________________
२०६
• વ્યગ્નનસ્ય ગ્રાહળ સવપ્રદ વ છે
સૂત્રમ્- વ્યગ્નનસ્યાવગ્રહઃ ||?-૮।।
भाष्य - व्यञ्जनस्यावग्रह एव भवति नेहादयः ।
तत्त्वार्थाधिगमसूत्रम् १/१८
મતિજ્ઞાનાંશ કૃતિ ||૧૭ ||
अथ किमन्योऽप्यस्ति कश्चिन्मतिज्ञानांशो योऽर्थस्य ग्राहको न भवतीतिनियमेनापास्यते ?। उच्यते— अस्ति, यः सामान्यमात्रग्राहिणोऽप्यवग्रहादुक्तस्वरूपादत्यन्तमलीमसरूपोऽवग्रहइति । तर्हि कस्य ग्राहक इति ? । उच्यते - व्यञ्जनस्यावग्रह इति । तत्र व्यज्यतेऽनेनार्थ इति व्यञ्जनं सन्तमसावस्थित घटरूपप्रदीपादिवत्, तत् पुनर्व्यञ्जनं संश्लेषरूपं यदिन्द्रियाणां स्पर्शादीनामुपकरणाख्यानां स्पर्शाद्याकारेण परिणतानां पुद्गलद्रव्याणां च यः परस्परं संश्लेषस्तद्व्यञ्जनं, तस्य व्यञ्जनस्यावग्रह एवैको भवति ग्राहकः । का भावनेति चेत् ? उच्यते यदोपकरणेन्द्रियस्य स्पर्शनादेः पुद्गलैः स्पर्शाद्याकारपरिणतैः सम्बन्ध उपजातो भवति न च किमप्येतदिति गृह्णाति किन्त्वव्यक्तविज्ञानोऽसौ सुप्त-मत्तादिसूक्ष्मावबोधसहितपुरुषवदिति तदा तैः पुद्गलैः स्पर्शनाद्युपकरणेन्द्रियसंश्लिष्टैर्या च यावती → હેમગિરા સૂત્રાર્થ :- અવગ્રહ વ્યંજનનો ગ્રાહક હોય છે. ૧-૧૮
ભાષ્યાર્થ :- વ્યંજનનો અવગ્રહ જ થાય છે. આ વ્યંજનના ઈહાદિ નથી થતાં. સામાન્યથી એમ સમજવું કે- “મતિજ્ઞાનના અવગ્રહાદિ વિકલ્પ-અંશો જ અર્થના ગ્રાહક છે.” આ સિવાયનો મતિજ્ઞાનનો અન્ય અંશ અર્થનો ગ્રાહક નથી. ૧૭ ૫
-
અવતરણિકા · શંકા :- (તમે કહ્યું કે અવગ્રહાદિ જ અર્થના ગ્રાહક છે. બીજા નહીં) તો શું બીજા કોઈ મતિજ્ઞાનના અંશો છે કે જેનો તમે નિયમા નિષેધ કરો છો ?
સમાધાન :- હા, છે. ઉપર કહેલ જે સામાન્ય માત્રનો ગ્રાહી અવગ્રહ છે એ અવગ્રહ કરતાં પણ અત્યંત મલીન સ્વરૂપવાળો (મંદ ક્ષયોપશમવાળો) જે અવગ્રહ છે. (તે પણ મતિજ્ઞાનનો અંશ છે.) * વ્યંજનનો ગ્રાહક માત્ર અવગ્રહ *
શંકા :- તો તે અવગ્રહ કોનો ગ્રાહક બને છે ?
જવાબ :- જેમ ગાઢ અંધકારમાં રહેલ ઘટરૂપને પ્રદીપ અડકે તેમ જેના વડે ઘટાદિ અર્થ સ્પર્શાય તે વ્યંજન કહેવાય. વ્યંજન સંશ્લેષ કે સંબંધરૂપ હોય છે. વળી આ સંશ્લેષરૂપ વ્યંજન કેવું છે તે જણાવતા કહે છે કે સ્પર્શનાદિ ઉપકરણ-ઈન્દ્રિયોનું સ્પર્શદ આકારે પરિણત થયેલ પુદ્ગલ દ્રવ્યોની સાથે પરસ્પર જોડાણ થવા રૂપ જે સંશ્લેષ=સંબંધ તે વ્યંજન’. આ વ્યંજનનો ગ્રાહક એક માત્ર અવગ્રહ જ છે.
-
આની ભાવના વિસ્તાર આ મુજબ સમજી શકાશે → જ્યારે સ્પર્શાદિ આકાર રૂપે પરિણત થયેલા પુદ્ગલો સાથે સ્પર્શન આદિ ઉપકરણ- ઈન્દ્રિયનો સંબધ થાય, ત્યારે આ જીવ (સર્વ પ્રથમ) કાંઈ પણ બોધ ગ્રહણ કરતો નથી. પરંતુ સૂતેલા કે મત્ત થયેલા પુરુષના અતિ સૂક્ષ્મ બોધની જેમ