SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् નિર્દેશાલીનાં ચાલ્યા नयसदादिभिश्च । एभिश्चेति सामान्यशब्दनिर्देशे न विशेषावगतिरस्ति, अतो विशेषार्थमाह- निर्देशादिभिः । आदिशब्देन निर्देशे सति नेयत्तापरिज्ञानमस्तीति समासे चाव्यक्ताभिधानं प्रसिद्धं न सूत्रादपीयत्ता सम्भाव्येत अतः षड्भिरित्याह। उक्तेऽपि षड्भिः इत्यस्मिन् किमेतानि व्याख्याद्वाराणि नेति या शङ्का तन्निरसनायाह- अनुयोगद्वारैः व्याख्याङ्गरित्यर्थः । एषां च व्यापिता अस्ति नास्ति इत्याशङ्काव्युदासायाह- सर्वेषामिति । उक्तेऽपि चैतस्मिन्नभावोऽपि सर्वशब्देनोपात्तः तन्निराचिकीर्षयाऽऽह भावानामिति अभावे हि व्यर्थत्वात् प्रयासस्य न तद्विषयमेतदिति कथयति । भावा अप्यन्यमताभिमताः सन्त्यतत्त्वरूपा इत्यतो द्वयमुपादत्ते- जीवादीनां तत्त्वानामित्येतत् । ते च जीवादयः किमेभिः समासेन निरूप्यन्ते उत व्यासेनेत्यत आह- विकल्पश इति । शसश्च कारकसामान्याद् विधानमिति तृतीयार्थ एष इत्येतत् कथयति विस्तरेणेनत्यनेन । उक्तेपि चैतस्मिन्नसम्पूर्णमेव वाक्यं स्याद् यदि पूर्वसूत्रादधिगम – હેમગિરા ૦ શું છે ? તેને જણાવવા નિશામિર પદ દર્શાવેલ છે. આ પદમાં આદિ શબ્દ લખવા માત્રથી ઈયત્તા” (માત્રા) કેટલી લેવી તે જણાતું નથી તેમજ સૂત્રમાં સમાસ કર્યો છે. સમાસમાં પદચ્છેદ અવ્યક્ત હોય એ પ્રસિદ્ધ જ છે. તેથી સૂત્રથી પણ સંખ્યાનું ચોક્કસ વિધાન નથી જણાતું માટે ભાષ્યમાં પર લખીને આ નિર્દેશાદિ છ પ્રકારે છે તેમ સંખ્યા જણાવી. આ છ પ્રકાર શું વ્યાખ્યાના તારો છે કે નહીં? તે શંકાને ટાળવા અનુયોજદ્વારઃ પદથી કહ્યું કે આ “છ” એ વ્યાખ્યાના અંગો દ્વારા) છે. વળી આ દ્વારા શું બધા તત્ત્વોમાં વ્યાપક છે કે નહીં? તેનો જવાબ આપતાં ‘સર્વેષા' કહ્યું અર્થાત જીવાદિ બધા તત્ત્વોમાં આ દ્વારા વ્યાપક છે. પ્રશ્ન :- બધા એટલે શું ? અભાવ રૂપ પદાર્થો પણ લેવા? સમાધાન :- (ભાવાનાં' પદ લખી “ભાવપદાર્થો અંગે જ આ છ દ્વારા ઘટાડવા કહ્યું છે કારણ કે અભાવાત્મક વસ્તુમાં પ્રયાસ કરવો વ્યર્થ હોવાથી તેના વિશે કારોનું વિધાન નથી કરવાનું. * જિનકથિત જીવાદિ તત્વ જ વાસ્તવિક છે # પ્રશ્ન :- “ખાવાનાં' લખ્યા બાદ નીવાનાં તત્વનાં પદો લખવા પાછળનો શું આશય છે? - જવાબ - અન્ય મતકારોએ માનેલા ભાવ (પદાર્થો) અતત્ત્વ રૂપ છે. તેનું નિરસન કરવાં તત્વનાં પદ લખ્યું છે. અર્થાત્ જિનકથિત જીવાદિ એ તાત્ત્વિક છે. પ્રશ્ન :- આ તત્ત્વો ટૂંકથી કે વિસ્તારથી કહેશો ? ઉત્તર :- ‘વિદ્યાશા' વિકલ્પ (ક્યાંક વિસ્તારથી ક્યાંક ટૂંક)થી કહીશું. ( વિજ્યશનો “શું' પ્રત્યય એ કારક – સામાન્યનું વિધાન કરનાર છે અર્થાત્ કોઈપણ વિભક્તિનું પ્રહણ કરી શકાય છે. અહીં કઈ વિભક્તિ લેવી તે બતાવવાં ત્રીજી વિભક્તિ લઈ વિસ્તરે એવો પ્રયોગ થયો છે.) આટલું કહેવા છતાં જો પૂર્વના (છઠ્ઠા) સૂત્રથી અનુવૃત્તિ ન લે તો વાક્ય રચના અધૂરી રહે છે, માટે ભાષ્યકારે ઉપરના છઠ્ઠા સૂત્રમાંથી ‘અધિગમ' શબ્દની અનુવૃત્તિ લઈ ‘ધામો' એવો અન્વય આ ભાગમાં કર્યો. પદાર્થ જ્યાં જ્યાં છે ત્યાં “સત્તા' છે જ. સત્તા એ પદાર્થથી ૨. “નિર્વેશન મુ. (મ..)". gવનિત મુ.પુસ્તકે નાસ્તિ (માં..). મિન્ મુ. (મ.)
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy