SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ २१९ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • श्रुतज्ञानं त्रिकालविषयम्. भाष्य- अत्राह गृह्णीमो मतिश्रुतयोर्नानात्वम् ।। अथ श्रुतज्ञानस्य द्विविधमनेकं द्वादशविधमिति શિત પ્રતિવિશેષ રૂત્તિ ? घटस्यायं स्पर्श इति, स चाप्युत्पन्नाविनष्टो यंदा योग्यदेशस्थो भवति तदा परिच्छिनत्ति न तु विप्रकृष्टदेशस्थमित्येतदाह- साम्प्रतकालविषयमिति । अनेन वर्तमानकालविपयतां मतिज्ञानस्यावेदयते । __ श्रुतज्ञानं तु, तुशब्दः भेदप्रदर्शनपर इति । तं भेदमाह त्रिकालविषयम् । पुनश्चेदमैदम्पर्यं व्याख्यानयति- उत्पन्नेत्यादिना । उत्पन्नो वर्तमानस्तमपि नोइन्द्रियं मन आख्यं परिचिन्तयति-कीदृशोऽयं शर्करास्पर्श इति, विनष्टमप्यन्यत्र लग्नं शर्करास्पर्शमतीतं चिन्तयति- अस्याः प्राक् शर्करायाः मया स्पर्शोऽनुभूत इति । अनुत्पन्नम् आगामिनमेवंविध एपां क्षीरगुडादीनां प्रतिविशिष्टात् संस्कारात् स्पर्श उपयास्यतीति, अत उत्पन्नादिग्राहकम् । पुनर्नोदयति-अवगतो विशेप एतयोः, 'मति-श्रुतयोः', अथ श्रुतज्ञानस्य द्विविधादिभेदः किंकृत - હેમગિરા ભાષ્યાર્થ:- પ્રશ્ન :- મતિ શ્રુતનું અંતર જાણ્યું. પણ શ્રુત જ્ઞાનમાં “અનેકવિધ અને દ્વાદશવિધ આ પ્રમાણે બે ભેદો કયા કારણ વિશેષને લઇને કરાયા છે ? શા માટે આ બે ભેદો શ્રુતનાં કહ્યાં છે ? દશાવાળા આ ઘટ અર્થમાં) સ્પર્શન મતિજ્ઞાનને “આ ઘટનો સ્પર્શ છે' એવો બોધ થશે. વળી આ ઉત્પન્ન-અવિનષ્ટ ઘટ-અર્થ પણ તો જ જણાય, જો યોગ્યદેશમાં રહેલ હોય. જો અત્યંત દૂર દેશ, અથવા દિવાલ આદિની પાછળ (ઈન્દ્રિયોની મર્યાદા બહાર) હોય તો તે મતિજ્ઞાનનો વિષય ન બને. તેમજ અતીત કે અનાગત કાલમાં રહેલ પદાર્થ પણ મતિજ્ઞાનનો વિષય નથી બનતો તેથી ભાષ્યમાં મતિજ્ઞાન એ વર્તમાનકાળના વિષયવાળું છે તેમ કહ્યું. પરંતુ (‘શ્રુતજ્ઞાન તુમાં રહેલ ‘તુ' શબ્દ આ જ મિતિ-શ્રુતના ભેદનો દર્શક છે કે, શ્રુતજ્ઞાન તો ત્રિકાળ વિષયક જ્ઞાન છે. આનો ઐદત્પર્યાર્થ જણાવતાં ફરી કહે છે કે - નોઈન્દ્રિય-મન એ “વર્તમાનમાં ઉત્પન્ન થયેલ વસ્તુને પણ વિચારે છે. જેમ કે “આ કાંકરાનો સ્પર્શ કેવો છે?” તથા વિનષ્ટ (અતીત)ને પણ જાણે છે. જેમ કે “આ કાંકરાનો સ્પર્શ પૂર્વે મારા વડે અનુભવાયો હતો.” તથા અનુત્પન્ન વસ્તુને પણ જાણે છે. તે આ મુજબ કે “આ દૂધ, ગોળ આદિમાં અમુકના વિશિષ્ટ (ધી, લોટ, આદિ) પ્રકારના સંસ્કાર થકી આવા પ્રકારનો સ્પર્શ ઉપસી આવશે.” આ પ્રમાણે શ્રત એ ઉત્પન્ન, વિનષ્ટ અને અનુત્પન્ન અર્થનો ગ્રાહક બને છે. શંકા :- તમે કહેલ બંને (મતિ-શ્રુત) જ્ઞાન વચ્ચેનું અંતર કાપ્યું. હવે એ કહો કે શ્રુતજ્ઞાનના ૨, ૪ ઈત્યાદિ ભેદ શા માટે કર્યા..? આના કરતા આ શ્રુતને ‘દ્રવ્ય” અને “ભાવ” એમ બે * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩૪ ૨. વર મુ.પB.(A). ૨. “તમેવ ચા" માં.. રૂ. ૪ર્જશT' 5 (G,માં) '. તનિતિપાઠ મુ. પુરૂવે ન તૃ2: (, માં) I
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy