SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ •निसर्गाध्यवसायप्राप्तिः तत्त्वार्थाधिगमसूत्रम् १/३ सम्यक्त्वं तन्नैसर्गिकमाचक्षते प्रवचनवृद्धाः। एनमेव च विप्रकीर्णमर्थमाख्यातवान् तानि तानीत्यादिना भाष्यग्रन्थेनोत्पद्यत इत्येवमन्तेन । अनादिमिथ्यादृष्टेरपि नास्यादिरस्तीत्यनादिः अनादिमिथ्यादृष्टिरस्येत्यनादिमिथ्यादृष्टिः अप्राप्तपूर्वसम्यक्त्वलाभः, न चास्ति कश्चित् तादृक् कालो यस्मिन्नुपदिश्येतायं मिथ्यादर्शनं प्रतिपन्नवानिति। तथा चागमः “अत्थि अणन्ता जीवा जेहिं न पत्तो तसाइपरिणामो"(विशेषणवती गा.-५३)। तस्यानादिमिथ्यादृष्टेः, अपि शब्दात् सादिमिथ्यादृष्टेरपि, यो हि भव्यः सम्यक्त्वं प्रतिपद्य प्राक् पश्चादनन्तानुबन्धिकषायोदयाज्जातव्यलीको मनोज्ञपरिणामबद्धमतिर्जघन्येनान्तर्मुहूर्तं स्थित्वोत्कर्षेणोपार्ध - હેમગિરા – (भाष्य- अनादिमिथ्यादृष्टेरपि सतः परिणामविशेषादपूर्वकरणं तादृग् भवति) ભાષ્યાર્થ:- અનાદિ મિથ્યાષ્ટિ હોવા છતાં પરિણામ વિશેષથી તેવા પ્રકારના અપૂર્વકરણ (અપૂર્વ અધ્યવસાય)ને પામે છે જીવ ગ્રંથિ સ્થાનથી પાછો ફરી જાય, કોક ત્યાં જ રહે છે આગળ કે પાછળ જતો નથી. પ્રસ્તુતમાં આ અનિવૃત્તિકરણ રૂપ સમ્યકત્વ જીવને કોઈના ઉપદેશ વિના જ સ્વાભાવિક પ્રાપ્ત થાય છે તેથી તેને પ્રવચન વૃદ્ધો નૈસર્ગિક સમક્તિ કહે છે. આ જ નિસર્ગ સમ્યત્વના પ્રાપ્તિ ક્રમનો વિસ્તારથી અર્થ ભાથમાં “તાનિ તાનિ' એ પદોથી માંડીને “તિ’ સુધીના પદોમાં કહેલ છે. અર્થાત્ જીવને કોને અપેક્ષીને ? શું અનુભવતાં ? કેવા સ્વભાવથી ? ક્યાં ક્યાં રખડતાં ? કેવા અધ્યવસાયોમાં ચડતાં ? કેવા પ્રકારના અધ્યવસાય વિશેષથી? સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ઈત્યાદિ વિવિધ વિચારણા સમકિત અંગેની અત્યાર સુધીમાં કરી છે. હવે ‘નામિકૃષ્ટર...' ઈત્યાદિ પદોની વ્યાખ્યા કરે છે. ઢ અનાદિ-સાદિ મિથ્યાષ્ટિની વિચારણા જેણે આજ સુધીમાં પૂર્વે ક્યારે પણ સમકિત મેળવ્યું જ નથી તેવો જીવ તે અનાદિ મિથ્યાષ્ટિ અથવા તો તેવો કોઈ કાલ નથી કે જેને વિશે મિથ્યાષ્ટિપણાને આ જીવ પામ્યો છે.” તેવું વિધાન કરી શકાય. તેથી પણ જીવ અનાદિ મિથ્યાદષ્ટિ કહેવાય. આગમમાં કહ્યું છે :- એવા અનંત જીવો છે કે જેમને ત્રસાદિ પરિણામો પ્રાપ્ત નથી થયા. (ત્રસાદિ ભાવો જ નથી મેળવ્યા તો સમકિતની શી વાત ? અથવા “ત્રસાદિમાં આદિપદથી સમકિત પરિણામ લેવો.) તેવા અનાદિ મિથ્યાષ્ટિ જીવોને તેમજ 'પ' શબ્દથી સાદિ મિથ્યાદષ્ટિ જીવોને પણ સમકિત પ્રાપ્ત થાય છે. કારણ કે જેમ સ્વાદિષ્ટ પરમાત્ર ખાધા પછી ઉત્પન્ન થયેલા અજીર્ણાદિ દોષવાળો અરુચિના લીધે, પરમાન્સને વમી નાંખે છે તેમ જે ભવ્ય જીવ એકવાર સમકિત મેળવ્યા બાદ, १. (अत्थि अणंता जीवा, जेहिं न लदो तसाइपरिणामो। तेऽवि अणंताणंता णिगोअवासं अणुवसंति।। (विशेषणवती ૬૩) ૨. મનોજ્ઞપરમાસવદમતિ નવ" માં ર... રૂ. “ર્વેTISTઈ હું માં..!
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy