवग्रहादयोऽभ्युपगम्यन्ते न तर्हि द्रव्यस्य ज्ञानं चक्षुरादिजं किञ्चिद् ग्राहकं समस्ति छाद्मस्थिकम् ? स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् उच्यते स्पर्शादयो द्रव्यपर्यायाः, पर्यायग्रहणाच्च द्रव्यमवच्छिन्नमेवावसातव्यं, तेन रूपेण द्रव्यस्यैवभवनात्, यतो 'न द्रव्यवियुताः पर्यायाः, पर्यार्यविरहितं वा द्रव्यम्, अन्यतरानुपलब्धावन्यतरस्यानुपलब्धेः। प्रतीन्द्रियप्राप्त्या द्रव्यस्यैव रूपादिविंशेषणभाक्त्वात्, विवक्षावशाच्च प्रधानगुणभावाभ्युपगमः प्रतिपद्यते जैनैः, अतः स्पर्शादिग्रहणे द्रव्यग्रहणमवश्यंभावि द्रव्यग्रहणे वा स्पर्शादिग्रहणम्, अन्योन्यानुगमात् । अर्थस्य= स्पर्शादेः सामान्यानिर्देश्यस्वरूपस्यनामादिकल्पनारहितस्य अवग्रहो ग्राहकः तस्यैवस्पर्शादेः किमयं स्पर्श उतास्पर्श इत्येवं परिच्छेदिका ईहा, तस्यैव स्पर्शोऽयमित्येवं परिच्छेदकोऽपायः, तस्यैवं स्पर्शादेरर्थस्य परिच्छिन्नस्योत्तरकालमविस्मृतिर्या सा धारणा । एवं रसादिष्वपि प्रत्येकमवग्रहादयो योज्याः । इदं च साधारणमवगम्यम्- अवग्रहादय एवार्थस्य मतिज्ञानविकल्पा ग्राहकाः नान्यो હેમગિરા છે તેમ કહીએ તો સ્પર્શાદિ ગુણો(પર્યાય)નું જ જ્ઞાન જીવોને થશે કારણ કે આ અવગ્રહાદિ સ્પર્શાદિ વિષય(પર્યાય)ના જ ગ્રાહક હોય છે અને તેમ થવાથી છાદ્ધસ્થિક એવું ચક્ષુ આદિથી ઉત્પન્ન થતું જ્ઞાન દ્રવ્યનું ગ્રાહક નહીં થાય. અર્થાત્ ચક્ષુઆદિ ઇન્દ્રિયો (મતિજ્ઞાન)એ દ્રવ્યના ગ્રાહક તરીકે સિદ્ધ નહીં થાય. જવાબ :- સ્પર્શદિ એ દ્રવ્યના પર્યાયો છે. પર્યાય ગ્રહણ કરવાથી દ્રવ્યનું ગ્રહણ થઈ જ જાય છે. કારણ કે તે તે પર્યાયરૂપે દ્રવ્ય જ પલટાય છે ખરેખર પર્યાયો ક્યારે પણ દ્રવ્ય વિના ન હોય. અથવા પર્યાયરહિત દ્રવ્ય પણ ન હોય. દ્રવ્યની અનુપલબ્ધિમાં પર્યાયની અને પર્યાયની અનુપલબ્ધિમાં દ્રવ્યની અનુપલબ્ધિ હોય. રૂપાદિ વિશેષણથી સંયુક્ત દ્રવ્ય જ હોવાથી દરેક ઈન્દ્રિયથી રૂપાદિનું ગ્રહણ થતાં તેનાં દ્રવ્યનું ગ્રહણ અવશ્ય થાય છે. કારણ કે તે રૂપાદિવાળા દ્રવ્ય જ હોય છે. જ્યાં જેવી વિવક્ષા હોય ત્યાં તે મુજબ દ્રવ્ય કે ગુણની પ્રધાનતા અથવા ગૌણતા જૈનો સ્વીકારે છે. તેથી સ્પર્શાદિ પર્યાયના ગ્રહણમાં દ્રવ્યનું ગ્રહણ અને દ્રવ્યના ગ્રહણમાં સ્પર્શાદિનું ગ્રહણ અવશ્ય થઈ જાય છે. કારણ કે દ્રવ્ય અને ગુણ એકબીજા સાથે સંકલિત છે. સામાન્યથી અનિર્દેશ્ય સ્વરૂપવાળા, નામાદિ ક્લ્પનાથી રહિત એવા સ્પર્શાદિ અર્થોનો ગ્રાહક અવગ્રહ છે. આ જ સ્પર્શોદિમાં ‘આ સ્પર્શ' છે કે અસ્પર્શ છે ? એવું જ્ઞાન કરનાર ઈહા છે. અને તેમાં આ સ્પર્શ જ છે, એવો બોધ કરાવનાર અપાય છે. આ જાણેલા અર્થની ઉત્તરકાળમાં જે અવિસ્મૃતિ તેનું નામ ધારણા છે. આ રીતે રસાદિ વિશે પણ અવગ્રહ ઇહાદિ દરેકને યોજવા છુ. તુલના- ન વવિનું વિતત્તા ય પખ્તવા ન~િ (સમ્મતિતર્ક)। ૨. યદિ સં.મા.રા./ રૂ. "વિશેષેળ" રા./
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy