SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ • निरपेक्षदेशनाप्रवृत्तिः तीर्थकराणाम् • तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्ययस्तु कृतार्थोऽप्युत्तममवाप्य धर्म परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्यो-ऽप्युत्तम इति पूज्यतम एव ।।६।। तत्प्राप्तियोग्यानि साधनानि सम्यग्दर्शनज्ञानचारित्राणि सर्वातिचारविशुद्ध्या समाचरन् उत्तमोऽनुमीयते, ऐकान्तिकात्यन्तिकनिरतिशयोनाबाधनिःश्रेयसफलप्रधानकृतार्थत्वप्रार्थनात् ।।५।। यः पुनः प्रार्थनीयात्यन्तविशुद्धफलप्राप्तावत्यन्तकृतार्थोऽपि प्रार्थनीयफलाभावात् परनिमित्तोपकारफलनिरपेक्षः सत्त्वानामनुपयाचितनिष्कारणवत्सलः अत्यन्तहितपरः परोपदेशे वर्त्तते निसर्गत एव सोऽत्यन्तशुभतीर्थकरनामकर्मोदयप्रभावात् वक्तव्य एवोपदेश इति तीर्थकृत्त्वस्वभाव्यात् प्रयतते, भास्करप्रकाशनप्रवृत्तिवत्प्रकृष्टतमत्वात् सर्वलोकोत्तमः ततश्च पूज्यानामपि पूज्यतमत्वाद् देवाधिदेव इत्यभिलषितार्थप्रेप्साकृतादरैः स एवातिशयादर्चनीयः ।।६।। (३-६) स कः, अर्हन्निति सामान्योक्तं - હેમગિરા - કારિકાર્થ :- ઉત્તમોત્તમ + જે ઉત્તમધર્મને પામીને કતાર્થ થવા છતાં અન્ય જીવોને સદા ધર્મનો ઉપદેશ કરે છે તે ઉત્તમોત્તમ છે. તેથી જ સર્વાધિક પૂજ્ય (પૂજ્યતમ) કહેવાય.દી , એકાંતિક, આત્યંતિક, નિરતિશય અને અનાબાધ એવા મોક્ષ ફળ રૂપ પ્રધાન કૃતાર્થતા = પ્રધાનસિદ્ધિની પ્રાર્થના કરે છે, અર્થાત મોક્ષમાં જ કૃતાર્થતા (સર્વસ્વ) માને છે. તેથી ઉત્તમ છે. ૪ તીર્થકર ઐલોકચ પૂજ્ય છે જ ૬. ઉત્તમોત્તમ પુરૂષ :- જે વળી પ્રાર્થનીય (ઈસ્ટ) એવા અત્યંત વિશુદ્ધ કેવળજ્ઞાનરૂપ ફળને પ્રાપ્ત કરી અત્યંત કૃતાર્થ છે, અને હવે પછી કોઈપણ ઈષ્ટ (પ્રાર્થનીય) ન હોવાથી પોતાના તરફથી થતા પરોપકારના ફળમાં નિરપેક્ષ વૃત્તિવાળા, જીવો વડે માંગણી ન કરવા છતાં નિસ્વાર્થપણે ઉપકાર કરનાર એવા નિષ્કારણ વત્સલ જે પુરુષ જીવ માત્રના અત્યંત હિતમાં તત્પર થઈ પરોપદેશમાં સ્વભાવથી જ વર્તે છે, તે “ઉત્તમોત્તમ” કહેવાય. અત્યંત શુભ એવા તીર્થંકર નામકર્મના ઉદય (પ્રભાવ)થી ઉપદેશ આપવો જ જોઈએ એમ જાણી તે ઉત્તમોત્તમ (તીર્થકર) પુરુષ જ તીર્થંકરપણાના સ્વભાવથી ઉપદેશ વિશે પ્રયત્ન કરે (પ્રવર્તે) છે. જેમ સૂર્ય (કોઈપણ પ્રેરણા વિના) સ્વભાવથી જ પ્રકાશક છે. તેમ પ્રભુ તીર્થંકરપણાના સ્વભાવથી જ ઉપકારક થઈ સહુથી વિશિષ્ટ વ્યક્તિત્ત્વને ધારણ કરનાર હોવાથી સર્વલોકમાં ઉત્તમ છે અને તેથી પ્રભુ પૂજયોના ય પૂજ્ય છે. દેવોના દેવ છે. અર્થાત દેવાધિદેવ છે. આથી અભિલષિત અર્થ એવા મોક્ષની પ્રાપ્તિમાં આદર ધરાવનારાઓએ વધતી ભકિત પૂર્વક તીર્થકરને પૂજવા, સેવવા જોઈએ. તે ઉત્તમોત્તમ કોણ છે? એના જવાબમાં માત્ર “ગઈન કહેતાં સામાન્ય અહમ્ (પૂજય)નું ગ્રહણ થઈ શકે (તે ન થાઓ) માટે આ “અહ”ની ૬ઠી કારિકામાં વિશેષતા ૨. “યાયથસાધ° ૨.૩ ૨. “શયા" રા.. રૂ. મારે મુ. સ.(ઉં.વ.)! . તિઃ દેત્વર્થે
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy