SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • ग्रन्थिभेदपूर्वकसम्यग्दर्शनलाभः • ' पुद्गलपरावर्तं पुनः प्रतिपद्यमानः सादिमिथ्यादृष्टिर्भवति, तस्यापि सतो = भवतः परिणामविशेषात्, परिणामोऽध्यवसायः=चित्तं तस्य विशेषः स एव वा पूर्वं जघन्यमङ्गीकृत्य परः परः शुभो विशेष इत्युच्यते, परिणामविशेषश्चेह यथाप्रवृत्तिकरणमभिमतं ततः परं अपूर्वकरणं, अप्राप्तपूर्वं तादृशं अध्यवसायान्तरं जीवेनेत्यपूर्वकरण-मुच्यते ग्रन्थिं विदारयतः, ततश्च ग्रन्थिभेदोत्तरकालभाव्यनिवृत्तिकरणमासादयति, यतस्तावन्न निवर्तते यावत् सम्यक्त्वं न लब्धमित्यतोऽनिवृत्तिकरणं, ग्रन्थान्तरे प्रसिद्धत्वात् भाष्यकारेणानिवृत्तिकरणं नोपात्तम् अवश्यतया वा सम्यग्दर्शनं लभमानस्तल्लभत इति काक्वाऽभ्युपेतमेव, तदभावेऽभावात्, अतो न कश्चिद् विरोध इति । सम्प्रति निगमयति यदेवमुपजातमेतन्निसर्गसम्यग्दर्शनमिति । હેમગિરા ७३ ( भाष्य - येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यत इत्येतत् निसर्गसम्यग्दर्शनम् । । ) ભાષ્યર્થ :- કે જેના પ્રભાવે કોઈના ઉપદેશ વિના જ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે આને નિસર્ગ સમ્યગ્દર્શન કહેવાય. અનંતાનુબંધી કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલા મિથ્યાત્વના દોષવાળો થાય તો સમકિત તરત વમી નાંખે છે પછી જધન્યથી એક અંતર્મુહુર્ત તેમજ ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્ત કાળ સુધી મિથ્યાત્વમાં રહીને ફરીથી સમ્યગ્દર્શન પામે ત્યારે આ (રીતે મેળવાતું) સમકિત ‘સાદિ મિથ્યાર્દષ્ટિ’ કહેવાય. * કરણ(અધ્યવસાય)ના ત્રણ પ્રકાર તેવા આ અનાદિ (સાદિ) મિથ્યાત્વી જીવનો જે પરિણામ = અધ્યવસાય = ચિત્ત છે તેમા જે વિશેષ કક્ષાનો અધ્યવસાય તે અથવા પૂર્વના જઘન્ય પરિણામની અપેક્ષા આગળ આગળનો શુભ પરિણામ તે પરિણામ વિશેષ જ યથાપ્રવૃતકરણ તરિકે પ્રસ્તુતમાં અભિમત છે. આ યથાપ્રવૃતકરણ કર્યા પછી જીવ અપૂર્વકરણ કરે છે. પૂર્વે કયારેય નથી મેળ્યા તેવા પ્રકારના અપૂર્વઅધ્યવસાય છે જેમાં તે અપૂર્વકરણ કહેવાય. આ અપૂર્વકરણ અવસ્થામાં જીવ ગ્રંથિભેદ કરે છે. આ ગ્રંથિભેદ કર્યા બાદ અનિવૃત્તિકરણ પ્રાપ્ત કરે છે. જેથી કે તે અધ્યવસાય સમકિત આપ્યા વગર નિવૃત્ત થતો નથી તેથી આ અધ્યવસાયને અનિવૃત્તિકરણ કહેવાય છે. પ્રશ્ન :- અનિવૃત્તિકરણનો ઉલ્લેખ ભાષ્યમાં કેમ નથી કર્યો ? જવાબ :- બીજા ગ્રંથોમાં આ પ્રસિદ્ધ હોવાથી અહીં નથી જણાવેલ. અથવા તો સમ્યગ્દર્શનને મેળવનાર અવશ્ય આને મેળવે જ છે એ રીતે કાકુ(વક્ર કથન) દ્વારા અનિવૃત્તિકરણને સ્વીકારી જ લીધું છે. કારણ કે આ અનિવૃત્તિકરણના અભાવમાં સકિતનો અભાવ જ હોય છે. તેથી સમકિતના ઉલ્લેખમાં અનિવૃત્તિકરણનો ઉલ્લેખ આવી જ જાય. તે કારણથી ભાષ્યકારે અનિવૃત્તિકરણ અલગથી નથી જણાવ્યું તેથી કોઈ વિરોધ નથી. પ્રાંતે નિગમન (ઉપસંહાર) કરતા કહે છે. કે આ ક્રમે પ્રાપ્ત થતું દર્શન તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. ૨. *ળનિવર્તિનોપાત્તરળ ગવ હું. માં./ ૨. યેવમુખખાતમેવા તન્નિ રી
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy