SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાયશરવિવાર तत्त्वार्थाधिगमसूत्रम् १/१५ भाष्य- धारणा प्रतिपत्तिरवधारणावस्थानं निश्चयः अवगमः अवबोध इत्यनर्थान्तरम् ।।१५।। भण्यते यस्मादवधारयति कालान्तरानुभूतमर्थमेवमेतन्मया सेवितमिति । सम्प्रति पर्यायशब्देस्तामेव त्रिप्रकारमाचष्टे धारयत्यर्थं त्रिभिरप्येभिः प्रकारैः सा धारणा। प्रतिपत्तिर्नाम परिच्छिन्नेऽर्थे यावदन्यत्रोपयोगं न याति तावदनाशस्तस्यार्थस्य तस्मिन् विज्ञान इति । अवधारणं पुनः कालान्तरानुस्मरणमागृहीतम् । अवस्थानमित्यनेन तु अन्यत्र पदार्थे उपयुक्तस्य या लब्धिरूपा धारणा सा गृहीता। पुनरेषामन्ये त्रयो यथासङ्ख्यकेन भेदा निदर्श्यन्ते-निश्चयोऽवगमोऽवबोध इति । निश्चय इत्ययं प्रतिपत्तिरित्यस्य पर्यायः, अवगम इत्ययं तु 'कालान्तरानुस्मरणरूपस्यावधारणस्यपर्यायः अवबोध इत्ययं तु' मत्यवस्थानस्य लब्धिरूपस्येति । अथवा अविशिष्टधारणायाः सर्व एते पर्याया इत्यनर्थान्तरमित्याह । । भावना चैवं कार्या → अपवरकाद्यन्धकारस्थितेन पुंसा यदा स्पर्शनेन्द्रियेणोपलब्धमाद्यक्षणे सामान्यमनिर्देश्यमशेषकल्पनारहितं सोऽवग्रहः । यदा तु निश्चितं सन्तमविच्युतिरूपेण धारयति लब्धिरूपेण • હમગિરા ૦ ભાષ્યાર્થ:- ધારણા, પ્રતિપત્તિ, અવધારણા, અવસ્થાન, નિશ્ચય, અવગમ અને અવબોધ આ બધા અનર્થાન્તર છે. ૧પા ઉદયને પામે છે ત્યારે તેને જ “અવધારણ” કહેવાય છે. આનો આકાર (શબ્દોલ્લેખ) આ રીતે થઈ શકે - “પૂર્વે અનુભૂત અર્થ જ મારા વડે હાલ સેવાય જણાય) છે.” હવે પર્યાયવાચી શબ્દોથી આજ ત્રણ પ્રકારવાળી ધારણાને કહે છે.... ધારણાના એકાઈક નામો જ ૧. ધારણા' –- આ ત્રણ પ્રકાર વડે અર્થને ધારે તે. ૨. “પ્રતિપત્તિ જાણેલા અર્થને વિશે જ્યાં સુધી ઉપયોગ રહે છે, બીજે જતો નથી ત્યાં સુધી તે ઉપયોગ અનાશ (સ્થાયી) કહેવાય.. અર્થાત તે અર્થના તે વિજ્ઞાનમાં ઉપયોગ સ્થિર રહે છે, એવો તે અનાશ રૂપ ઉપયોગ કહેવાય.' ૩. “અવધારણ' + ગ્રહણ કરેલ અર્થ-જ્ઞાનનું કાલાંતરમાં પુનઃસ્મરણ થવું તે. ૪. “અવસ્થાન - અન્ય પદાર્થમાં ઉપયુક્ત જીવને પૂર્વગૃહીત જ્ઞાનની જે લબ્ધિરૂપ ધારણા છે. ફરીથી આ પ્રતિપત્તિ આદિ ત્રણના ક્રમશઃ બીજા ભેદ અર્થાત પર્યાયો જણાવે છે નિશ્ચય, અવગમ, અવબોધ. ૫. નિશ્ચય - એ પ્રતિપત્તિનો પર્યાય શબ્દ છે. ૬, “અવગમ' એ કાલાંતરના અનુસ્મરણરૂપ અવધારણનો પર્યાય શબ્દ છે. ૭. “અવબોધ' એ લબ્ધિ રૂપ મત્યવસ્થાનનો પર્યાય છે. અથવા તો આમ કહી શકાય કે ઉપરોકત સર્વે શબ્દો ધારણા- સામાન્યના જ પર્યાયવાચી છે. અવગ્રહથી ધારણા સુધીની ભાવના આ પ્રમાણે કરવી :- અંધકારમય ઓરડામાં રહેલ પુરુષને જ્યારે પ્રથમ ક્ષણમાં સ્પર્શેન્દ્રિયથી ઉપલબ્ધ થયેલ સર્વ કલ્પનાથી રહિત, અનિર્દેશ્ય એવો જે સામાન્ય બોધ થાય તે “અવગ્રહ' ત્યારબાદ જ્યારે આ પુરુષ તે સામાન્ય બોધવાળા સ્પર્શ અંગે વિચારે . પરિણામ TA. ૨. “સૂર્યે માં. ૧. પત્નિ મધ્યવર્તી ઘરો મુકતો ન હૃદ: (d, માં)
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy