Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri
Catalog link: https://jainqq.org/explore/011633/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ ઃ ૧૩૦૦ : ૨૫૦૩ વિ. સં. ૨૦૩૩ - જખમ : પ્રકાશક : બાબુભાઈ ત્રિવનદાસ ઝવેરી સેનગઢ (સૌરાષ્ટ્ર) , (IN. . 364250) - મગનલાલ જૈન અજિત મુદ્રણાલય સોનગઢ (સૌરાષ્ટ્ર) - Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ જ એ - ૪ જૈ જૈ જૈ જૈનૅ - 2 શ્રી ત્રિભોવનદાસ વાલજી ઝવેરી [સ્વર્ગવાસ: સં. ૨૦૩૦, આમે ખુદ 1 ]. તા. ર૭-૧૦-૪ " { { જ . Page #4 -------------------------------------------------------------------------- ________________ ในจังหวัดสกล นคร ન કર્યો હતો. રરરરરર સ્વ. શ્રી ત્રિભવનદાસ વાલજી ઝવેરી પ્રત્યે ૯ અરણુજલિ જેલ પૂજ્ય પિતાશ્રી, આપનું વન અતિ સદભાગ્યશાળી હતું કેમ કે પૂર્વના કેઈ મહાન પુત્યથી પરમ કૃપાળુ પૂજ્ય ગુરૂદેવ શ્રી કાનજીસ્વામીને આપને ઘણા વર્ષો સુધી સત્સમાગમ પ્રાપ્ત થશે. તેઓશ્રીનાં અધ્યાત્મરમતા દિવ્ય વચનામૃમાં આપને અતિ દઢ શ્રદ્ધા હતી અને તેથી તેઓશ્રીના ભવસંતતિ છેદક અમૂલ્ય પ્રવચનેને લાભ લેવા આપે આપના જીવનના ઉત્તરાર્ધ બહુભાગ સોનગઢમાં વ્યતીત કર્યો હતો. આપને વીતરાગ દેવ-ગુરુધર્મની દઢ આસ્થા હતી આપના - તાત્વિક વાચન-વિચાર પરિમાર્જિત હતા પૂજ્ય ગુરુદેવના પ્રવચનમા આવતા અવનવા સુક્ષ્મ ન્યાયો બરાબર પકડી તેના ઉપર ખૂબ ઊંડ ચિતન કરતા હતા તત્વચિંતન આપની દિનચર્યા હતી તત્ત્વચર્ચા, શાબવાચન તથા તત્વમનન સિવાય અન્ય ગાઈશ્વના કાર્યોમા આપને અભિરુચિ છૂટી ગઈ હતી. આપે અમારામાં ધર્મસચિના મુસકાર રેડીને કલા ઉપકારથી - ઉપકૃત અમે સૌ આપને, આપની પુણ્યસ્મૃતિ અર્થે, આ “પચ પરમાગમ' પુસ્તકના પ્રકાશન દ્વારા ભાવભીની સ્મરણાજલિ આપીએ છીએ, તથા આપનો આત્મા શુદ્ધાત્મતત્ત્વચિના બળે આગળ વધી, શાશ્વત પરમાનદશા પામો એવી ભાવના ભાવીએ છીએ આપને પરિવાર– છે અ.સ. નિર્મળાગૌરી (પુત્રવધૂ) બાબુભાઈ (પુત્ર). અ.સૌ. રમાગૌરી (1) મનુભાઈ ( , ) પૌત્ર –કિરીટ, અસણ, દિલીપ, મૂકેશ અનિલ, ભરત, પંકજ + ++++ +க்கக்க்க்க்க ச் จากคอก สุดดดดดดด Page #5 -------------------------------------------------------------------------- ________________ મુક કલાકાર કિશhi hee છે. સ્વ. શ્રી હેમકુંવરબહેન ત્રિભૂવનદાસ ઝવેરી પ્રત્યે * રમરાજલિ : પૂજ્ય માતુશ્રી, ૧૦૦૮ પરમ પૂજ્ય મહાવીર પ્રભુએ પ્રપેલ વીતરાગવિજ્ઞાનમય અધ્યાત્મમાર્ગના પ્રભાવક પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી તથા પવિત્રાત્મા પ્રશમમૂર્તિ સ્વાત્મન પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના કલ્યાણ બોધક મગળ સત્સમાગમનો અનન્ય લાભ આપે છપનના ઉત્તર ભાગમાં બહુ વર્ષો સુધી સોનગઢમાં સતત રડી લીધા હતે આપને અન્ય ગુઑવ તથા પૂજ્ય બહેનશ્રી પ્રતિ અગાધ શ્રદ્ધા તેમ જ ભક્તિ હની તેઓશ્રીના શુદ્ધાત્મસભર્યા અમૃતપ્રવચન સાંભળવા સમજવાની આપને વણી રુચિ હતી પૂજ્ય ગુન્હેવનાં અધ્યાત્મસમય પ્રવચનોથી તથા પૂ. બહેનશ્રીના વીતરાગ દેવ-શાસ્ત્ર-ગુર પ્રત્યેના પ્રશાંત ભક્તિરસથી આપ ખૂબ જ પ્રભાવિત તેમ જ પ્રમુદિત થતા હતા. સરળતા, વીતરાગ દેવ-ગુમ ધર્મની રુચિ, પૂ ગુરદેવ તથા પૂ બહેનશ્રી પ્રત્યે ખૂબ જ બહુમાન અને તત્વજ્ઞાનની જિજ્ઞાસાભરી ઉત્કંઠા વગેરે આપના ઉત્તમ ગુણેના આદર મહ અમે ગૌ આપને, આપની પુણ્યસ્મૃતિ નિમિત્તે, આ “પચ પરમાગમ' પુસ્તકના પ્રકાશન દ્વારા ભાવભીની મરણજલિ અપએ છીએ, તથા આપનો આત્મા ધાર્મિક સક્કાના બળથી શીધ્ર ગાવત પરમાનદમય પરમાત્માના પાન –એવુ હૃદયથી પ્રાવીએ છીએ આપના બાળકેછે અ.સ. નિર્મળાગૌરી (પુત્રવધૂ) બાબુભાઈ (પુત્ર) - અ. રમાગૌરી મનુભાઈ (પુત્ર) પૌત્રવધૂ અસૌ. જયશ્રી કિરીટકુમાર ઝવેરી અ.સ. દીપિકા અનિલકુમાર ઝવેરી પૌત્રી:- ઉપા, જાતિ. ભારતી, સંધ્યા பஸ்காங்கட்டான். கடல் Page #6 -------------------------------------------------------------------------- ________________ First ક SEE E FEE : SS દ હું : તા rH બ ni “ Ah ખે છે "ના - - - - - - શ્રી હેમકુંવરબેન ત્રિભવનદાસ ઝવેરી [સ્વર્ગવાસ: સં. ૨૦૩૧. કારતક વદ ૨] તા ૧-૧૨-૪ - - : Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ नमः श्री परमागमजिनश्रुताय । પ્રકાશકીય નિવેદન તીર્થનાયક ભગવાન શ્રી મહાવીર સ્વામીના દિવ્યધ્વનિમાંથી વહેલા અને શ્રી ગોતમ ગણધર આદિ ગુસ્પરપરા દ્વારા પ્રાપ્ત થયેલા અધ્યાત્મપ્રવાહને ઝીલી તથા વિદેહક્ષેત્રસ્ય શ્રી ગીમધર જિનવરના સાક્ષાત દર્શન, વંદના તેમ જ દેશનાત્રણથી પુષ્ટ કરી તેને ભગવત્યુદદાચાર્યદેવે પરમાગમરૂપી ભાજનમાં સંઘરીને અધ્યાત્મતત્વમી જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ દ્વારા પ્રણીત રચનાઓમાં શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી પંચાસ્તિકાયસંગ્રહ, શ્રી નિયમસાર અને શ્રી અષ્ટપ્રભત –એ પાંચ પરમાગમ મુખ્ય છે. તેમાં પણ શ્રી સમયસાર ભારતવર્ષનું સર્વોત્તમ અધ્યાત્મશાસ્ત્ર છે. આ પાંચ શાસ્ત્રોના સહસકલનરૂપ આ નૂતન પંચ પરમાગમ' નામનું સ્કરણ અધ્યાત્મવિદ્યાપ્રેમી જિજ્ઞાસુઓના હાથમાં મૂકતા આનંદ થાય છે. શ્રી તીર્થ કરભગવાનના અધ્યાત્મશાસનને જીવંત રાખનાર એવા આ સમયસાર વગેરે પરમાગમના ઊંડા હાર્દને અનુભવગત કરી પરમ કૃપાળુ પૂજ્ય શ્રી કાનજીસ્વામીએ, પ્રવચન દ્વારા તેના અમૂલા રહસ્ય સમજાવ્યા અને એ રીતે આ કાળે અધ્યાત્મરુચિનો નવયુગ પ્રવર્તાવી મુમુક્ષુ સમાજ ઉપર તેઓશ્રીએ અસાધારણ મહાન ઉપકાર કર્યો છે. આ વિષમ યુગમાં ભારતવર્ષને વિષે ગામેગામ તથા વિદેશમાં પણ અધ્યાત્મના પ્રચારનું જે આદેલન પ્રવ છે તે પૂજ્ય ગુરુદેવશ્રીના ચમત્કારી પ્રભાવનાગનું સુદર ફળ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ગુરુદેવશ્રીએ ધર્મનું મૂળ એવા શુદ્ધાભરુચિરૂપ સમ્યગ્દર્શનનો. તથા તપૂર્વક પ્રગટતી સ્વાનુભૂતિને જિનેન્દ્રકથિત સાક્ષાત મા દર્શાવ્યો હોવાથી તેઓશ્રીને અનન્ય ઉપકાર તો મુખ્ય છે જ, પરંતુ તે ઉપકારવડલાની , ભગળ છાયામાં સ્વાનુભવાશની સાક્ષાત મૂર્તિ પ્રશમસ્વરૂપ પવિત્રાત્મા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનને પણ, તેમનું સ્વાનુભવવિભૂષિત નિર્મળ જાતિસ્મરણજ્ઞાન મુમુક્ષુઓને પૂર્વ વિદેહક્ષેત્રસ્થ શ્રી મીમધરજિનની સભામા કુદકુંદાચાર્યદેવના ગમન સબંધી તથતાની તથા વીતરાગ દિગંબર જૈનધર્મ વિષે અનાદિનિધન સત્યતાની અડગ શ્રદ્ધાનું પ્રબળ નિમિત્ત થયું હોવાથી, મુમુક્ષુ સમાજ ઉપર . . વિશિષ્ટ ઉપકાર છે પૂજય ગુરુદેવના કલ્યાણકારી પ્રભાવના-ઉદયે સોનગઢમાં તેમ જ ભારતવર્ષના અનેક સ્થાનમાં જિનશાસનતકારી અનેકવિધ મંગળ કાર્યો થયાં છે. તેમા ખાસ ઉલ્લેખનીય કાર્ય સેનગઢમાં બનેલુ સગેમરમરનિર્મિત “શ્રી મહાવીરકુંદકુંદ દિગબર જૈન પરમાગમમદિર' છે આ ભવ્ય પરમાગમમદિર ભારતભમાં અદ્વિતીય તેમ જ ખાસ દર્શનીય વસ્તુ બની છે. તેમાં ઉપરોક્ત પાચેય પરમાગમ મગેમરમર-ધવલશિલાપટ પર સુંદર અક્ષામાં ઉત્કીર્ણ કરાવી જડવામાં આવ્યા છે તે પાચેય પરમાગમને ગદ્યપદ્યાનુવાદ પૂજ્ય બહેનશ્રી ચપાબેનના ભાઈ અધ્યાત્મતત્વસિક વિકર ભાઈશ્રી હિમતલાલ જેઠાલાલ શાહ, પૂજ્ય ગુરુદેવે આપેલા શુદ્ધાત્મæ ઉપદેશામૃતબેધ દ્વારા શાના ગહન ભાવોને ઉકેલવાની સૂઝ પ્રાપ્ત કરી, અધ્યાત્મ-જિનવાણીની અગાધ ભક્તિથી સરળ ગુજરાતી ભાષામા–આબાલવૃદ્ધગ્રાહ્ય, રેચક અને સુર રેલીથી–કરી આપ્યો છે અને એ રીતે તે દુર્ગમ મહાન શાસ્ત્રો ગુજરાતીભાષી જિજ્ઞાસુઓને સમજવા સુગમ કરી આપ્યાં છે તેથી તેમનો ઉપકાર પણ સ્તુતિપાત્ર છે. નિસ્પૃહભાવે માત્ર શ્રુતભક્તિથી તેમણે આપેલી આવી અમૂલ્ય અનુવાદબેવા બદલ મુમુક્ષુસમાજ તેમને અત્યંત ઋણું છે. શ્રી સમયસાર, પ્રવચનસાર, પચાસ્તિકાયસંગ્રહ અને નિયમસાર–એ ચાર પરમાગમને ટીકા સહિત તથા અષ્ટપ્રાભૃતની માત્ર ગાથાઓને તે અનુવાદ શ્રી દિગાબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ) દ્વારા ને ને ગ્રંથના વિભિન્ન સંરકરણમાં અનેક વાર પ્રકાશિત થયો છે. તેના આધારે આ પુસ્તકનું સંક્લન કરવામાં આવ્યું છે. ને પાંચ પરમાગમ શું છે અને તેમાં કેવા ધારણ અધ્યાત્મ તત્વજ્ઞાનનું Page #10 -------------------------------------------------------------------------- ________________ જ 1 યુક્તિ, આગમ અને સ્વાનુભવથી પ્રતિપાદન કરેલું છે, તે સમજવા માટે જે તે પાંચેય પરમાગમને પરિચય, મૂળ ગાથાઓ તથા તેને ગુજરાતી ગદ્યપદ્યાનુવાદ એકસાથે એક પુસ્તકમાં સકલન કરી પ્રકાશિત કરવામાં આવે તે અધ્યાત્મતત્વાભ્યાસીઓને લાભનું કારણું થાય એવા શુભ આશયથી આ પ્રકાશન સાકાર થવા પામ્યુ છે આ પ્રકાશન માટે આદરણુંય વિદ્વાન શ્રી હિંમતલાલભાઈ જે. શાહ તથા ટ્રસ્ટની પ્રકાશનસમિતિની અનુમતિ બદલ તેમને સહદય આભાર માનીએ છીએ આ પુસ્તકનું મુદ્રણકાર્ય ટૂંક સમયમાં સુદર રીતે કરી આપવા બદલ શ્રી અજિત મુદ્રણાલયના માલિક શ્રી મગનલાલજી જૈન ધન્યવાદ આપીએ છીએ અતમાં, સ્વાધ્યાયમી મુમુક્ષુ જીવો આ પ્રકાશનના સદાશયને અનુરૂપ અધ્યાત્મવિદ્યાથી લાભાન્વિત થાઓ—એ જ ભાવના છે. ફાગણ સુદ ૨, વિ. સં. ૨૦૨૩ – પ્રકાશક Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર–સ્તુતિ ( હરિગીત ) સસારી જીવનાં ભાવમા ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તે સંજીવની રોાષાતી દેખી સરિતને કરુણાભીના હૃલ્યે . કરી. નિક઼દ સજીવની સમયગ્રાભૂત તણે સાજન ભરી. (અનુષ્ટુપ) કુંદકુંદ શું શાક, સાથિયા અમૃતે પૂર્યો, પ્રથાધિરાજ ! તારામાં ભાવે બ્રહ્માંડના ભર્યાં. (શિખરિણી ) અહા ! વાણી તારી પ્રામર્સ-ભાવે નીતી, સુમુક્ષુને પાતી મૃતરસાલ ભરી ભરી; અાંદની સૂક્ષ્મ રપ તણી વરાથી ઊતરી વિભાવેથી પભી સ્વરૂપ ભણી દાડે પૂરિાંત (શાર્દવિહિત ) ર શું છે નિલએચ ભંગ સઘળા વ્યવ્હારના સેઢા તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને યની સધિ સહુ છેદા સાચી સાધકને, તું ભાનુ જગના, સદેશ મહાવીર, વિસામે ભવદ્ધાંતના હૃદયને, તુ પંથ મુક્તિ તા. { વાતતિલકા } સૂલ્યે તને રર્સાનખલ શિથિલ થાય, જાણ્યે તને હૃધ્ધ જ્ઞાની તણાં જણાય; તરુચતાં જગતની પ્રંચ આળસે સૌ, તુ” રીઝનાં સલનાયકદેવ રીઝે, (૫) મનાવું પત્ર કુંદનતાં, રત્નાના અક્ષરે લખી, તાપિ સૂત્રેાનાં અફાયે મૃત્યુ ના કરી Page #12 -------------------------------------------------------------------------- ________________ નમ સત્ર | ઉપદ્યાત છે પંચ પરમાગમ એ, નિગ્રંથ શ્રમણોત્તમ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ, નિયમસાર અને અષ્ટપ્રાભૂત એ પાંચ અધ્યાત્મતત્ત્વપ્રરૂપક મહાન શાસ્ત્રોનું સમૂહ-સંસ્કરણ છે. - ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતના પ્રારંભમાં થઈ ગયા છે દિગંબર જૈન પરંપરામાં ભગવાન કુદકુંદાચાર્ય દેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दाों जैनधर्मोऽस्तु भगलम् ।। આ કલેક દરેક દિગંબર જૈન, શાસ્ત્રાધ્યયન શરૂ કરતાં મંગળાચરણરૂપે બેલે છે. આ પરથી સિદ્ધ થાય છે કે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી પછી તુરત જ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દિગંબર જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની પરંપરાના કહેવરાવવામાં ગૌરવ માને છે ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં શાસો સાક્ષાત્ ગણધરદેવનાં વચને જેટલાં જ પ્રમાણભૂત મનાય છે તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો પિતાના કે કથનને સિદ્ધ કરવા માટે કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રોનું પ્રમાણ આપે છે એટલે એ કથન નિર્વિવાદ કરે છે. તેમના પછી લખાયેલા ગ્રંથમાં તેમનાં શાસ્ત્રોમાંથી કબંધ અવતરણ લીધેલાં છે વિ સં ૦માં થઈ ગયેલા શ્રી દેવસેનાચાર્યવર તેમના દર્શનસાર નામના ગ્રંથમાં કહે છે કે “વિદેહક્ષેત્રના વર્તમાન તીર્થકર સીમ ધરસ્વામીના સમવસરણમાં * મૂળ શ્લેક માટે ૨૮મુ પાનું જુઓ Page #13 -------------------------------------------------------------------------- ________________ જઈને શ્રી પવનદીનાથે (કુદકુંદાચાર્યદેવે) પતે પ્રાપ્ત કરેલા જ્ઞાન વડે બંધ ન આપ્યો હોત તો મુનિજને સાચા માર્ગને કેમ જાણત?” બીજો એક ઉલ્લેખ આપણે જોઈએ, જેમાં કુંદકુંદાચાર્યદેવને કળિકાળસર્વજ્ઞ કહેવામાં આવ્યા છે, “પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃધ્રપિચ્છાચાર્ય એ પાંચ નામેથી વિરાજિત, ચાર આંગળ ઊંચે આકાશમાં ગમનની જેમને ત્રાદ્ધિ હતી, જેમણે પૂર્વ વિદેહમાં જઈને સીમંધરભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલા શ્રુતજ્ઞાન વડે જેમણે ભારતવર્ષના ભવ્ય અને પ્રતિબંધ કર્યો છે એવા જે શ્રી જિનચંદ્રસુરિભટ્ટારકના પટ્ટના આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ (ભગવાન કુંદકુંદાચાર્ય દેવ) તેમણે રચેલા આ ષાભૂતગ્રંથમાં.. સૂરીશ્વર શ્રી શ્રતસાગરે રચેલી મોક્ષપ્રાભૂતની ટીકા સમાપ્ત થઈ. ભગવાન કુંદકુંદાચાર્યદેવની મહત્તા બતાવનાર આવા અનેકાનેક ઉલ્લેખ જૈન સાહિત્યમાં મળી આવે છે. શિલાલેખે પણ અનેક છે. આ રીતે આપણે જોયું કે સનાતન દિગબર જૈન સંપ્રદાયમાં કળિકાળસર્વજ્ઞ ભગવાન કુદકુ દાચાર્યનું સ્થાન અજોડ છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી ડાંક હાલમાં ઉપલબ્ધ છે ત્રિલેકનાથ સર્વદેવના મુખમાંથી વહેલી કૃતામૃતની સરિતામાથી ભરી લીધેલા તે અમૃતભાજને હાલમાં પણ અનેક આત્માથીઓને આમજીવન અપે છે. તેમના સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાયસંગ્રહ નામના ત્રણ ઉત્તમોત્તમ શાસ્ત્રો “પ્રાતત્રય કહેવાય છે. આ પ્રાભૂતત્રય તેમ જ નિયમસાર તથા અષ્ટપ્રાભૃત–એ પાચ પરમાગમમાં હજારે શાસ્ત્રોને સાર આવી જાય છે ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણુ શેનાં બીજડાં આ પરમાગમમાં રહેલાં છે એમ સૂક્ષ્મ દષ્ટિથી અભ્યાસ કરતાં જણાય છે. * શિલાલેખેના નમૂના માટે ર૭મું પાનું જુએ. Page #14 -------------------------------------------------------------------------- ________________ [ 2 3 [પંચ પરમાગમને સંક્ષિપ્ત વિષયપરિચય] - સમયસાર શ્રી સમયસાર અલૌકિક શાસ્ત્ર છે. આચાર્યભગવાને આ જગતના જીવે પર પરમ કરુણા કરીને આ શાસ્ત્ર રચ્યું છે. તેમાં મેક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. અનંત કાળથી પરિભ્રમણ કરતા જીવને જે કાઈ સમજવું બાકી રહી ગયું છે તે આ પરમાગમમાં સમજાવ્યું છે. પરમ કૃપાળુ આચાર્યભગવાન આ શાસ્ત્ર શરૂ કરતાં પોતે જ કહે છે – કામગબંધની કથા બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે, અનુભવી છે પણ પરથી જુદા એકત્વની પ્રાપ્તિ જ કેવળ દુર્લભ છે. તે એકત્વની–પરથી ભિન્ન આત્માની–વાત હું આ શાસ્ત્રમાં સમસ્ત નિજ વિભવથી (આગમ, યુક્તિ, પરંપરા અને અનુભવથી) કહીશ” આ પ્રતિજ્ઞા પ્રમાણે આચાર્યદેવ આ શાસ્ત્રમાં આત્માનું એટૂ–પરદ્રવ્યથી અને પરભાવથી ભિન્નતા–સમજાવે છે. તેઓશ્રી કહે છે કે જે આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ સ્વર અને અસંયુક્ત દેખે છે તે સમગ્ર જિનશાસનને દેખે છે.” વળી તેઓ કહે છે કે “આવું નહિ દેખનાર અજ્ઞાનીના સર્વ ભાવે અજ્ઞાનમય છે. આ રીતે, જ્યાં સુધી જીવને પિતાની શુદ્ધતાને વેગ અનુભવ થતો નથી ત્યા સુધી તે મેક્ષમાગી નથી, પછી ભલે તે વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહાર ચારિત્ર પાળતું હોય અને સવ આગમ ભણી ચૂક્યો હોય જેને શુદ્ધ આત્માને અનુભવ વતે છે તે જ સમ્યગ્દષ્ટિ છે. રાગાદિના ઉદયમાં સમકિતી જીવ કદી એકાકારરૂપ પરિણમતું નથી પરંતુ એમ અનુભવે છે કે “આ, પુદ્ગલકર્મરૂપ રાગના વિપાકરૂપ ઉદય છે, એ મારે ભાવ નથી, હું તે એક સાયકભાવ છુ.” અહીં પ્રશ્ન થશે કે રાગાદિભાવો થતા હોવા છતાં આત્મા શુદ્ધ કેમ હોઈ શકે ? ઉત્તરમાં સ્ફટિક - Page #15 -------------------------------------------------------------------------- ________________ * ૨૦ j થ્રિનુ દૃષ્ટાંત આપવામાં આવ્યું છે જેમ સ્ફટિકમણિ લાલ પડાના સ ચેાગે લાલ દેખાય છે—થાય છે તેાપણુ સ્ફટિકમણિના વભાવની પ્રિથી જોતાં સ્ફટિકણુએ નળપણુ છે.યુ નથી, પ્રેમ આત્મા રાગાદિ કાયના સંચાગે રાગી દેખાય છે થાય છે ×પણું શુદ્ધનયની દૃષ્ટિથી તેણે શુદ્ઘતા છેડી નથી. પર્યાયષ્ટિએ મયુદ્ધના વતાં છતાં દ્રવ્યદૃષ્ટિએ શુદ્ધતાના અનુભવ થઈ શકે છે. કે અનુભવ, ચેાથે ગુણસ્થાને થાય છે. આ પરથી વાચકને સમજાશે કે સમ્યગ્દર્શન કેટલું દુષ્કર છે. સમ્યગ્દષ્ટિનું પરિણમન જ ફરી ગયુ* હાય છે. તે ગમે તે કાર્ય કરતાં શુદ્ધ આત્માને અનુભવે છે જેમ લેલુપી માણસ મીઠાના અને શાકના સ્વાદને જુદા પાડી શકતા નથી તેમ અજ્ઞાની જ્ઞાનને અને રાગને જુદા પાડી શકતા નથી, જેમ અણુખ્ય માણસ શાકથી મીઠાને જુદે સ્વાદ લઈ શકે છે તેમ- સભ્યષ્ટિ રાગથી જ્ઞાનને જુદું અનુભવે છે. હવે એ પ્રશ્ન થાય છે કે આવું સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય અર્થાત્ રાગ ને આત્માની ભિન્નતા કઈ રીતે અનુભવાંશે સમજાય ? આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે, પ્રજ્ઞારૂપી છીણીથી છેદતાં તે અન્ને જુદા પડી જાય છે, અર્થાત્ જ્ઞાનથી જ—વસ્તુના યથા સ્વરૂપની ઓળખાણુથી જ, અનાદિ કાળથી રાગદ્વેષ સાથે એકાકારરૂપે. પરિણમત્તે આત્મા ભિન્નપણે પરિણમવા લાગે છે, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે દરેક જીવે વસ્તુના યથા સ્વરૂપની ઓળખાણ કરવાના પ્રયત્ન સદા કર્તવ્ય છે. ચથા સ્વરૂપની એળખાણ કરાવવી તે આ શાસ્ત્રના મુખ્ય ઉદ્દેશ છે. તે ઉદ્દેશને પહેાંચી વળવા આ શાસ્ત્રમા આચાર્ય ભગવાને અનેક વિષચેાનુ નિરૂપણ કર્યુ. છે. જીવ અને પુદ્ગલને નિમિત્તનૈમિત્તિકપણું હાવા છતાં બન્નેનું તદ્ન સ્વતંત્ર પરિણમન, જ્ઞાનીને રાગદ્વેષનુ અકર્તા-અભક્તાપણુ, અજ્ઞાનીને રાગદ્વેષનું કર્તા-ભક્તાપણુ, સાંદર્શીનની એકાંતિકતા, ગુણુસ્થાન-આરોહણમાં' ભાવનું અને Page #16 -------------------------------------------------------------------------- ________________ [ o ] દ્રવ્યનુ' નિમિત્તનૈમિત્તિકપણું, વિકારરૂપે પરિણમવામાં અજ્ઞાનીના પેાતાના જ દોષ, મિથ્યાત્વાદ્દિનુ જડપણું' તેમ જ ચેતનપણુ’, 'પુણ્ય અને પાપ અન્નેનુ અધસ્વરૂપપણું', 'માક્ષમામાં ચણાનુંયેાગનુ સ્થાન—ઇત્યાદિ અનેક વિષયેા આ શાસ્ત્રમાં પ્રરૂપ્યા છે. એ બધાના હેતુ ભન્ય જીવાને યથા મેાક્ષમાર્ગ ખતાવવાના છે. આ શાસ્ત્રની મહત્તા .જોઈ ને ઉલ્લાસ આવી જતાં શ્રી જયસેન આચાર્ય વર કહે છે કે જયંવત વાં તે પદ્મની આચાય અર્થાત્ કુકુંદ આચાય કે જેમણે મહાતત્ત્વથી ભરેલા પ્રામૃતરૂપી પર્યંત બુદ્ધિરૂપી શિર પર ઉપાડીને ભવ્ય જીવાને સમર્પિત કર્યાં છે. પ્રવચનસાર જેમ સમયસારમાં મુખ્યત્વે દર્શીનપ્રધાન નિરૂપણ છે, તેમ પ્રવચનસારમાં મુખ્યત્વે જ્ઞાનપ્રધાન નિરૂપણ છે. શ્રી પ્રવચનસારના પ્રાર્ભમાં જ શાસ્ત્રકર્તાએ વીતરાગ ચારિત્ર માટેની પેાતાની ઝંખના વ્યક્ત કરી છે. વારવાર અંતરમાં ડૂમકી મારતા આચાર્ય ભગવાન નિરતર અંદર જ સમાઈ રહેવાને ઝંખે છે પણ જ્યાં સુધી એ દશાને પહેાંચાતું નથી ત્યાં સુધી અ ંતરઅનુભવથી છૂટી વારંવાર બહાર પણ અવાઈ જાય છે. એ દશામાં જે અમૂલ્ય વચનમૌક્તિકાની માળા ગુંથાઈ તે આ પ્રવચનસાર પરમાગમ છે. આખા પરમાગમમા વીતરાગ ચારિત્રની ઝંખનાના મુખ્ય ધ્વનિ ગુંજી રહ્યો છે એવા આ પરમ પવિત્ર શાસને વિષે ત્રણ શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્ક ંધનું નામ જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન છે. અનાદિ કાળથી પરસન્મુખ જીવેાને ‘હુ જ્ઞાનસ્વભાવ છુ અને મારુ' સુખ મારામાં जयड रिसि परमणदी जेण महात पाहुडसेलो | बुद्धिसिरेणुद्धरिओ लमप्पिओ भव्वलोयस्म ॥ Page #17 -------------------------------------------------------------------------- ________________ જ છે એવી શ્રદ્ધા કદી થઈ નથી અને તેથી તેની ઓશિયાળી પરસન્મુખ વૃત્તિ કદી_ટળતી નથી. એવા દીન દુખી જીવે પર આચાર્યભગવાને પરમ કરુણા કરી આ અધિકારમાં જીવને જ્ઞાનાનંદસ્વભાવ વિસ્તારથી સમજાવ્યો છે તેમ જ કેવળીના જ્ઞાન અને કેવળીના સુખ માટેની બેધમાર ઉત્કૃષ્ટ ભાવના વહાવી છે. ક્ષાયિક જ્ઞાન જ ઉપાદેય છે, કાપશમિક જ્ઞાનવાળા તે કર્મભારને જ ભગવે છે, પ્રત્યક્ષ જ્ઞાન જ એકાંતિક સુખ છે, પરોક્ષ જ્ઞાન તે અત્યંત આકુળ છે, કેવળીનુ અતીન્દ્રિય સુખ તે જ સુખ છે, ઈદ્રિયજનિત સુખ તે દુઃખ જ છે, સિદ્ધભગવાન સ્વયમેવ જ્ઞાન, સુખ ને દેવ છે, ઘાતિકર્મરહિત ભગવાનનું સુખ સાંભળીને પણ જેમને તેની શ્રદ્ધા થતી નથી તેઓ અભવ્ય (રભવ્ય) છે એમ અનેક અનેક પ્રકારે આચાર્યભગવાને કેવળજ્ઞાન અને અતીન્દ્રિય પરિપૂર્ણ સુખ માટે પિકાર કર્યો છે કેવળીનાં જ્ઞાન અને આનંદ માટે આચાર્યભગવાને એવી ભાવભીની ધૂન મચાવી છે કે તે વાંચીને સહેજે એમ લાગી જાય છે કે વિદેહવાસી સીમ ધરભગવાન પાસેથી અને કેવળીભગવંતનાં ટોળા પાસેથી ભરતક્ષેત્રમાં આવીને તુરત જ કદાચ આચાર્યભગવાને આ અધિકાર રચી પિતાની હદમિઓ વ્યક્ત કરી હેય આ રીતે જ્ઞાન અને સુખનું અનુપમ નિરૂપણ કરી આ અધિકારમાં આચાર્યભગવાને મુમુક્ષુઓને અતીન્દ્રિય જ્ઞાન અને સુખની રુચિ તથા શ્રદ્ધા કરાવી છે અને છેલ્લી ગાથાઓમાં મેહરાગદ્વેષને નિર્મૂળ કરવાને જિનેક્ત યથાર્થ ઉપાય સંક્ષેપમાં દર્શાવ્યે છે. બીજા શ્રુતસ્ક ઘનું નામ તસ્વ-પ્રજ્ઞાપન છે. અનાદિ કાળથી પરિભ્રમણ કરતે જ બધું કરી ચૂક્યો છે પણ સ્વ-પરનું ભેદવિજ્ઞાન તેણે કદી કર્યું નથી “બંધમાર્ગમાં તેમ જ મેક્ષમાર્ગમાં જીવ એકલો જ કર્તા, કર્મ, કરણ અને કર્મફળ બને છે, પર સાથે તેને કદીચે કાંઈ જ સંબંધ નથી” એવી સાનુભવ શ્રદ્ધા તેને કદી Page #18 -------------------------------------------------------------------------- ________________ થઈ નથી. તેથી હજારે મિથ્યા ઉપાયે કરવા છતાં તે હુ ખમુક્ત થતો નથી. આ શ્રુતસ્કંધમાં આચાર્યભગવાને દુઃખનું મૂળ છેદવાનું સાધન–ભેદવિજ્ઞાન–સમજાવ્યું છે. “જગતનું પ્રત્યેક સત્ અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સિવાય કે ગુણપર્યાયસમૂહ સિવાય બીજું કાંઈ જ નથી. સત્ કહે, દ્રવ્ય કહે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કહે, ગુણપર્યાયપિંડ કહે–એ બધુ એક જ છે.” આ, ત્રિકાળજ્ઞ જિનભગવતેએ સાક્ષાત્ દેખેલા વસ્તુસ્વરૂપને મૂળભૂત–પાયાને –સિદ્ધાંત છે. વીતરાગવિજ્ઞાનને આ મૂળભૂત સિદ્ધાંત શરૂઆતની ઘણી ગાથાઓમાં અત્ય ત અત્યંત સુંદર રીતે કેઈ લકત્તર વૈજ્ઞાનિકની ઢબથી સમજાવવામાં આવે છે ત્યા દ્રવ્યસામાન્યનું સ્વરૂપ જે અલૌકિક શિલીથી સિદ્ધ કર્યું છે તેને ખ્યાલ વાચકને એ ભાગ જાતે જ વાંચ્યા વિના આવા અશક્ય છે. ખરેખર પ્રવચનસારમાં વર્ણવેલું આ દ્રવ્યસામાન્ય નિરૂપણ અત્યંત અબાધ્ય અને પરમ પ્રતીતિકર છે એ રીતે દ્રવ્યસામાન્યના જ્ઞાનરૂપી સુદઢ ભૂમિકા રચીને, દ્રવ્યવિશેષનું અસાધારણ વર્ણન, પ્રાણાદિથી જીવનું ભિન્નપણું, જીવ દેહાદિકને કર્તા-કારયિતા-અનુમંતા નથી એ હકીકત, જીવને પુદ્ગલપિંડનું અકર્તાપણું, નિશ્ચયબંધનું સ્વરૂપ, શુદ્ધાત્માની ઉપલબ્ધિનું ફળ, એકાગ્રસ ચેતનલક્ષણ ધ્યાન વગેરે અનેક વિષય અતિ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યા છે. એ બધામા સ્વ-પરનું ભેદવિજ્ઞાન જ નીતરી રહ્યું છે. આખા અધિકારમા વીતરાગપ્રણીત દ્રવ્યાનુયેગનું સત્વ ઠાંસી ઠાંસીને ભર્યું છે, જિનશાસનના મૌલિક સિદ્ધાન્તને અબાધ્ય યુક્તિથી સિદ્ધ કર્યા છે. આ અધિકાર જિનશાસનના સ્તંભ સમાન છે એને ઊંડાણથી અભ્યાસ કરનાર મધ્યસ્થ સુપાત્ર જીવને “જૈનદર્શન જ વસ્તુદર્શન છે” એમ લાગ્યા વિના રહેતું નથી વિષયનું પ્રતિપાદન એટલું પ્રૌઢ, અગાધ ઊડપવાળું, મર્મસ્પશી અને ચમત્કૃતિમય છે કે તે મુમુક્ષુના ઉપયોગને તીક્ષણ બનાવી શ્રતરત્નાકરના ગભીર ઊંડાણમાં લઈ જાય છે, કેઈ ઉચ્ચ Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] કેટિના મુમુક્ષુને નિજ સ્વભાવરત્નની પ્રાપ્તિ કરાવે છે અને કે સામાન્ય મુમુક્ષુ ત્યાં સુધી ન પહેચી શકે તે તેના હૃદયમાં પણ શ્રતરત્નાકર અદ્દભુત અને અપાર છે એવો મહિમા તે જરૂર ઘર કરી જાય છે. ખરેખર, શાસ્ત્રકાર શ્રી કુંદકુંદાચાર્યદેવના (અને ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવના) હૃદયમાથી વહેલી શ્રતગંગાએ તીર્થકરના અને શ્રુતકેવળીઓના વિરહને ભુલાવ્યા છે ત્રીજા ક્રુતસ્કંધનુ નામ ચરણનુગસૂચક ચૂલિકા છે. શુભેયચેગી મુનિને અંતરગ દશાને અનુરૂપ કેવા પ્રકારનો શુભગવતે છે અને સાથે સાથે સહજપણે બહારની કેવી ક્રિયાઓ સ્વય વર્તતી હોય છે તે આમાં જિનેન્દ્રકથન અનુસાર સમજાવવામાં આવ્યું છે. દીક્ષા ગ્રહણ કરવાની જિનેક્ત વિધિ, અંતરંગ સહજદશાને અનુરૂપ બહિર ગ યથાજાતરૂપપણું, ૨૮ મૂળગુણ, અંતર ગ-બહિરંગ છેદ, ઉપધિ-નિષેધ, ઉત્સર્ગ અપવાદ, યુક્તાહારવિહાર, એકાગ્રતારૂપ મેક્ષમાર્ગ, મુનિનું અન્ય મુનિઓ પ્રત્યેનું વર્તન વગેરે અનેક વિષય આમાં યુક્તિ સહિત સમજાવવામાં આવ્યા છેશાસ્ત્રકાર આચાર્યદેવે (તેમ જ ટીકાકાર આચાર્યદેવે) ચરણનુગ જેવા વિષયનું પણ, આત્મદ્રવ્યને મુખ્ય રાખીને, શુદ્ધદ્રવ્યાવલંબી અંતરંગ દશા સાથે તે તે ક્રિયાઓને અથવા શુભ ભાવને સ બંધ દર્શાવતાં દર્શાવતાં, નિશ્ચય-વ્યવહારની સધિપૂર્વક એવી ચમત્કૃતિથી વર્ણન કર્યું છે કે આચરણપ્રજ્ઞાપન જેવા અધિકારમાં પણ જાણે કે કેઈ શાતરસઝરતુ * શ્રી સમયસાર, “પ્રવચનસાર' આદિ પસાગની અત્યંત ગંભીર, રહસ્યોદઘાટક ટીકાઓ રચાયેલી છે, જે આ ઉપચ પરમાગમનામના ગ્રંથમાં લીધેલી નથી મૂળ ગાથાઓમાં ભરેલા ભાવોના ઊંડાણને પહોચવા માટે મુમસ છેએ તે ભાવવાહી ચમત્કારિક ટીકાઓનું અવશ્ય અવગાહન કરવું યોગ્ય છે. શ્રી સમયસારાદિ શાસ્ત્રો ટીકાઓ સહિત પ્રકાશિત થયેલા છે. જેને તલસ્પર્શી અભ્યાર નિજ કલ્યાણ અર્થે વસ્તુસ્વરૂપ સમજવા છતા આત્માથી જીવોએ જરૂર કર્તવ્ય છે. - - - - - - - - - - Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩ અધ્યાત્મગીત ગવાઈ રહ્યું હોય એમ જ લાગ્યા કરે છે. આત્મદ્રવ્યને મુખ્ય રાખીને આવું મધુર, આવું સયુક્તિક, આવું પ્રમાણભૂત, સાવંત શાંતરસનિર્ઝરતું ચરણનુયેગનું પ્રતિપાદન અન્ય કોઈ શાસ્ત્રને વિષે નથી. હદયમાં ભરેલા અનુભવામૃતમાં રગદોળાઈને નીકળતી આચાર્ય દેવની વાણીમાં કેઈ એ ચમત્કાર છે કે જે જે વિષયને તે સ્પશે તે તે વિષયને પરમ રસમય, શીતળ શીતળ, કૃત સુધાસ્વંદી બનાવી દે છે. આમ ત્રણે થતધોમાં વિભાજિત આ પરમ પવિત્ર પરમાગમ મુમુક્ષુઓને યથાર્થ વસ્તુ સ્વરૂપ સમજવામાં મહા નિમિત્તભૂત છે. જિનશાસનના અનેક મુખ્ય મુખ્ય સિદ્ધાન્તનાં બીજ આ શાસ્ત્રમાં રહેલાં છે. આ શાસ્ત્રમાં પ્રત્યેક પદાર્થના સ્વાતંત્ર્યને ઢહેરે છે, દિવ્ય ધ્વનિ દ્વારા નીકળેલા અનેક પ્રજનભૂત સિદ્ધાંતનું દહન છે પંચાસ્તિકાયસંગ્રહ આ પંચાસ્તિકાયસંગ્રહ પરમાગમ શરૂ કરતાં શાસ્ત્રએ તેને “સર્વજ્ઞ મહામુનિના સુખથી કહેવાયેલા પદાર્થોનું પ્રતિપાદક, ચતુર્ગતિનાશક અને નિર્વાણનુ કારણુ” કહ્યું છે તેમાં કહેલા વસ્તુતત્વને સાર આ પ્રમાણે છે – વિશ્વ એટલે અનાદિ-અનંત સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાનંત વસ્તુઓને સમુદાય. તેમાની પ્રત્યેક વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી છે. પ્રત્યેક વસ્તુમાં અનંત શક્તિઓ અથવા ગુણે છે, જે વિકાલિક નિત્ય છે. પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ પિતામાં પિતાનું કાર્ય કરતી હેવા છતાં અર્થાત નવીન દશાઓ–અવસ્થાઓ–પર્યાયે ધરતી હેવા છતાં તે પર્યાયે એવી મર્યાદામાં રહીને થાય છે કે વસ્તુ પિતાની જાતને છોડતી નથી અર્થાત્ તેની શક્તિઓમાંથી એક પણ ઘટતી–વધતી નથી વસ્તુઓની (ન્દ્ર ની) ભિન્નભિન્ન શક્તિ એની અપેક્ષાએ તેમની (-દ્રવ્યની) છ જાતિઓ છેઃ છવદ્રવ્ય, હાવા છતાં એવી મતિ તેની દલિત શક્તિ Page #21 -------------------------------------------------------------------------- ________________ .. ↑ ૧૬ 1 પુદ્ગલદ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય. જેનામાં સદા જ્ઞાન, દર્શન, અત્રિ, સુખ વગેરે અનંત ગુણા (--શક્તિઓ) હાય છે તે જીવદ્રવ્ય છે, જેનામાં સદા વર્ણ, ગંધ, રસ, સ્પર્શી વગેરે અનંત શુષ્ણેા હાય છે તે પુદગલદ્રવ્ય છે; માસીનાં ચાર દ્રબ્યાના વિશિષ્ટ ગુણા અનુક્રમે ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ, અવગાહહેતુત્વ અને વર્તનાહેતુત્વ છે. આ છ દ્રબ્યામાંથી પહેલાં પાંચ દ્રવ્યે સત્ હેાવાથી તેમ જ શક્તિ અથવા વ્યક્તિ-અપેક્ષાએ મોટા ક્ષેત્રવાળાં હેારાથી અસ્તિકાય' છે, કાળદ્રવ્ય ‘અસ્તિ' છે પણ ‘કાય' નથી. જિનેન્દ્રના જ્ઞાનદ ણુમાં ઝળકતાં આ સવ દ્રવ્યે અને ત જીવદ્રબ્યા, અન તાન ત પુદગલદ્રવ્ય, એક ધર્મવ્ય, એક અધમ દ્રવ્ય, એક આકાશ, અને અસ પ્ણ કાળજ્યે—સ્વય પરિપૂર્ણ છે અને અન્ય દ્રબ્યાથી તદ્દન સ્વત ત્ર છે, તેએ એકબીજા સાથે પરમાર્થે કદી મળતાં નથી, ભિન્ન જ રહે છે. દેવ, મનુષ્ય, તિ ચ, નારક, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય વગેરે જીવેામાં જીવ-પુદ્દગલ જાણે કે મળી ગયાં. હેાય એમ લાગે છે પણ ખરેખર એમ નથી, તે તન પૃથક્ છે, મ જીવા અનંત જ્ઞાનસુખના નિધિ હાવા છતાં, પર દ્વારા તેમને કાઈ સુખ ખ નહિ થતુ હાવા છતાં, સ સારી અજ્ઞાની જીવ અનાદિ કાળથી સ્વત અજ્ઞાનપાંચે પરિણમી પેાતાના જ્ઞાનાન દસ્વભાવને, પરિપૂર્ણતાને, સ્વાત ત્ર્યને અને અસ્તિત્વને પણ ભૂલી રહ્યો છે તથા પર પદાર્થાને સુખદુખનાં કારણુ માની તેમના પ્રત્યે રાગદ્વેષ કર્યાં કરે છે, જીવના આવા ભાવાના નિમિત્તે પુદ્ગલા સ્થત જ્ઞાનાવરણીયાદિકમ પર્યાયે પરિણમી જીવની સાથે સ યેાગમાં આવે છે અને તેથી અનાદિ કાળથી જીવને પૌદ્દગલિક દેહના સંચાગ થયા કરે છે પરંતુ જીવ અને દેહના સચૈાગમાં પણ જીવ અને પુદગલ તદ્ન પૃથક છે અને તેમનાં કાર્યાં પણ એકબીજાથી તદ્ન ભિન્ન ને નિરપેક્ષ છે એમ જિનેદ્રોએ જોયુ છે, સમ્યગ્ Page #22 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] જ્ઞાની છે , અને નગણ્ય પાક છે. જવ કેવળ પ્રાંતિને જ દેખી કરાવી અને નિખ પર પદાર્થોથી પનાને સખી ને, વાગ્નમાં પિનાના સુખગુની વિકારી પાએ પરિણી ને અના િકાળા દુપી થઈ રહ્યો છે. જવ કાણુ • , " દાવા છતા. તે પર્યાય અપેક્ષાએ કાબાભાવરૂપ તિરૂપતિની વૃદ્ધિ અને પૂર્ણ શુદ્ધિરૂપે પરિ છે તથા તે ભાવના નિમિત્ત શુભાશુભ પુદ્ગલકર્મોનું આવી અને બ ધન થી તેમનું અવું. ખરવું અને સર્વધા છૂટવું થાય છે. મા ભવા જવા માટે જિનેન્દ્રભગવંતોએ નવ પદાર્થો ઉપડ્યા છે આ નવ પદાર્થો રામ્યપણે સમજવાથી, જીવને શું હિતરૂપ છે. શું અહિતરૂપ છે, શાશ્વત પરમ હિત પ્રગટ કરવા જેવું શું કરવું જોઈએ. પર પદાર્થો સાથે પિતાને સંબંધ છે–ત્યાદિ તે પથાર્થપણે સમજાય છે અને પિતાનું મુખ પિતામાં જ જાણે. પિતાના સર્વ પર્યાયામાં પણ જ્ઞાનાનંદસ્વભાવ નિજ જીવબમાન્ય સદા એકરૂપ જાણી, તે અનાદિઅપ્રાપ્ત એવા કલ્યાણબીજ સમ્યગ્દનને તથા સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત થતાં ડવ પિતાને દ્રવ્ય-અપેક્ષાએ કૃતકૃત્ય જાણે છે અને તે કૃતકૃત્ય દ્રવ્યને પરિપૂર્ણ આશ્રય કરવાથી જ શાશ્વત સુખની પ્રાપ્તિ–મોરાધાગ છે એમ સમજે છે સમ્યગ્દર્શન પ્રાપ્ત થતા જીવને શુદ્ધાત્મદ્રવ્યનું જે અલ્પ આલંબન થયું હોય છે તે વધતાં અનુકમે દેશવિરત શ્રાવકપણુ અને સર્વવિરત મુનિપાનું પ્રાપ્ત થાય છે. ક્રમે ક્રમે તે જીવ જ્ઞાનાનંદવભાવી શુદ્ધાત્મદ્રવ્યને અતિ ઉગ્રપણે અવલ બી. સર્વ વિકલ્પથી છૂટી, સર્વ રાગદ્વેષ રહિત થઈ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી, આયુષ્ય પૂર્ણ થતાં દેહાદિસંયોગથી વિમુક્ત થઈ, સદાકાળ પરિપૂર્ણ જ્ઞાનદર્શનરૂપે અને અતીન્દ્રિય અનંત અવ્યાબાધ ન દરૂપે રહે છે. –આ. ભગવાન કુંદકુ દાચાર્યદેવે પંચાસ્તિકાયસંગ્રહ છે સંબંધ છે પાતાના સર્વ ય હી , તે અનાદિ Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શાસ્ત્રમાં પરમ કરૂણાબુદ્ધિથી પ્રસિદ્ધ કરેલા વસ્તુતત્વને સંક્ષિપ્ત સાર છે તેમાં જે રીતે વર્ણવી તે સિવાય બીજી કઈ રીતે જીવ અનાદિ કાળના ભયકર દુ ખથી છૂટી શકતું નથી. જ્યાં સુધી વસ્તુસ્વરૂપ જીવના ખ્યાલમાં આવતું નથી ત્યા સુધી બીજા લાખ પ્રયત્ન પણ તેને મોક્ષનો ઉપાય હાથ લાગતું નથી. તેથી જ આ શાસ્ત્રને વિષે પ્રથમ પંચાસ્તિકાય અને નવ પદાર્થનું સ્વરૂપ સમજાવવામાં આવ્યુ છે કે જેથી જીવ વસ્તસ્વરૂપને સમજી મોક્ષમાર્ગના મૂળભૂત સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય અસ્તિકા અને પદાર્થોના નિરૂપણ પછી આ શાસ્ત્રમાં મોક્ષમાર્ગ સૂચક ચૂલિકા છે. આ અંતિમ અધિકાર, શાસ્ત્રરૂપી મદિર ઉપર રત્નકળશ સમાન શોભે છે. અધ્યાત્મરસિક આત્માથી જીવોને, આ અતિ પ્રિય અધિકાર છે તેમને આ અધિકારને રસાસ્વાદ લેતા જાણે કે તૃમિ જ થતી નથી. તેમાં મુખ્યત્વે વીતરાગ ચારિત્ર –સ્વસમયનું-શુદ્ધ મુનિશાનુ –પારમાર્થિક ક્ષમાર્ગ તુ ભાવવાહી મધુર પ્રતિપ્રાદન છે. તેમ જ સુનિને સરાગ ચારિત્રની દશામાં આશિક શુદ્ધિની સાથે સાથે કેવા શુભ ભાવેને સુમેળ અવશ્ય હોય જ છે તેને પણ સ્પષ્ટ નિર્દેશ છે. જેમના હૃદયમાં વીતરાગતાની ભાવના ઘેળાયા કરે છે એવા શાસ્ત્રકાર મુનીન્દ્ર (તેમ જ “ટીકાકાર મુનીન્દ્ર) આ અધિકારમાં જાણે કે શાંત વીતરાગુ રસની સરિતા વહાવી છે ધીરગંભીર ગતિએ વહેતી આ શાંત રસની અધ્યાત્મગંગામાં નહાતા તત્વજિજ્ઞાસુ ભાવુક જીવે શીતળીભૂત થાય છે. અને તેમનું હૃદય શાંત-શાંત થઈ મુનિઓની આત્માનુરાવમૂલક સહજશુદ્ધ ઉદાસીન દશા પ્રત્યે બહુમાનપૂર્વક નમી પડે છે. આ અધિકાર પર મનન કરતાં સુપાત્ર મુમુક્ષુ જીવને સમજાય છે કે “શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયે સહજ દશાને અંશ પ્રગટ કર્યા વિના મોક્ષના ઉપાયો અંશ પણ પ્રાપ્ત થતું નથી.” * ૧૪ મા પાનાની કૂટનેટ જુઓ, - - - Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] * જિનેન્દ્રશાસનનું સંક્ષેપથી પ્રતિપાદન કરનારા આ પવિત્ર શાસ્ત્રને અભ્યાસ કરી તેના આશયને જે જીવ બરાબર સમજે તો તે અવશ્ય ચાર ગતિના અનંત દુઃખેને નાશ કરી નિર્વાણને પામે. તેના આશય સમ્યક પ્રકારે સમજવા માટે નીચેની બાબત લક્ષમાં રાખવી ખાસ જરૂરની છે –આ શાસ્ત્રમાં કેટલાંક કથને સ્વાશ્રિત નિશ્ચયનયનાં છે (જેઓ સ્વનું પરથી પૃથપણે નિરૂપણ કરે છે, અને કેટલાંક કથને પરાશ્રિત વ્યવહારનયનાં છે (જેએ સ્વનું પર સાથે ભેળસેળપણે નિરૂપણ કરે છે); વળી કેટલાંક કથા અભિન્નસાધ્યસાધનભાવાશ્રિત નિશ્ચયનયનાં છે અને કેટલાંક ભિન્નસાધ્યસાધનભાવાશ્રિત વ્યવહારનયનાં છે ત્યા નિશ્ચયકથનને તો સીધો જ અર્થ કરવો જોઈએ અને વ્યવહારકથાને અભૂતાર્થ સમજી તેમને સાચો આશય શું છે તે તારવવું જોઈએ જે આમ કરવામાં ન આવે તે વિપરીત સમજણ થવાથી મહા અનર્થ થાય “પ્રત્યેક દ્રવ્ય સ્વત ત્ર છે તે પિતાના જ ગુણપર્યાયને અને ઉત્પાદવ્યયવ્યને કરે છે. પરદ્રવ્યને તે ગ્રહી-છેડી શકતું નથી તેમ જ પૂરદ્રવ્ય તેને ખરેખર કાંઈ લાભનુકસાન કે સહાય કરી શકતું નથી . જીવન શુદ્ધ પર્યાય સ વર-નિર્જરા-મેક્ષના કારણભૂત છે અને અશુદ્ધ પર્યાય આસવ-બંધના કારણભૂત છે.”—આવા મૂળભૂત સિદ્ધાંતને ક્યાંય બાધ ન આવે એવી રીતે હંમેશાં શાસનાં કથનેને અર્થે કર જોઈએ. વળી આ શાસ્ત્રને વિષે કેટલાક પરમપ્રજનભૂત ભાનુ નિરૂપણ અતિ સંક્ષેપમાં જ કરાયેલુ હોવાથી, જે આ શાસ્ત્રના અભ્યાસની પૂર્તિ સમયસાર, પ્રવચનસાર, નિયમસાર વગેરે અન્ય શાના અભ્યાસ વડે કરવામાં આવે તે મુમુક્ષુઓને આ શાસ્ત્રના આશય સમજવામાં વિશેષ સુગમતા થશે આચાર્ય ભગવાને સમ્યજ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે અને માર્ગની પ્રભાવિના અથે આ પંચાસ્તિકાયસ ગ્રહ શાસ્ત્ર કહ્યું છે. આપણે તેને અભ્યાસ કરી, સર્વ દ્રવ્યોની સ્વતંત્રતા સમજી, નવ Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૦] પદાર્થોની યથાર્થ સમજણ કરી, ચૈતન્યગુણમય જીવદ્રવ્યસામાન્ય આશ્રય કરી, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટાવી, માર્ગને પ્રાપ્ત કરી, ભવભ્રમણનાં દુખેના અંતને પામીએ એ જ ભાવના છે. જે નિયમસાર શ્રી નિયમસાર ભરતક્ષેત્રના ઉત્તમોત્તમ શામાંનું એક હોવા છતાં પ્રાકૃતત્રયની સરખામણીમાં તેની પ્રસિદ્ધિ ઘણી ઓછી છે. બ્રહ્મચારી સીતલપ્રસાદજી વિ સં. ૧૯૭૨ મા હિંદી નિયમસારની ભૂમિકામાં ખરું જ લખે છે કે–આજ સુધી શ્રી કુંદકુંદાચાર્યનાં પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર એ ત્રણ રસ્તે જ બહુ , પ્રસિદ્ધ છે. ખેદની વાત છે કે તેમના જેવું બલકે કંઈ શેમા તેમનાથી પણ અધિક જે નિયમસાર-રત્ન છે, તેની પ્રસિદ્ધિ એટલી ખથી ઓછી છે કે કઈ કઈ તે તેનું નામ પણ જાણતા નથી.” આ નિયમસાર પરમાગમ મુખ્યત્વે મોક્ષમાર્ગના નિરૂપચાર નિરૂપણનો અનુપમ ગ્રંથ છે નિયમ” એટલે જે અવશ્ય કરવા યોગ્ય હોય તે અર્થાત્ રત્નત્રય. “નિયમસાર એટલે નિયમને સાર અર્થાત્ શુદ્ધ રત્નત્રય આ શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ પરમાત્મતત્વને આશ્રય કરવાથી જ થાય છે. નિગોદથી માંડીને સિદ્ધિ સુધીની સર્વ અવસ્થાઓમાં–અશુભ, શુભ કે શુદ્ધ વિશેમાં–રહેલું જે નિત્યનિરંજન કેલ્કીર્ણ શાશ્વત એકરૂપ શુકદ્રવ્યસામાન્ય તે પરમાત્મતત્ત્વ છે. તે જ શુદ્ધ અંતતા, કારણ પરમાત્મા, પરમ પરિણામિક ભાવ વગેરે નામેથી કહેવાય છે. આ પરમાત્મતત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક સણમાત્ર પણ કરી નથી અને તેથી સુખ માટેનાં તેનાં સર્વ ઝાલા (કલંગી મુનિના વ્યવહાર-રત્નત્રય સુદ્ધાં) સર્વથા વ્યર્થ ગયા છે. માટે આ ઘરમાગમને એકમાત્ર ઉઠા જીવોને પરમાત્મતત્વની Page #26 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ ] · wo ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાના છે. શાસ્ત્રકાર આચાર્ય ભગવાને આ પરમાગમની ગાથાએ ગાથાએ જે અનુભવસિદ્ધ પરમ સત્ય પેકાયુ છે તેના સાર આ પ્રમાણે છે હે જગતના જીવા ! તમારા મુખના એકમાત્ર ઉપાય પરમાત્મતત્ત્વના આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધિ સુધીની સર્વ ભૂમિકાએ તેમાં સમાય છે. પરમાત્મતત્ત્વના જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે, તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર વગેરે દશાએ પ્રગટ થાય છે અને પૂર્ણ આક્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધ પામી જીવ રાથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાત્મતત્ત્વના આશ્રય જ સમ્યગ્દન છે, તે જ સમ્યજ્ઞાન છે, તે જ સમ્યક્ ચારિત્ર છે; તે જ સત્યાર્થ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલેાચના, પ્રાયશ્ચિત્ત, સામાયિક, ભક્તિ, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સ’યમ, તપ, સવર, નિર્જરા, ધમાઁ-શુક્લધ્યાન વગેરે બધુ ય છે. એવા એક પણ મેાક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્મ તત્ત્વના આશ્રયથી અન્ય હાય પરમાત્મતત્ત્વના આશ્રયથી અન્ય એવા ભાવેાને—વ્યવહારપ્રતિક્રમણ, વ્યવહારપ્રત્યાખ્યાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવાને મામા કહેવામાં આવે છે તે તે કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. પરમાત્મતત્ત્વના મધ્યમ કોટિના અપરિપક્વ આશ્રય વખતે તે અપરિપક્વતાને લીધે સાથે સાથે જે અશુદ્ધિરૂપ અંશ વિદ્યમાન હાય છે તે અશુદ્ધિરૂપે અશ જ વ્યવહારપ્રતિક્રમણાદિ અનેક અનેક શુભ ત્રિકાત્મક ભાવારૂપે દેખાવ દે છે. તે અશુદ્ધિ-અંશ ખરેખર મેક્ષમાગ કેમ હાઈ શકે? * હુ ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્યસામાન્ય છું' એવી સાનુભવ શ્રદ્ધાપરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈ પણ પરિણતિને પરમાત્મતત્ત્વના આશ્રય, પરમાત્મતત્ત્વનુ આલબન, પરમાત્મતત્ત્વ પ્રત્યે ક, પરમાત્મતત્ત્વપ્રત્યે વલણ, પરમાત્મતત્ત્વ પ્રત્યે સમુખતા, પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ, પરમાત્મતત્ત્વની ભાવના, પરમાત્મતત્ત્વનું ધ્યાન વગેરે શબ્દોથી કહેવાય છે, Page #27 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - તે તે ખરેખર મોક્ષમાર્ગથી વિરુદ્ધ ભાવ જ છે, બંધ ભાવ જ છે—એમ તમે સમજે. વળી, દ્રવ્યલિંગી મુનિને જે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન વગેરે શુભ ભાવ હોય છે તે ભાવે તે દરેક જીવ અનંત વાર કરી ચૂક્યો છે પરંતુ તે ભાવે તેને કેવળ પરિભ્રમણનું જ કારણ થયું છે કારણ કે પરમાત્મતત્વના આશ્રય વિના આત્માનું સ્વભાવપરિણમન અશે પણ નહિ થતું હોવાથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ અશમાત્ર પણ હતી નથી સર્વ જિદ્રોના દિવ્ય ધ્વનિને સક્ષેય અને અમારા સ્વસ વેદનો સાર એ છે કે ભયંકર મ સારગિનું એકમાત્ર ઔષધ પરમાત્મતત્ત્વને આશ્રય જ છે જ્યા સુધી જીવની દષ્ટિ ધ્રુવ અચળ પરમાત્મતત્વ ઉપર ન પડતાં ક્ષણિક ભાવે ઉપર રહે છે ત્યા સુધી અન ત ઉપાયે પણ તેના મૃતક ઔપાધિક ઉછાળા–શુભાશુભ વિક –શમતા નથી. પરંતુ જ્યા તે દ્રષ્ટિને પરમાત્મતત્વરૂપ ધ્રુવ આલ બન હાથ લાગે છે ત્યા તે જ ક્ષણે તે જીવ (દષ્ટિ-અપેક્ષાએ) કૃતકૃત્યતા અનુભવે છે, (દષ્ટિઅપેક્ષાએ) વિધિ-નિષેધ વિલય પામે છે, અપૂર્વ સમરસભાનું વેદન થાય છે, નિજ સ્વભાવભાવરૂપ પરિણમનને પ્રારંભ થાય છે અને કૃતક પાધિક ઉછાળા ક્રમે ક્રમે વિરામ પામતા જાય છે. આ નિર જન નિજ પરમાત્મતત્ત્વના આશયરૂપ માગે જ સર્વ મુમુક્ષુઓ ભૂત કાળે પચમ ગતિને પામ્યા છે. વર્તમાન કાળે પામે છે અને ભાવી કાળે પામશે આ પરમાત્મતત્વ સર્વ તમા એક સાર છે, ત્રિકાળ નિરાવરણ. નિત્યાન દ એકસ્વરૂપ છે, સ્વભાવઅન ત-ચતુષ્ટયથી સનાથ છે, સુખસાગરનુ પૂર છે, દધિને કિનારે છે, ચારિત્રનું મૂળ છે, મુક્તિનું કારણ છે. સર્વ ભૂમિકાના સાધકને તે જ એક ઉપાદેય છે હે ભવ્ય જીવો! આ પરમાત્મતત્વને આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરે એટલું ન કરી શકે તે સમ્યગ્દર્શન તે અવશ્ય કરે જ. એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ - - આમ આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે મુખ્યત્વે પરમાત્મતત્વ અને તેને આશ્રયથી પ્રગટતા પર્યાનું વર્ણન હોવા છતાં, સાથે સાથે દ્રવ્યગુણપર્યાય, છ દ્રવ્ય, પાંચ ભાવ, વ્યવહાર નિશ્ચયન, વ્યવહારચારિત્ર, સમ્યગ્દર્શનપ્રાપ્તિમાં પ્રથમ તે અન્ય સમ્યગ્દષ્ટિ જીવની દેશના જ નિમિત્ત હોય (મિથ્યાષ્ટિ જીવની દેશના નહિ) એ અબાધિત નિયમ, પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ, કેવળજ્ઞાનકેવળદર્શન, કેવળીનું ઈચ્છારહિતપણું વગેરે અનેક વિષયેનું સંક્ષિપ્ત નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. આ રીતે ઉપરોક્ત પ્રજનભૂત વિષયને પ્રકાશ, આ શાસ્ત્ર વસ્તુસ્વરૂપને યથાર્થ નિર્ણય કરી પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ કરવા ઈચ્છનાર જીવને મહા ઉપકારી છે. અંત તરવરૂપ અમૃતસાગર પર મીટ માંડી જ્ઞાનાન દના તરંગે ઉછાળતા મહા મસ્ત મુનિવરના આ તરવેદનમાંથી નીકળેલા ભાવોથી ભરેલું આ પરમાગમ ન દનવન સમાન આફ્લાદકારી છે મુનિવરના હદયકમળમા વિરાજમાન અંત તત્વરૂપ અમૃતસાગર પરથી અને શુદ્ધપર્યાયરૂપ અમૃતઝરણું પરથી વહેતે શ્રુતરૂપ શીતળ સમીર જાણે કે અમૃતકથી મુમુક્ષુઓનાં ચિત્તને પરમ શીતળીભૂત કરે છે. આવું શાંતરસમય પરમ આધ્યાત્મિક શાસ્ત્ર આજે પણ વિદ્યમાન છે અને પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા તેના અગાધ આધ્યાત્મિક ઊડાણ પ્રગટ થતા જાય છે તે આપણુ મહા સદ્ભાગ્ય છે. અષ્ટપ્રાભૂત ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત દર્શનપ્રાભૂત સૂત્રપ્રાભૃત, ચારિત્રપ્રાભૂત બેધપ્રાભૃત, ભાવપ્રાભૃત, મોક્ષાભૂત, લિંગપ્રાભૃત અને શીલપ્રાભૃત–એ આઠ પ્રાભૃતશારોને સમુચ્ચય “અષ્ટપ્રાભૃત” નામથી પ્રસિદ્ધ છે. ક દર્શનપ્રાભૂતમાં ૩૬ ગાથા છે “ધર્મનુ મૂળ દર્શન (-સમ્યગદર્શન) છે”—એ રહસ્યગંભીર મહાસૂત્રથી શરૂ કરીને Page #29 -------------------------------------------------------------------------- ________________ - - - - - faxi સમ્યગ્દર્શનનો પરમ મહિમા આ પ્રાભૂતશાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે આ સૂત્રપ્રાભૂતમાં ર૭ ગાથા છે. તેમા, જિનસૂત્રાનુસાર વર્તન જીવને હિતરૂ૫ છે અને જિનસૂત્રવિરુદ્ધ વર્તન અહિતરૂપ છે–એમ સંક્ષેપમાં વર્ણવ્યું છે, તથા જિનસૂત્રકથિત યુનિલિંગાદિ ત્રણ લિગોનું સંક્ષિપ્ત નિરૂપણ છે. નક ચારિત્રપ્રાભૃતમાં ૪૫ ગાથા છે તેમાં સમ્યક્ત્વચરણ-ચારિત્ર અને સયમચરણ-ચારિત્રરૂપે ચારિત્રનું વર્ણન છે, સંચમચરણને દેશસંચમચરણ અને પૂર્ણ ચમચરણ એવા બે ભેદરૂપે વર્ણવતાં, શ્રાવકના બાર વ્રત, મુનિને પંચે દ્રિયમંવર, મુનિનાં પાંચ મહાવ્રત, દરેક મહાવ્રતની પાંચ પાચ ભાવના, પાંચ સમિતિ ઈત્યાદિને નિર્દેશ કરવામાં આવ્યો છે. એક બેધપ્રાભૃતમાં દર ગાથા છે આયતન, ચૈત્યગૃહ, જિનપ્રતિમા, દર્શન, જિનબિંબ, જિનમુદ્રા, જ્ઞાન, દેવ, તીર્થ, અહંત અને પ્રવજ્યા–એ અગિયાર વિષયનું આ પ્રાકૃતમાં સ કિસ કથન છે “ભાવક્ષમણ તે આયતન છે, ભાવશ્રમણ તે ચૈત્યગૃહ છે, ભાવશ્રમણ તે જિનપ્રતિમા છે”—એવા વનવિશેષાત્મક ખાસ એક પ્રકારથી આયતનાદિ કેટલાક વિષેનુ આમા (જિનેત) વિશિષ્ટ નિરૂપણ છે જિનેપદિષ્ટ પ્રવજ્યાનું સમ્યફ વર્ણન ૧૭ ગાથાઓમાં સુંદર રીતે કરવામાં આવ્યુ છે * ભાવપ્રાભૃતમાં ૧૬૫ ગાથા છે અનાદિકાળથી ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં જીવ જે અનંત દુખે સહન કરી રહ્યો છે તેનું હૃદયસ્પર્શી વર્ણન આ પ્રાકૃતમાં કર્યું છે, અને તે દુખેથી છૂટવા માટે શુદ્ધ ભાવે પરિણમીને ભાવલિંગી-મુનિદશા પ્રગટ કર્યા સિવાય અન્ય કેઈ ઉપાય નથી એમ વિશપણે વર્ણવ્યું છે. તે માટે શુદ્ધભાવશૂન્ય દ્રવ્યમુનિલિંગ અકાર્યકારી Page #30 -------------------------------------------------------------------------- ________________ * ૨૫ ] છે એમ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે. આ પ્રાભૂત અતિ વૈરાગ્યપ્રેરક અને ભાવવાહી છે તેમ જ શુદ્ધ ભાવ પ્રગટ કરવાના સમ્યક પુરુષાર્થ પ્રત્યે જીવને સચેત કરનાર છે કે એક્ષપ્રાભૃતમાં ૧૦૬ ગાથા છે. આ પ્રાભૂતમાં મોક્ષને– પરમાત્મપદન–અતિ સંક્ષેપમાં નિર્દેશ કરીને, પછી તે મોક્ષ પ્રાપ્ત કરવાને શું ઉપાય છે તેનું વર્ણન મુખ્યપણે કરવામાં આવ્યું છે. સ્વદ્રવ્યરત છવ મુકાય છે અને પરદ્રવ્યરત છવ બધાય છે–એ, આ પ્રાતને કેન્દ્રવતી સિદ્ધાન્ત છે * લિગપ્રાકૃતમાં ૨૨ ગાથા છે. જે જીવ મુનિનું બાહ્યલિંગ ધારણ કરીને અતિભ્રષ્ટાચારીપણે વતે છે, તેનું અતિ નિકૃષ્ટપણુ અને નિદ્યપણુ આ પ્રાકૃતમાં દર્શાવ્યું છે. - શીલપ્રાભૂતમાં ૪૦ ગાથા છે જ્ઞાન વિના (-સભ્યજ્ઞાન વિના) જે કદી હોતું નથી એવા શીલનાં (-ચન્શીલન) તત્ત્વજ્ઞાનગંભીર સુમધુર ગુણગાન આ પ્રાભૂતમાં જિનકથન અનુસાર ગાયાં છે. –આ પ્રમાણે ભગવાન કુંદકુંદાચાર્યદેવ પ્રભુત પાચેય પરમાગમને મહિમા તથા સંક્ષિપ્ત વિષયપરિચય છે. અહો! જયવત વર્તે તે સાતિશય પ્રતિભાસંપન્ન ભગવાન કુંદકુંદ આચાર્યદેવ કે જેમણે મહાતત્વથી ભરેલાં આ પરમાગમની અસાધારણ રચના કરીને ભવ્ય છ ઉપર મહાન ઉપકાર કર્યો છે. ખરેખર આ કાળે આ પરમાગમશાસ્ત્રો મુમુક્ષુ ભવ્યજીને પરમ આધાર છે. આવા દુષમ કાળમાં પણ આવાં અદભુત અનન્ય-શરણભૂત શા –તીર્થ કરદેવના મુખારવિંદમાંથી નીકળેલું અમૃત–વિદ્યમાન છે તે આપણું મહાન ભાગ્ય છે. પરમ પૂજ્ય સદ્દગુરુદેવને શબ્દોમાં કહીએ તે-“ભગવાન કુદકુંદાચાર્યદેવના આ પાંચેય શાસ્ત્રો આગના પણ આગમ છે, લાખે શાસ્ત્રોને Page #31 -------------------------------------------------------------------------- ________________ I ! - - - - | ૨૬ ] નિડ એમાં રહે છે જૈન શાસનને એ સ્થંભ છે, સાધકની એ કામધેનુ છે, કલ્પવૃક્ષ છે ચૌદ પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. એની દરેક ગાથા છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે. આ પરમાગમના પ્રણેતા ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધરભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યા તેઓ આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ્ય છે, અક્ષરશ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે, તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. તે પરમ ઉપકારી આચાર્યભગવાને રચેલાં આ પરમાગમમાં તીર્થ કરદેવના નિરાકર કાર દિવ્યધ્વનિમાંથી નીકળેલ જ ઉપદેશ છે.” અંતમાં, પચ પરમાગમને આ અનુવાદ ભવ્ય જીવેને જિનદેવે પ્રરૂપેલે આત્મશાંતિને યથાર્થ માર્ગ બતાવે છે. જ્યાં સુધી આ પરમાગમના પરમ ગભીર અને સૂક્ષમ ભાવે યથાર્થ રીતે હદયગત ન થાય ત્યા સુધી રાતદિવસ તે જ મંથન, તે જ પુરુષાર્થ કર્તવ્ય છે. આ પરમાગમને જે કઈ આદરથી અભ્યાસ કરશે, શ્રવણ કરશે, પઠન કરશે, પ્રસિદ્ધિ કરશે, તે પુરુષ અવિનાશી સ્વરૂપમય, અનેક પ્રકારની વિચિત્રતાવાળા, કેવળ એક જ્ઞાનાત્મક ભાવને પામીને અગ્ર પદને વિષે મુક્તિલલનામાં લીન થશે. –શ્રી સમયસાર આદિ ગ્રંથમાં ગુજરાતી અનુવાદકે લખેલા ઉપઘાતમાંથી સંકલિત ] - - - - - - - - - - - - Page #32 --------------------------------------------------------------------------  Page #33 -------------------------------------------------------------------------- ________________ - 1 - - - છૂ - - ક િ સગુફેવ શ્રી કાનજીસ્વામી 3 ' - - - - કં ક : - - - - Page #34 -------------------------------------------------------------------------- ________________ . * F = R 1 , I ': ' R :: _- શ્રી સદગુરુદેવ–સ્તુતિ Is ( હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, રાની સુકાની મજ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળામાં શુદ્ધાત્માની સુકાની બહુ બહુ દોહ્યલે, મુજ પુણ્યરાશિ અડે. ગુરહાન તુ નાવિક . : 1 - - 1 ના અહી ભક્ત ચિદાત્માના, સીમંઘર-વીર-કુંદના! બાઘાંતર વિભ તારા, તારે નાવ મુમુક્ષુનાં, (નિખણિી) સદા દષ્ટિ તારી વિમળ નિજ ચેતન્ય નીરખે. અને શમિમાંહી દરવગુણ-પર્યાય વિલ; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિનો વહેવાર ચિદઘન વિષે કાંઈ ન મળે. (ગાલવિક્રીડિત) હૈયું સત સત, જ્ઞાન સાન ધબકે ને વવાણી છૂટે, જે વજે અમુમુક્ષુ સર્વ ઝળકે પરદવ્ય નાતો તૂટે; –રાગકેપ અચે ન જ ૫ ન વળે ભાવિમાં-અંશમાં, ટ કેલ્કી અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સદા, (વસંતતિલકા) નિત્ય સુધારણ ચક! તને નમું હું, કરુણ અકારણ સમુદ્ર! તને નમું હું; હે જ્ઞાનપાપક સુમેઘ! તને નમું હું, આ બસના જીવનશિલ્પી! તને નમું હું. É- - - ઊડી ઊડી, ઊડથી સુખનિધિ સતને વાયુ નિત્યે વહેતી, વાણું ચિસૂતિ તારી ઉર-અનુભવના સૂમ ભાવે ભરેલી; . - ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, આ ખોયેલું રત્ન પાસે – મનરથ મનને; પૂરજો શક્તિશાળી છે ༤ མཎཾ་ ཌོ--É ''མཎཾ ཀྐ --༑ ༑ • ༑ པ༔ ii3 པདྨཊཾ པ༑ - -#t Page #35 -------------------------------------------------------------------------- ________________ જિનજીની વાણી * [ રાગ-આશાભર્યા અમે આવિયા ] સીમંધરમુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂથે માળ રે, જિનાજીની વાણું ભલી રે, વાણું ભલી, મને લાગે વળી, જેમાં સાર-સમય શિરતાજ રે, જિનાજીની વાણું ભલી રે . સીમ ધર૦ ગૂ ધ્યાં પાહુડ ને ગૂરું પંચાતિ, ગૂંચ્યું પ્રવચનસાર રે, જિનજીની વાણી ભલી રે, ગૂર્જી નિયમસાર, ગૂશું રણુસાર, ગૂપે સમયને સાર રે, જિનાજીની વાણું ભલી રે . સીમંધર સ્યાદવાદ કેરી સુવાસે ભરેલો જિનાજીને કારનાદ રે, જિનાજીની વાણું ભલી રે, વંદુ જિનેશ્વર, વદુ હું કુંદકું, વંદુ એ કારનાદ રે. જિનજીની વાણી ભલી રે. . સીમધર હૈડે હો, મારી ભાવે હશે, મારા ધ્યાને હજે જિનવાણ રે, જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાય વાજ મને દિનરાત રે, જિનજીની વાણું ભલી રે . . સીમંધર Page #36 --------------------------------------------------------------------------  Page #37 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ S K . N 3 * , * * * 33 * * * * * * - મારા - ક, A * * " :.. S' છે E S 1 '. - ન : - A n N R * ૫- ત્ર એ.' સંગ્રહ ??, ? Page #38 -------------------------------------------------------------------------- ________________ - - -- ળ્યું కళ్ళతో తన కళ - ళ ళ ళంత లోతులో ఈ వసతులు ఆ ఆ ఆ ఆ ఆ ఆ * - - - ભગવાન કુંદકુંદાચાર્યદેવ વિષે ઉલ્લેખે वन्द्यो विभु वि न कैरिह कौण्डकुंदः નામ-કારિ-જીત-વિમૂષિતારા ! ચાર-વાર- લઘુનવંજરીचक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ॥ [ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ]. અર્થ –કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીતિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે. જેમાં ચારનાં_ચારણરદ્ધિધારી મહામુનિઓનાં–સુંદર હસ્તકમળના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શુટની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પર કેનાથી વંઘ નથી? ., શોપ યતીના છે रजोभिरस्पृष्टतमत्वमन्तवाद्यपि संव्यजयितुं यतीशः । रजःपदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः ॥ [[વિંધ્યગિરિ-શિલાલેખ [ [ ર૭ ] નક્કી Page #39 -------------------------------------------------------------------------- ________________ મૈં C] તરકલ્ફ-શ્વેન્શનર્જકઈ-કલ્ફ જેકલ્ફ ડ અન્યતીશ્વર (શ્રી કુંદકુંદસ્વામી) રજ:સ્થાનને– ભૂમિળને–છોડીને ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું એમ સમજુ છું કે, તેઓશ્રી અંદરમાં તેમ જ બહારમાં રજથી પિતાનું ) અત્ય ત અસ્પષ્ટપણું વ્યક્ત કરતા હતા (-અંદરમાં તેઓ સમાદિક મળથી હું અસ્કૃષ્ટ હતા અને બહારમાં ધૂળથી અસ્પષ્ટ હતા). సేస త క క త ంత సేవ నశ్యంతములు కలు जइ पउमणंदिणाहो सीमंधरसामिदियणाणेण । __ण विवोहड तो समणा कई मुमग्गं पयाणंति ॥ [નવાર] અથ –(મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પનદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદેવે) બંધ ન આયે હેત તો મુનિજન સાચા માર્ગને કેમ જાણત? ઓર્બ્સનું જ હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચને પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. શ્રીમદ્ રાજચંદ] ' మళ బసుంకం తగ్యంత సేతు - અ [ ૧૮ ] » ફ઼ Page #40 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય સમયસાર પૂર્વરંગ ૧. જીવ-અજીવ અધિકાર ૨. કર્તાકર્મ અધિકાર ૩. પુણ્ય-પાપ અધિકાર ૪. આસવ અધિકાર ૫. સંવર અધિકાર ૬. નિર્જરા અધિકાર ૭. બંધ અધિકાર ૮. મેક્ષ અધિકાર ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર પ્રવચનસાર ૧. જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન ૨. શેયતત્ત્વ-પ્રજ્ઞાપન ૩. ચરણનુગસૂચક ચૂલિકા પંચાસ્તિકાયસંગ્રહ ૧. પદ્વવ્ય-પંચાસ્તિકાયવર્ણન ૨. નવપદાર્થપૂર્વક મેક્ષમાર્ગ પ્રપંચવર્ણન નિયમસાર ૧. જીવ અધિકાર ૨. અજીવ અધિકાર ૩. શુદ્ધભાવ અધિકાર ગાથા ૧-૪૧૫ ૧-૩૮ ૩૯-૬૮ ૬૯-૧૪૪ ૧૪૫–૧૬૩ ૧૬૪–૧૮૦ ૧૮૧-૧૯૨ ૧૩-૨૩૬ ૨૩૭–૧૮૭ ૨૮૮-૩૦૭ ૩૦૮-૪૧૫ ૧-૨૭૫ ૧–૯૨ ૯૩-૨૦૦ ૨૦૧-૨૭૫ પૃષ્ઠ ૩-૧૩૮ ૩–૧૫ ૧૬–૨૪ ૨૫-૪૮ ૪૯–પપ ૫૬-૬૧ ૬૨-૬૫ ६९-८० ૮૧-૯૭ ૯૮-૧૦૪ ૧૦૫–૧૩૮ ૧૪૧-૨૩૮ ૧૪૧–૧૭૩ ૧૭૪–૨૧૦ ૨૧૧-૨૩૮ ૧–૧૭૩ ૧–૧૦૪ ૨૪૧-૩૦૨ ૨૪૧-ર૭૭ ૧૦૫–૧૭૩ ૨૭૮-૩૦૨ ૧–૧૮૭ ૧–૧૯ ૨૦-૩૭ ૩૮-૫૫ ૩૫-૩૭૬ ૩૦૫-૩૧૧ ૩૧૨–૩૧૮ ૩૧૯-૩૨૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ વિષય ૪. વ્યવહારચારિત્ર અધિકાર ૫. પરમા-પ્રતિક્રમણ અધિકાર ૬. નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર કું૭ ] ગાથા ૫૬-૭૬ ૭૭૯૪ ૯૫-૧૦૬ છ. પરમ-આલેાચના અધિકાર ૧૦૭-૧૧૨ ૮ શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર ૧૧૩–૧૨૧ ૯. પરમ-સમાધિ અધિકાર ૧૨૨-૧૩૩ ૧૩૪–૧૪૦ ૧૪૧-૧૫૮ ૧૫૯-૧૮૭ કુલ ૫૦૩ ૧૦. પરમ-ભક્તિ અધિકાર ૧૧. નિશ્ચય-પરમાવશ્યક અધિકાર ૧૨. શુદ્ધોપયેાગ અધિકાર અપ્રામૃત ૧. દર્શીનપ્રામૃત ૨ સૂત્રપ્રાત ૩. ચારિત્રપ્રાત ૪. માધપ્રાકૃત ૫ ભાવપ્રામૃત ૬. મેાક્ષપ્રાભૂત છ. લિંગપ્રાભૂત ૮. શીલપ્રાભૂત "" 3. ,, 33 . ,, 22 . ', ૩૬ ૨૭ ૪૫ દર ૧૬૫ ૧૦૬ ૨૨ ૪૦ પૃષ્ઠ ૩૨૬-૩૩૩ ૩૩૪-૩૩૯ ૩૪૦-૩૪૪ ૩૪૫-૩૪૭ ૩૪૮-૩૫૧ ૩૫૨-૩૫૫ ૩૫-૩૫૮ ૩૫૯૩૬૫ ૩૬-૩૭૬ ૩૭૯-૫૦૮ ૩૭૯૩૮૮ ૩૮૯-૩૯૫ ૩૯૬૪૦૬ ૪૦૭૪૨૧ ૪૨૨-૪૬૨ ૪૬૩૪૯૧ ૪૯૨-૪૯૭ ૪૯૮-૫૦૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ભગવત્કંદકુંદાચાર્ય દેવપ્રણીત પંચ પરમાગમ ડ ૧. શ્રી સમયસાર ૨. શ્રી પ્રવચનસાર ૩. શ્રી પંચાસ્તિકાયસંગ્રહ ૪. શ્રી નિયમસાર ૫. શ્રી અષ્ટપ્રાભૂત Page #43 -------------------------------------------------------------------------- ________________ * zgla * ( થસ તતિલકા) જે મળેલા, વીને ધ્વતિ ગુરુપર પર પેાતે વિન્દેડ જઈ દિવ્ય ધ્વનિ ઝીલેલે; પરમાગમામાં, તે સવ મુનિવરે ઉપકાર કુદમુનિના બહુ આ ભૂમિમાં. આ ક્ષેત્રના ચરમ જિન તણા સુપુત્ર, વિદેહના પ્રથમ જિન તણુા સુભક્તક ભવમાં ભૂલેલ ભવિ જીવ તણા સુમિત્ર, વંદું તને ફરી ફરી મુનિ ! ( અનુષ્ટુપ) નમું હું. તીનાયકને, નમ્ર ૐકારનાદને; ૐકાર સર્યાં. જેણે, નમુ' તે કુ''ને, અહા ! ઉપકાર જિનવરના, કુંદના, ધ્વનિ યિને; જિન-કુ-ધ્વનિ આપ્યા, અહા! તે ગુરુક્ટ્ઠાનને. Page #44 -------------------------------------------------------------------------- ________________ An: परमात्मने नमः । શ્રીમદ્ભગવત્કંદકુંદાચાર્યદેવપ્રણીત સમયસાર 略略略略略略略府哈移师 ## 李李李李李李李李李李李李 वंदित्तु सवसिद्ध धुवमचलमणोपमं गदि पत्ते। वोच्छामि समयपाहुडमिणमो सुदकेवलीमणिदं ॥१॥ (હરિગીત) ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુતકેવળીભાષિત સમયપ્રાકૃત અહો ! ૧. અર્થ :–આચાર્ય કહે છે: હું ધ્રુવ, અચળ અને અનુપમ --એ ત્રણ વિશેષણેથી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલ એવા સવ સિદ્ધોને નમસ્કાર કરી, અહો! શ્રુતકેવળીએાએ કહેલા આ સમયસાર નામના પ્રાભૂતને કહીશ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪ નું પુણ્ય પરમાગમ जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण । पोग्गलकम्मपदेसद्धिदं च तं जाण परसमयं ॥ २ ॥ જીવ રિત-દન-જ્ઞાનસ્થિત સ્વસમય નિશ્ચય જાણુવા; ચિત કર્મ પુદૂગલના પ્રદેશે પરસમય જીવ જાણવા. ૨. અર્થ : હે ભવ્ય! જે જીવ દશન-જ્ઞાનચારિત્રમાં સ્થિત તો થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસય જાણ; અને જે જીવ પુદ્દગલના પ્રદેશામાં સ્થિત થયેલ છે તેને પસમય જાણ, લલક ર एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे । बंधकहा एयत्ते तेण विसंवादिणी होदि ॥ ३ ॥ એકત્વનિશ્ચય-ગત સમય સત્ર સુ ંદર લેાકમાં; તેથી ખને વિખવાદિની બંધનકથા એકત્વમાં. ૩. અર્થ :એકનિશ્ચયને પ્રાપ્ત જે સમય છે તે લેાકમાં ખધેય સુદર છે તેથી એકત્વમાં બીજાના સાથે મધની કથા વિસ’વાદવિરાધ કરનારી છે. सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगवंध कहा | एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥ ४ ॥ શ્રુત-પરિચિત-અનુભૂત સવ ને કામÈાગબંધનની કથા; પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪. અર્થ :—સ લેાકને કામલેગસમાધી "ધની કથા તા સાંભળવામા આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે તેથી સુલભ છે; પણ ભિન્ન આત્માનુ એકપણું હાવું કદી સાંભળ્યુ નથી. પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યુ નથી તેથી એક તે સુલભ નથી. A Page #46 -------------------------------------------------------------------------- ________________ સમયસાર્પૂર્વ ગ तं एयत्तविहत्तं दाहं अप्पणी सविहवेण 1 जदि दाएज पमाणं चुक्केज्ज छलं ण घेत्तव्वं ॥ ५ ॥ જ્વેન્દ્રે || દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી; દર્શાવુ' તા કરો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના દિ. ૫. fr અથ :—તે એકવવિભક્ત આત્માને હું. આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું; જો હુ' દેખાડુ' તા પ્રમાણ ( સ્વીકાર ) કરવું અને જો કાઈ ઠેકાણે ચૂકી જાઉ તેા છળ ન ગ્રહણ કરવુ, पण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणओ हु जो भावो । एवं भणति सुद्धं णादो जो सो दु सो चेव ॥ ६ ॥ નથી અપ્રમત્ત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત ‘શુદ્ધ’ કથાય, ને જે જ્ઞાત તે તે તે જ છે. ૬. અઃ—જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી,એ રીતે એને શુદ્ધ કહે છે; વળી જે જ્ઞાયકપણે જણાયા તે તેા તે જ છે, મીજો કોઈ નથી. ववहारेणुवदिस्सदि गाणिस्स चरित दंसणं गाणं । ण विणाणं ण चरितं ण दंसणं जाणगो मुद्धो ॥ ७ ॥ ચારિત્ર, દન, જ્ઞાન પણ વ્યવહાર-કથને જ્ઞાનીને; ચારિત્ર નહિ, દન નહી, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭. અ་:-જ્ઞાનીને ચારિત્ર, દશન, જ્ઞાનએ ત્રણ ભાવ વ્યવહારી કહેવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાન પણ નથી. ચારિત્ર પણ નથી અને દશન પણ નથી; જ્ઞાની તેા એક શુદ્ધ જ્ઞાયક જ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમારામ जह ण वि सक्कमणज्जो अणजभासं विणा दु गाहेदु । तह ववहारेण विणा परमत्थुवदेसणमसकं ॥८॥ ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વિણ પરમાર્થને ઉપદેશ એમ અશક્ય છે. ૮. ( અર્થ-જેમ અનાર્ય (સ્લેચ્છ) જનને અનાર્યભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કેઈ સમર્થ નથી તેમ વ્યવહાર વિના પરમાથને ઉપદેશ કરવા કેઈ સમર્થ નથી. जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं । तं मुदकेवलिमिसिणो भणंति लोयप्पदीवयरा ॥९॥ जो सुदणाणं सव्वं जाणदि मुदकेवलिं तमाहु जिणा। णाणं अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हा ॥ १०॥ जुम्म । મૃતથી ખરે જે શુદ્ધ કેવળ જણ આ આત્મને, લોકપ્રદીપકર ષિ શ્રુતકેવળી તેને કહે. ૯. શ્રુતજ્ઞાન સૌ જાણે, જિને શ્રુતકેવળી તેને કહે સૌ જ્ઞાન આત્મા હેઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦. અર્થ જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે આ અનુભવગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે તેને લેકને પ્રગટ જાણનારા ધીરે શ્રુતકેવલી કહે છે; જે જીવ સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિનદે શ્રુતકેવળી કહે છે, કારણ કે જ્ઞાન બધુ આત્મા જ છે તેથી (તે જીવ) મુતકેવળી છે.' ववहारोऽभूदत्यो भूदत्थो देसिदो दु सुद्धणओ। भूदत्थमस्सिदो खल्ल सम्मादिट्ठी हवदि जीवो ॥११॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ - સમયસાર-પૂર્વ રંગ વ્યવહાર અભૂનાથ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; સર્ભ ભૂતાર્થને આશ્રિત જીવ સુદષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧. અર્થ-વ્યવહારનય અભૂતાથ છે અને શુક્રય ભૂતાર્થ છે એમ ઋષીએ દર્શાવ્યું છે જે જીવ ભૂતાઈને આશ્રય કરે છે તે છવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. मुद्धो सुद्धादेसो णादवो परमभावदरिसीहि । ववहारदेसिदा पुण जे दु अपरमे हिदा भावे ॥ १२ ॥ દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે; ન અપરમ ભાવે સ્થિતને વ્યવહારને ઉપદેશ છે. ૧૨. 'અર્થ –જે ગુદન સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાનચારિત્રવાન થઈ ગયા તેમને તે શુદ્ધ (આત્મા)ને ઉપદેશ (આજ્ઞા) કરનાર યુદ્ધનય જાણવાયેગ્ય છે; વળી જે જીવે અપરમભાવે–અર્થાત શ્રદ્ધા તથા જ્ઞાનચારિત્રના પૂણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ–સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવાગ્ય છે भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च । आसवसंवरणिज्जरवंधो मोक्खो य सम्मत्तं ॥१३॥ ભૂતાઈથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપને આસરવ, સંવર, નિજરા, બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે. ૧૩. અથ:–ભૂતાથ નયથી જાણેલ છવ, અજીવ વળી પુણ્ય, પાપ તથા આસવ, સંવર, નિજ, બંધ અને મલ–એ નવ તત્વ સમ્યકત્વ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ร ૮ ] પંચ પરમાગમ जो पस्सदि अप्पाणं अवद्धपु अणण्णयं णियदं । अविसेसमसंजुत्तं तं सुद्धणयं वियाणीहि ॥ १४ ॥ અબસ્ક્રૂત્કૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને, અવિશેષ, અણુસંયુક્ત, તેને શુદ્ઘનય તું જાણજે. ૧૪. 17 અથ—જે નય આત્માને મધ રહિત તે પરના સ્પષ્ટર રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સયાગ રહિત——એવા પાંચ ભાવરૂપ ઢેખે છે તેને, હું શિષ્ય ! તું શુદ્ધનય જાણ, जो पस्सदि अप्पाणं अवद्धपुढं अणण्णमविसेसं । अपदेस संतमज्झं पस्सदि जिणसासणं सव्वं ॥ १५ ॥ અદ્વૈત્કૃષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫. 1⟨અ`:—જે પુરુષ આત્માને અમદ્ભુપ્રુષ્ટ, અનન્ય, અવિરોષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસ યુક્ત) દેખે છે તે સ જિનશાસનને દેખે છે, કે જે જિનશાસન ખાર્થે દ્રવ્યશ્રુત તેમ જ અન્યતર જ્ઞાનરૂપ ભાવદ્યુતવાળુ છે. दंसणणाणचरिताणि सेविदव्वाणि साहुणा णिच्चं । ताणि पुण जाण तिष्णि वि अप्पाणं चेव णिच्छयदो ॥ १६ ॥ દર્શન, વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં; પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણુ નિશ્ચયદૃષ્ટિમાં. ૧૬. અર્થ :-સાધુ પુરુષે દશ ન, જ્ઞાન અને ચારિત્ર સદા સેવવાચેાગ્ય છે; વળી તે ત્રણેને નિશ્ચયનયથી એક આત્મા જ જાણેા. Page #50 -------------------------------------------------------------------------- ________________ સમયસાર—પૂર્વ રંગ [ ૯ जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि । तो तं अणुचरदि पुणो अत्थस्थीओ पयत्तेण ॥ १७ ॥ एवं हि जीवराया णादव्वो तह य सदहेदव्वो । अणुचरिदव्वो य पुणो सो चेव दु मोक्खकामेण ॥ १८ ॥ જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭. જીવરાજ એમ જ જાણવા, વળી શ્રદ્ધવા પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મેાક્ષાર્થીએ. ૧૮. અ:——જેમ કોઈ ધનના અથી પુરુષ રાજાને જાણીને શ્રદ્ધા કરે છે, ત્યાર ખાદ તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત તેની સુંદર રીતે સેવા કરે છે, એવી જ રીતે મેાક્ષની ઇચ્છાવાળાએ જીવરૂપી રાજાને જાણવા, પછી એ રીતે જ તેનુ* શ્રદ્ધાન કરવુ" અને ત્યાર બાદ તેનું જ અનુચરણ કરવુ. અર્થાત્ અનુભવ વડે તન્મય થઈ જવુ. कम्मे णोकम्महिय अहमिदि अहकं च कम्म णोकम्मं । जा एसा खलु बुद्धी अप्पडिवुद्धो हवदि ताव ॥ १९ ॥ નાકમ-કમે ‘હું', હુંમાં વળી ‘ કમ` ને નાકમ છે', એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯. 6 5 અઃ—જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણાદિ દ્વવ્યકમ, ભાવકમ અને શરીર આદિ નાકમાં આ હું છું અને હુંમાં (આત્મામાં) ‘આ કમ-નેકમ છે.એવી બુદ્ધિ છે. ત્યાં સુધી આ આત્મા અપ્રતિયુદ્ધ (અજ્ઞાની) છે. ' Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] પંચ પરમાગમ अहमेदं एदमहं अहमेदस्स म्हि अस्थि मम एदं । अण्णं जं परदव्वं सच्चित्ताचित्तमिस्रा वा ॥२०॥ आसि मम पुव्वमेदं एदस्स अहं पि आसि पुव्वं हि । होहिदि पुणो ममेदं एदस्स अहं पि होस्सामि ॥२१॥ एयं तु असम्भूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो ॥ २२ ॥ હું આ અને આ હું, હું છું આનો અને છે મારું આ, જે અન્ય કે પરદ્રવ્ય મિશ્ર, સચિત્ત અગર અચિત્ત વા; ૨૦. હતું મારું આ પૂર્વે, હું પણ આને હતો ગતકાળમાં, વળી આ થશે મારું અને આને હું થઈશ ભવિષ્યમાં ૨૧. અયથાર્થ આત્મવિકલ્પ આવે, જીવ સંમૂદ્ધ આચરે; ભૂતાઈને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. ૨૨. અર્થ –જે પુરુષ પિતાથી અન્ય જે પરદ્રવ્ય–સચિત્ત સીપુત્રાદિક, અચિત્ત ધનધાન્યાદિક અથવા મિશ્ર ગ્રામનગરાદિક–તેને એમ સમજે કે હું આ છું. આ દ્રવ્ય મુજ સ્વરૂપ છે, હું આને છું, આ મારું છે, આ મારું પૂર્વે હતુ, આને હું પણ પૂર્વે હતા, આ મારું ભવિષ્યમાં થશે. હું પણ આને ભવિષ્યમાં થઈશ, – આ જૂઠે આત્મવિકલપ કરે છે તે મૂઢ છે, એહી છે, અજ્ઞાની છે; અને જે પુરુષ પરમાર્થ વસ્તુસ્વરૂપને જાણતો કે એ જ વિકપ નથી કરતો તે મૂઢ નથી, જ્ઞાની છે, अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पोग्गलं दव्यं । बद्धमवद्धं च तहा जीवो बहुभावसंजुत्तो ॥२३॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ t૧૧ સમયસાર–પૂર્વ રંગ सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्षणो णिच्चं । कह सो पोग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं ॥२४॥ जदि सो पोग्गलदव्वीभूदो जीवत्तमागदं इदरं । तो सको वत्तुं जे मज्झमिणं पोग्गलं दव्यं ॥२५॥ અજ્ઞાનથી મહિમતિ બહુભાવસંયુત જીવ જે, “આ બદ્ધ તેમ અબદ્ધ પુદંગલદ્રવ્ય મારું તે કહે. ર૩. સર્વજ્ઞજ્ઞાન વિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે, તે કેમ પુદ્ગલ થઈ શકે કે “મારું આ તું કહે અરે! ર૪. જે જીવ પુદ્ગલ થાય, પામે પુદ્ગલો જીવત્વને, તું તે જ એમ કહી શકે “આ મારું પુદ્ગલદ્રવ્ય છે'. ૨૫. અર્થ:–જેની મતિ અજ્ઞાનથી માહિત છે અને જે મોહ, રાગ, દ્વેષ આદિ ઘણું ભાવથી સહિત છે એ જીવ એમ કહે છે કે આ શરીરાદિ બદ્ધ તેમ જ ધનધાન્યાદિ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારે છેઆચાર્ય કહે છે: સવાના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે સદા ઉપગલક્ષણવાળે જીવ છે તે પુદગલદ્રવ્યરૂપ કેમ થઈ શકે કે તું કહે છે કે આ પુદગલ દ્રવ્ય મારૂ છે? જે છવદ્રવ્ય પુદગલ દ્રવ્યરૂપ થઈ જાય અને પુદ્ગલવ્ય જીવપણાને પામે તે તું કહી શકે કે આ પુદ્ગલવ્ય મારું છે.(પણ એવું તો થતું નથી.) जदि जीवो ण सरीरं तित्थयरायरियसंथुदी चेव । सव्वा वि हवदि मिच्छा तेण दु आदा हवदि देहो ॥२६॥ જે જીવ હોય ન દેહ તે આચાર્ય-તીર્થકર તણી સ્તુતિ સૌ ઠરે મિથ્યા જ, તેથી એકતા જીવ-દેહની! ૨૬. અર્થ અપ્રતિબુદ્ધ કહે છે કે જો જીવ છે તે શરીર નથી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૨ 1 પંચ પરમાગમ તે તીર્થકર અને આચાર્યોની સ્તુતિ કરી છે તે બધી મિથ્યા (જઠી) થાય છે; તેથી અમે સમજીએ છીએ કે આત્મા તે દેહ જ છે. ववहारणओ भासदि जीवो देहो य वदि खलु एक्को । ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एकहो ॥२७॥ જીવ-દેહ બન્ને એક છે–વ્યવહારનયનું વચન આ; પણ નિશ્ચયે તે જીવ-દેહ કદાપિ એક પદાર્થ ના. ર૭. અર્થ–વ્યવહારનય તો એમ કહે છે કે જીવ અને દેહ એક જ છે; પણ નિશ્ચયનયનું કહેવું છે કે જીવ અને દેહ કદી પણ એક પદાર્થ નથી. इणमण्णं जीवादो देह पोग्गलमयं थुणित मुणी । मण्णदि हु संथुदो दिढो मए केवली भयवं ॥२८॥ જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ માને પ્રભુ કેવળી તણું વદન થયું, રનવના થઈ. ૨૮. અર્થ –જીવથી ભિન્ન આ પુદગલમય દેહની સ્તુતિ કરીને સાધુ એમ માને છે કે મેં કેવળી ભગવાનની સ્તુતિ કરી, વંદના કરી. तं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो । केवलिगुणे थुणदि जो सो तच्चं केवलिं धुणदि ॥२९॥ પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળી તણા; જે કેવળગણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ર૯. અર્થ તે સ્તવન નિશ્ચયમાં એગ્ય નથી કારણ કે શરીરના ગુણે કેવળીના નથી; જે કેવળીના ગુણની સ્તુતિ કરે છે તે પરમાર્થથી કેવળીની સ્તુતિ કરે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–પૂર્વગ ૧૭ णयरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि। देहगुणे थुव्वंते ण केवलिगुणा थुदा होति ॥ ३०॥ વર્ણન કર્યું નગરી તણું નહિ થાય વર્ણન ભૂપનું, કીધે શરીરગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦. અર્થ –જેમ નગરનું વર્ણન કરતાં છતાં રાજાનું વર્ણન કરાતું (થતુ) નથી, તેમ દેહના ગુણનું સ્તવન કરતાં કેવળીના ગુણેનું સ્તવન થતું નથી. जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं खल जिदिदियं ते भणंति जे णिच्छिदा साहू ॥३१॥ જીતી ઇન્દ્રિય જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧. અર્થ –જે ઈદ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ, ખરેખર જિતેંદ્રિય કહે છે, जो मोहंतु जिणित्ता गाणसहावाधियं मुणदि आदं । तं जिदमोहं साहुं परमपियाणया वेति ॥ ३२ ॥ જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને, પરમાર્થના વિજ્ઞાયકે તે સાધુ જિતમોહી કહે. ૩ર. અર્થ –જે મુનિ મોહને છતીને પિતાના આત્માને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યભાવથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જિતહ કહે છે, Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૪] ૫ચ ૫રમાગમ जिदमोहस्स दु जइया खीणो मोहो हवेज साहुस्स । तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहि ।। ३३॥ જિતહ સાધુ તણે વળી ક્ષય મોહ જ્યારે થાય છે, નિશ્ચયવિદો થકી તેહને ક્ષીણુમેહ નામ કથાય છે. ૩૩. અર્થ-જેણે મિહને જીત્યો છે એવા સાધુને જ્યારે મેહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તે સાધુને “ક્ષીણમોહ” એવા નામથી કહે છે, सव्वे भावे जम्हा पञ्चक्खाई परे त्ति णादणं । तम्हा पञ्चक्खाणं गाणं णियमा मुणेदव्वं ॥३४॥ સે ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪. અર્થ:-જેથી પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે–ત્યાગે છે, તેથી, પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે. બીજું કાંઈ નથી. जह णाम को वि पुरिसो परदच्यामिण ति जाणिदुं चयदि । तह सवे परभावे पाऊण विमुंचदे णाणी ॥ ३५॥ આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કે નર તજે, ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫. અર્થ –જેમ લોકમાં કઈ પુરુષ પવસ્તુને આ પરવસ્તુ છે એમ જાણે ત્યારે એવું જાણુને પરવસ્તુને ત્યાગે છે, તેવી રીતે જ્ઞાની સર્વ પદ્રવ્યોના ભાવોને આ પરભાવ છે એમ જાણુને તેમને છેડે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–પૂર્વ રંગ [ ૧૫ णत्थि मम को वि मोहो बुज्झदि उवओग एव अहमेको । तं मोहणिम्ममत्तं समयस्स वियाणया वेति ॥३६॥ નથી મોહ તે મારે કંઈ, ઉપયોગ કેવળ એક હું, એ જ્ઞાનને, જ્ઞાયક સમયના હનિમમતા કહે. ૩૬. અથ–એમ જાણે કે મેહ મારો કાંઈ પણ સંબંધી નથી, એક ઉપગ છે તે જ હું છું –એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા વપરના સ્વરૂપના જાણનારા મોહથી નિમમત્વા કહે છે, णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमेको । तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया वेति ॥३७॥ ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એક હું, –એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધમનિમમતા કહે. ૩૭. અર્થ-એમ જાણે કે “આ ધર્મ આદિ દ્રવ્યો મારાં કાંઈ પણ લાગતાવળગતાં નથી, એક ઉપગ છે તે જ હું છું –એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા ધર્મવ્ય પ્રત્યે નિમમત્વ કહે છે अहमेको खलु सुद्धो दसणणाणमइओ सदारूवी । ण वि अस्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि ॥ ३८॥ હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮. અર્થ:––દશનજ્ઞાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે: નિશ્ચયથી હું એક છે. શુદ્ધ છે. દશનજ્ઞાનમય છું, સદા અરૂપી છું: કાંઈ પણ અન્ય પદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવ-અજીવ અધિકાર 专委委李亭亭责声李李 李 李李李李李李李李 अप्पाणमयागंता मूहा दु परप्पवादिणो केई । जीवं अज्झवसाणं कम्मं च तहा परुति ॥ ३९॥ अवरे अज्यवसाणेसु तिव्यमंदाणुभागगं जी । मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवो त्ति ॥४०॥ कम्मस्मुदयं जीवं अवरे करमाणुभागमिच्छति । तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवों ॥४१॥ जीवो कम्मं उयं दोणि वि खल के जीवमिच्छति । अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छति ॥ ४२ ॥ एवंविहा बहुविहा परमप्पाणं वदंति दुम्मेहा । ते ण परमहवादी णिच्छयवादीहि णिट्टिा ॥४३॥ કે મૂઢ, આત્મ તણું અજાણ. પરાત્મવાદી જીવ જે. 'छ भी, मध्यवसान ते ७५, मभ ये निश्पक्ष छरे! २४. વળી કઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષણ-મંદ જે, એને જ માને આતમા, વળી અન્ય કો નેકમને! ૪૦. કે અન્ય માને આતમા કર્મો તણા વળી ઉદયને. કે તીવ્રમંદ-ગુણ સહિત કર્મો તણું અનુભાગને ! ૪૧. કિ કર્મ ને જીવ ઉભયમિલને જીવની આશા ધરે, કર્મો તણું સંયોગથી અભિલાષ કે જીવની કરે ! ૪૨. Page #58 -------------------------------------------------------------------------- ________________ સમયગાર–જીવ-અજીવ અધિકાર [ ૧૭, દુબુદ્ધિઓ બહુવિધ આવા. આમા પરને કહે, તે સર્વને પરમાર્થવાદી કહ્યા ન નિશ્ચયવાદીએ. ૪૩. અર્થ–આત્માને નહિ જાણતા થકા પર આત્મા કહેનારા કે મૃ. મી. રાનીએ તે અથવસાનને અને કઈ કર્મને જીવ કહે છે. બીજા કોઈ આવ્યવસાનેમાં તીવ્રમંદ અનુભાગગતને જીવ માને છે અને બીજા કોઈ નોકને જીવ માને છે. અન્ય કઈ કર્મના ઉદયને જીવ માને છે. કેઈ જે તીવ્રઅંદપણારૂપ ગુણેથી હોદને પ્રાપ્ત થાય છે તે જીવ છે' એમ કર્મના અનુભાગને જીવ ઇરછે છે (માને છે ). કઈ જીવ અને કર્મ અને ભળેલાંને જ જીવ માને છે અને અન્ય કઈ કર્મના સંગથી જ જીવ માને છે. આ પ્રકારના તથા અન્ય પણ ઘણા પ્રકારના દુબુદ્ધિઓ–મિથ્યાદષ્ટિએ પરને આત્મા કહે છે, તેમને નિશ્ચયવાદીઓએ (સત્યાર્થ વાદીઓએ) પરમાર્થવાદી (સત્યાર્થ કહેનારા) કહ્યા નથી. एदे सव्वे भावा पोग्गलदव्यपरिणामणिप्पण्णा । केवलिजिणेहि भणिया कह ते जीवो त्ति बुचंति ॥४४॥ પુદૂગલ તણા પરિણામથી નીપજેલ સર્વે ભાવ આ સહુ કેવળીજિન ભાખિયા. તે જીવ કેમ કહે ભલા? ૪૪. અથ–આ પૂર્વે કહેલા અધ્યવસાન આદિ ભાવે છે તે બધાય પુદગલ દ્રવ્યના પરિણામથી નીપજ્યા છે એમ કેવી સર્વ જિનદેએ કહ્યું છે તેમને જીવ એમ કેમ કહી શકાય? अट्टविहं पि य कम्मं सव्वं पोग्गलमयं जिणा वेति । जस्स फलं तं बुच्चदि दुक्खं ति विपञ्चमाणस्स ॥४५॥ રે! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે, પરિપાક સમયે જેહનું ફળ દુ:ખ નામ પ્રસિદ્ધ છે. ૪૫. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૮] પચ પરમાગમ અથર–આઠ પ્રકારનું કર્મ છે તે સર્વ પુદગલમય છે એમ જિનભગવાન સર્વદેવે કહે છે-જે પકવ થઈ ઉદયમાં આવતા કર્મનું ફળ પ્રસિદ્ધ દુખ છે એમ કહ્યું છે. ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं । जीया एदे सब्वे अज्झवसाणादओ भावा ॥४६॥ વ્યવહાર એ દર્શાવિયો જિનવર તણું ઉપદેશમાં, આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જયાં જીવ વર્ણવ્યા. ૪૬. અર્થ: આ સર્વ અધ્યવસાનાદિ ભાવે છે તે જીવ છે એવો જિનાએ જે ઉપદેશ વર્ણવ્યો છે તે વ્યવહારનય દશાવ્યું છે. राया हु णिग्गदो ति य एसो वलसमुदयस्स आदेसो। ववहारेण दु बुञ्चदि तत्थेको णिग्गदो राया ॥४७॥ एमेव य ववहारो अज्झवसाणादिअण्ण मावाणं । जीवो त्ति कदो मुत्ते तत्थेको णिच्छिदो जीवो ॥४८॥ નિગમન આ નૃપનું થયું'–નિર્દેશ સિન્યસમૂહને, વ્યવહારથી કહેવાય એ, પણ ભૂપ એમાં એક છે; ૪૭. ત્યમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવ જીવ છે, –સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. ૪૮. અર્થ –જેમ કેઈ સજા સેના સહિત નીકળે ત્યાં આ રાજા નીકળે એમ આ જે સેનાના સમુદાયને કહેવામાં આવે છે તે વ્યવહારથી કહેવામાં આવે છે, તે સેનામાં (વાસ્તવિકપણે) રાજા તે એક જ નીકળ્યો છે, તેવી જ રીતે અધ્યવસાન આદિ અન્યભાવોને “(આ) જીવ છે? એમ પરમાગમમાં કહ્યું છે તે વ્યવહાર કર્યો છે, નિશ્ચયથી વિચારવામાં આવે તો તેમનામાં જીવ Page #60 -------------------------------------------------------------------------- ________________ - સમયસાર–છા-અછવ અધિકાર i al તે એક જ છે. अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसई । जाण अलिंगग्गहणं जीवमणिविसंठाणं ॥४९॥ ७१ येतनामुष्प, श४-२४-३५-ध-व्यतिविहीन छ, નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯. मर्थ:-हुसय! तु पने २स२लित, ३५२लित, गधરહિત, અવ્યક્ત અથત ઇન્દ્રિયોને ગેચર નથી એવો, ચેતના જેને ગુણ છે એવે, શબ્દરહિત, કઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એ અને જેને કેઈ આકાર કહેવાતું નથી એવો જાણ, जीवस्स णत्थि वण्णो ण वि गंधो ण चि रसो ण वि य फासो। ण बि रूवं ण शरीरं ण वि संठाणं ण संहणणं ॥५०॥ जीवस्स णत्थि रागो ण विदोसो र विज्जदे मोहो । णो पञ्चया ण कम्मं णोकम्मं चाधि से णत्थि ।। ५१ ।। जीवस्स णत्थि चग्गो ण वग्गणा णेव फड्डया केई । णो अज्झप्पट्टाणा व य अणुभागठाणाणि ॥ ५२ ॥ जीवस्स णत्थि केई जोयहाणा ण वंधठाणा वा । णेव य उदयट्ठाणा ण मग्गणहाणया केई ॥ ५३॥ णो ठिदिबंधढाणा जीवस्स ण संकिलेसठाणा वा । णेव विसोहिट्ठाणा णो संजमलद्धिठाणा वा ॥ ५४ ।। णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अस्थि जीवस्स । जेण दु एदे सव्वे पोग्गलदव्वस्स परिणामा ॥५५॥ નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં, નહિ રૂપ કેન શરીર, નહિ સંસ્થાન, સંહનને નહી; પ૦. Page #61 -------------------------------------------------------------------------- ________________ × Y પંચ પરમાગમ નથી રાગ જીવને, દ્વેષ નહિ, વળી માહ જીવને છે નહીં, નહિ પ્રત્યયા, નહિ કમ કે નાકમ` પણ જીવને નહીં; ૫૧. નથી વગ જીવને, વણા નહિ, સ્પ`કા કઈ છે નહીં, અધ્યાત્મસ્થાન ન જીવને, અનુભાગર થાના પણ નહીં; પર. જીવને નથી કંઈ યાગસ્થાના, બધસ્થાન છે નહીં, નહિ ઉદયસ્થાના જીવને, કે। માણાસ્થાના નહી; ૧૩. સ્થિતિખંધસ્થાન ન જીવને, સ કલેશસ્થાને પણ નહીં, સ્થાના વિશુદ્ધિ તણાં ન, સયમલબ્ધિનાં સ્થાન નહીં; ૫૪. નથી જીવસ્થાના જીવને, ગુણસ્થાન પણ જીવને નહીં, પરિણામ પુદ્દગલદ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. ૫૫. અર્થ :—જીવને વણ નથી, ગ ધ પણ નથી, રસ પણ નથી અને સ્પા પણ નથી, રૂપ પણ નથી, શરીર પણ નથી, સસ્થાન પણ નથી, સહનન પણ નથી; જીવને રાગ પણ નથી, દ્વેષ પણ નથી, મેાહ પણ વિદ્યમાન નથી, પ્રત્યયા ( આસ્રવેશ ) પણ નથી, કમ પણ નથી અને નાકમ` પણ તેને નથી; જીવને વગ નથી, વરણા નથી, કોઈ સ્પર્ષીકા પણ નથી. અધ્યાત્મસ્થાના પણ નથી અને અનુભાગસ્થાના પણ નથી; જીવને કોઈ ચોગસ્થાના પણ નથી અથવા અધસ્થાન પણ નથી, વળી ઉદયસ્થાના પણ નથી, કાઈ માગ ણાસ્થાના પણ નથી; જીવને સ્થિતિ"ધસ્થાના પણ નથી અથવા સ ક્લેશસ્થાના પણ નથી, વિશુદ્ધિસ્થાના પણ નથી અથવા સયમલબ્ધિસ્થાના પણ નથી; વળી જીવને જીવસ્થાના પણ નથી અથવા ગુણસ્થાનેા પણ નથી; કારણ કે આ અથા પુદ્ગલદ્રવ્યના પરિણામ છે, Page #62 -------------------------------------------------------------------------- ________________ સમયસાર-જીવ–અજીવ અધિકાર | ૨૧ चवहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया | गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ॥ ५६ ॥ વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવા જીવના વ્યવહારથી, પણ કાઈ એ ભાવેા નથી આત્મા તણા નિશ્ચય થકી. ૫૬. અર્થ:—આ વણથી માંડીને ગુણસ્થાન યત ભાવા કહેવામાં આવ્યા તે વ્યવહારનયથી તેા જીવના છે ( માટે સૂત્રમાં કથા છે ), પર`તુ નિશ્ચયનયના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. एदेहिं य संबंधी जहेव खीरोदयं मुणेदव्वो । णय होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा ॥ ५७ ॥ આ ભાવ સહ સંબંધ જીવના ક્ષીરનીરવત્ જાણવા; ઉપયેાગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કા. ૫૭. અ: વર્ણાદિક ભાવા સાથે જીવના સખ્ધ જળને અને દૂધને એક્ષેત્રાવગાહરૂપ સચાગસબધ છે તેવા જાણવા અને તેઓ તે જીવના નથી કારણ કે જીવ તેમનાથી ઉપયોગગુણે અધિક છે ( -ઉપયાગગુણ વડે જુદા જણાય છે). पंथे मुस्संतं परिसदूण लोगा भणंति ववहारी । मुस्सदि एसो पंथो ण य पंथी मुस्सदे कोई ॥ ५८ ॥ तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं । जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो ॥ ५९ ॥ गंधरसफासरूवा देहो संठाणमाइया जे य । सच्चे ववहारस य णिच्छयदण्डू चवदिसंति ॥ ६० ॥ * દેખી લૂંટાતુ પંથમાં કા, · પંચ આ લૂંટાય છે?— માલે જના વ્યવહારી, પણ નહિ પંચ કે લૂંટાય છે; ૫૮. Page #63 -------------------------------------------------------------------------- ________________ પર પરમાગમ ત્યમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નેકમને, ભાખે જિને વ્યવહારથી આ વર્ણ છે આ જીવને”. ૫૯. એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને સંસ્થાન, દેહાદિક જે, નિશ્ચય તણું દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૦. અર્થ:–જેમ માગમાં ચાલનારને લૂંટાતો દેખીને આ ભાગ લૂંટાય છે એમ વ્યવહારી લોકો કહે છે; ત્યાં પરમાર્થથી વિચારવામાં આવે તે કઈ માર્ગ તે નથી લૂંટાતે, માર્ગમાં ચાલનાર માણસ જ લૂંટાય છે; તેવી રીતે જીવમાં કર્મોને અને નેકને વણ દેખીને “જીવને આ વર્ણ છે” એમ જિનદેવોએ વ્યવહારથી કહ્યું છે. એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, દેહ, સંસ્થાન આદિ જે સર્વ છે, તે સર્વ વ્યવહારથી નિશ્ચયના દેખનારા કહે છે, तत्थ भवे जीवाणं संसारत्थाण होंति वण्णादी । संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई ।। ६१ ॥ સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં, સંસારથી પરિમુક્તને નહિ ભાવ કે વર્ણાદિના. ૬૧. અર્થ:–વર્ણાદિક છે તે સંસારમાં સ્થિત જીવોને તે સંસારમાં હોય છે અને સંસારથી મુક્ત થયેલા જીવોને નિશ્ચયથી વર્ણાદિક કેઈ પણ (ભા) નથી; (માટે તાદામ્યસંબંધ નથી). जीवो चेव हि एदे सव्वे भाव ति मण्णसे जदि हि । जीवस्साजीवस्स य गत्थि विसेसो दु दे कोई ॥६२ ॥ આ ભાવ સર્વ જીવ છે જે એમ હું માને કદી. તો જીવ તેમ અછવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી! ૬૨. Page #64 -------------------------------------------------------------------------- ________________ સમયસાર્જીવ અજીવ અધિકાર [ ૨૩ અર્થ: વર્ણાદિકની સાથે જીવનુ તાદાત્મ્ય માનનારને કહે છે કે: હું મિથ્યા અભિપ્રાયવાળા! જો તુ એમ માને કે આ વર્ણાદિક સવ ભાવેા જીવ જ છે, તા તારા મતમાં જીવ અને અજીવના કાંઈ ભેદ રહેતા નથી. अह संसारत्थाणं जीवाणं तुज्झ होंति वण्णादी | तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा ॥ ६३ ॥ एवं पोग्गलदव्यं जीवो तहलक्खणेण मूढमदी । णिव्वाणमुचगदो वि य जीवत्तं पोग्गलो पत्तो ॥ ६४ ॥ વર્ણાદિ છે સંસારી જીવના એમ જો તુજ મત ખને, સસારમાં સ્થિત સૌ જીવા પામ્યા તદા રૂપિત્તને; ૬૩. એ રીત પુદૂગલ તે જ જીવ, હે મૂઢમતિ! સમલક્ષણે, ને માક્ષપ્રાપ્ત થતાંય પુદ્ગલદ્રવ્ય પામ્યુ છત્વને ! ૬૪. અર્થ:અથવા જો તારો મત એમ હોય કે સસારમાં સ્થિત જીવાને જ વર્ણાદિક ( તાદાત્મ્યસ્વરૂપે) છે, તેા તે કારણે સસારમાં સ્થિત જીવા રૂપીપણાને પામ્યા; એમ થતાં, તેવું લક્ષણ તા ( અર્થાત્ રૂપીપણું લક્ષણ તે) પુદ્ગલદ્રવ્યનુ હાવાથી. હે મૂઢબુદ્ધિ! પુદગલદ્રવ્ય તે જ જીવ હ્યુ અને ( માત્ર સસારઅવસ્થામાં જ હિ પણ નિર્ભ્રાણ પામ્યું પણ પુદ્ગલ જ જીવપણને પામ્યુ* ! . एकं च दोणि तिष्णि य चत्तारि य पंच इंदिया जीवा । वादरपज्जत्तिदरा पयडीओ णामकम्मस्स ॥ ६५ ॥ एदाहि य णिव्वत्ता जीवहाणा उ करणभृदाहिं । पयडीहिं पोग्गलमहहिं ताहि कहं भण्गढे जीवां ॥ ६६ ॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૪ 1 પંચ પરમાગમ જીવ એક-દ્વિત્રિ-ચંત-પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મ ને પર્યાપ્ત આદિ નામકર્મ તણી પ્રકૃતિ છે ખરે. ૬૫. પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણરૂપ થતાં અરે, રચના થતી જીવસ્થાનની જે, જીવ કેમ કહાય તે? ૬૬. અર્થ:–એકે ક્રિય, હયિ, ત્રીદિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, બાદર. સૂમ, પર્યાય અને અપર્યાપ્ત છ––એ નામકર્મની પ્રકૃતિઓ છે; આ પ્રવૃતિઓ કે જેઓ પુદગલમય તરીકે પ્રસિદ્ધ છે તેમના વડે કરણરૂપ થઈને રચાયેલાં જે જીવસ્થાને (જીવનમાસ) છે તેઓ જીવ કેમ કહેવાય? पजत्तापज्जत्ता जे सुहमा यादरा य जे चेव । दहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता॥६७॥ પર્યાપ્ત, અણુપર્યાપ્ત, જે સૂક્ષમ અને બાદર બધી કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. ૬૭. અર્થ –જે પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂક્ષ્મ અને બાદર આદિ જેટલી રહને છવજ્ઞા કહી છે તે બધી સૂત્રમાં વ્યવહારથી કહી છે. मोहणकम्मरसुदया दु वणिया जे इमे गुणहाणा । ते कद्द हवंति जीवा जे णिचमचेदणा उत्ता ।। ६८॥ મિહનકરમના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યાં, તે જીવ કેમ બને, નિરતર જે અચેતન ભાખિયાં? ૬૮. અર્થ-જે આ ગુણસ્થાને છે તે ગેહકમના ઉદયથી થાય છે એમ (સર્વાનાં આગમમાં) વર્ણવવામાં આવ્યું છે; તેઓ જીવ કેમ હોઈ શકે કે જેઓ સદા અચેતન કહેવામાં આવ્યાં છે? - - - Page #66 -------------------------------------------------------------------------- ________________ છે. ૨. કર્તાકર્મ અધિકાર जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोण्हं पि । अण्णाणी ताव दु सो कोहादिसु चट्टदे जीवो ॥६९ ।। कोहादिसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदि । जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं ॥७०॥ આત્મા અને આસ્રવ તણે જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯ જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, સહ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦. અર્થ –જીવ જ્યાં સુધી આત્મા અને આસવ–એ બન્નેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકે ક્રોધાદિક આસ્ત્રોમાં પ્રવર્તે છે; ક્રોધાદિકમાં વતતા તેને કમને સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોને બંધ સર્વજ્ઞદેએ કહ્યો છે. जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव । णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से ॥७१ ।। આ જીવ જ્યારે આસ્ત્રોનું તેમ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ પંચ પરમાગમ ના તફાવત અર્થ-જ્યારે આ જીવ આત્માના અને આ અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. णादण आसवाणं असुचित्तं च विवरीयभावं च । दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो ॥ ७२ ।। અશુચિપણું, વિપરીતતા એ આસવનાં જાણીને, વળી જાણીને દુખકારણે, એથી નિવર્તન છવ કરે. ૭. અર્થ:–આજનું અશુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુ:ખના કારણ છે એમ જાણુને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. अहमेको खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो । तम्हि ठिदो तचित्तो सच्चे एदे खयं णेमि ॥ ७३ ।। છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ્ર આ સૌ ક્ષયકરું. ૭૩. અર્થજ્ઞાની વિચારે છે કે: નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; તે સ્વભાવમાં રહે, તેમાં (તે ચૈતન્ય અનુભવમાં) લીન થતો (હું) આ ક્રોધાદિક સવ આસોને ક્ષય પમાડું છું, जीवणिवद्धा एदे अधुव अणिचा तहा असरणा य । दुक्खा दुक्खफल ति य णादण णिवत्तदे तेहिं ॥४॥ આ સર્વ જીવનિબદ્ધ, અધ્રુવ, શરણહીન, અનિત્ય છે, એ દુઃખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછા વળે. ૭૪. અર્થ –આ આસ્રવ જીવની સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, આનિત્ય છે તેમ જ અશરણ છે, વળી તેઓ દુ:ખરૂપ છે, દુઃખ, Page #68 -------------------------------------------------------------------------- ________________ સમયસાર—કર્તાકમ અધિકાર [ ૨૭ જ જેમનુ ફળ છે. એવા છે, એવું જાણીને જ્ઞાની તેમનાથી Op નિવૃત્તિ કરે છે. कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणामं । ण करेड़ एयमादा जो जाणदि सो हवदि णाणी ।। ७५ ।। પરિણામ ક તણું અને નાક નુ પરિણામ જે તે નવ કરે જે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭૫. અઃ—જે આત્મા આ કમ`ના પરિણામને તેમ જ નાકમ ના પરિણામને કરતા નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. ण विपरिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए । गाणी जाणतो वि हु पोग्गलकम्मं अणेयविहं ॥ ७६ ॥ વિધવિધ પુનૢગલક`ને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૬. અર્થ:—જ્ઞાની અનેક પ્રકારના પુદ્ગલકમને જાણતા હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતા નથી, તેને ગ્રહણ કરતા નથી અને તેરૂપે ઊપજતા નથી. विपरिणमणि गिण्हदि उप्पज्जदि ण परदव्यपज्जाए । गाणी जाणंतो विहु सगपरिणामं अणेयविहं ॥ ७७ ॥ વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્યપર્યાય ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૭. અર્થ:જ્ઞાની અનેક પ્રકારના પાતાના પરિણામને જાણતા હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતા નથી. તેને ગ્રહણ કરતા નથી અને તે-રૂપે ઊપજતા નથી, Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ! પંચ પરમાગમ ण विपरिणमदिण गिडदि उप्पजहिण परदव्यपज्जाए। पाणी जाणतो वि ए पोमालकम्मफलमणंतं ।। ७८॥ પુદ્ગલકરમનું ફળ અનંતું જ્ઞાની જીવ જાણે ભલે. પરવ્યો ન પ્રણમે. નવ ગ્રહ, નવ ઊપજે. ૭૮. અર્થ-જ્ઞાની પુદગલનું કે જે અનંત છે તેને જાણતો હેવા છતાં પરમા પરવ્યના પયયય પરિમાતા નથી. તેને ગ્રહણ કરતો નથી અને તે ઉપજ નથી. पण वि परिणमणि गिम्हदि उप्पजति ण परदन्यपज्जाए। पोन्गलदव्य पि तक्षा परिणमदि सरहिं भावेहिं ।। ७९॥ એ રીત પુદ્ગલદ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે. પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે. નવ ઊપજે. ૭૯. અર્થ-એવી રીતે પુગલદવ્ય પણ પરવ્યના પર્યાયરૂપ પરિણમતું નથી. તેને ગ્રહણ કરતું નથી અને તે રૂપે ઊપજતું નથી કારણ કે તે પોતાના જ ભાવોથી (ભાવરૂપ) પરિણમે છે. जीवपरिणामहेई कम्मत्तं पोनगला परिणमति । पोग्गलकम्मणिमित्तं तव जीवी वि परिणमदि ॥ ८०॥ ण वि कुन्वदि कम्मगुणे जीवो कम्म तव जीवगुणे । अण्णोणणिमित्तेण तु परिणाम जाण दाण्ड पि ॥ ८१॥ एवंण कारणण दु कत्ता आता सएण भावण । पोग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावणं ॥ ८२॥ છવભાવહેતુ પામ પુદ્ગલ કમરૂપે પરિણમે એવી રીતે પુલકરમનિમિત્ત જીવ પણ પરિણમે. ૮૧, Page #70 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–કતકર્મ અધિકાર [ ૨૯ જીવ કર્મગુણ કરતું નથી, નહિ છવગુણ કર્મો કરે; અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણું બને. ૮૧. એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી પુગલકરમકૃત સર્વ ભાવોને કદી કર્તા નથી. ૮ર. અર્થ:–પુદ્ગલે જીવના પરિણામના નિમિત્તથી કમપણે પરિણમે છે, તેમ જ જીવ પણ પુદગલકર્મના નિમિત્તથી પરિણમે છે. જીવ કર્મના ગુણને કરતો નથી તેમ જ કમ જીવના ગુણેને કરતું નથી; પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણે. આ કારણે આત્મા પિતાના જ ભાવથી કર્તા (કહેવામાં આવે છે પરંતુ પુદગલમથી કરવામાં આવેલા સર્વ ભાવોને કર્તા નથી, णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि । वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ॥८३॥ આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું, વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩. અર્થ – નિશ્ચયનયને એમ મત છે કે આત્મા પિતાને જ કરે છે અને વળી આત્મા પિતાને જ ભેગવે છે એમ હે શિષ્ય! તું જાણ, ववहारस्स दु आदा पोग्गलकम्मं करेदि णेयविहं । तं चेव पुणो वेयइ पोग्गलकम्मं अणेयविहं ॥ ८४॥ આત્મા કરે વિધવિધ પુદ્ગલકર્મ—મત વ્યવહારનું, વળી તે જ પુદ્ગલકર્મ આત્મા ભગવે વિધવિધનું. ૮૮. અથ–વ્યવહારનયને એ મત છે કે આત્મા અનેક પ્રકારના પુદ્ગલકમને કરે છે અને વળી તે જ અનેક પ્રકારના પુદ્ગલકર્મને તે ભગવે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] પંચ પરમાગમ जदि पोग्गलकम्ममिणं कुव्वदितं चेव वेदयदि आदा। दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं ।। ८५।। પુદ્ગલકરમ જીવ જે કરે, એને જ જે જીવ ભગવે, જિનને અસંમત તિક્રિયાથી અભિન્ન તે આત્મા અર્થ –જે આત્મા આ પુલકર્મને કરે અને તેને જ ભેગવે તો તે આત્મા બે ક્રિયાથી અભિન્ન કરે એ પ્રસંગ આવે છે–જે જિનદેવને સમત નથી. जम्हा दु अत्तभावं पोग्गलभावं च दो वि कुवंति । तेण दु मिच्छादिट्ठी दोकिरियावादिणो 'ति ॥८६॥ જીવભાવ, પુદ્ગલભાવ–બને ભાવને જેથી કરે. તેથી જ મિથ્યાદષ્ટિ એવા દ્વિક્રિયાવાદી ઠરે. ૮૬. અર્થ –જેથી આત્માના ભાવને અને પુદ્ગલના ભાવને– બનેને આત્મા કરે છે એમ તેઓ માને છે તેથી એક દ્રવ્યને બે ક્રિયા હેવાનું માનનારા મિથ્યાષ્ટિ છે, मिच्छत्तं पुण दुविहं जीवमजीवं तहेव अण्णाणं । अविरदि जोगो मोहो कोहादीया इमे भावा ॥ ८७॥ મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ, એમ વળી અજ્ઞાન ને અવિરમણ, ચગે, મોહ ને ક્રોધાદિ ઉભયપ્રકાર છે. ૮૭. અર્થ:–વળી, જે મિથ્યાત્વ કર્યું તે બે પ્રકારે છે–એક જીવમિથ્યાત્વ અને એક અછવામિથ્યાત્વ; અને એવી જ રીતે અજ્ઞાન, અવિરત, વેગ, મેહ અને ક્રોધાદિ કષાયો–આ (સવ) ભાવે જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ સમયરસાર–કકમ અધિકાર [ ૩૧ पोग्गलकम्म मिच्छं जोगो अविरदि अणाणमज्जीवं । उवओगो अण्णाणं अविरदि मिच्छं च जीवो दु ॥८८॥ મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુદ્ગલકર્મ છે અજ્ઞાનને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮. અર્થ –જે મિથ્યાત્વ, યોગ, અવિરતિ અને અજ્ઞાન અજીવ છે તે તો પુદગલકમ છે; અને જે અજ્ઞાન. અવિરતિ અને મિથ્યાત્વ જીવ છે તે તે ઉપગ છે. उवओगस्स अणाई परिणामा तिणि मोहजुत्तस्स । मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादवो ॥ ८९ ॥ છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના, –મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯. અર્થ – અનાદિથી મોહયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને ત્રણ પરિણામ છે; તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવ (એ ત્રણ) જાણવા, एदेसु य उवओगो तिविहो मुद्धो णिरंजणो भावो । जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता ॥ ९०॥ એનાથી છે ઉપગ ત્રણુવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે, જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવને કર્તા બને. ૯૦. અર્થ-અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો હોવાથી, આત્માને ઉપયોગ–કે (શુદ્ધનયથી, તે શુદ્ધ, નિરંજન (એક) ભાવ છે તોપણ–ત્રણ પ્રકારને થયો કે તે ઉપગ જે (વિકારી) ભાવને પિતે કરે છે તે ભાવને તે કર્તા થાય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] પંચ પરમાગમ जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स भावस्स। कम्मत्तं परिणमदे तम्हि सयं पोग्गलं दवं ॥९१ ॥ જે ભાવ જીવ કરે અરે! જીવ તેહને કર્તા બને; કર્તા થતાં, પુગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૧. અર્થ આત્મા જે ભાવને કરે છે તે ભાવને તે કર્તા થાય છે; તે કર્તા થતાં પુદગલવ્ય પોતાની મેળે કમપણે પરિણમે છે. परमप्पाणं कुव्वं अप्पाणं पि य परं करितो सो। अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि ॥ ९२।। પરને કરે નિજરૂપ ને નિજ આત્મને પણ પર કરે, અજ્ઞાનમય એ જીવ એવો કમને કારક બને. ૨. અર્થ –જે પરને પિતારૂપ કરે છે અને પિતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મોને કર્તા થાય છે. परमप्पाणमकुव्वं अप्पाणं पि य परं अकुवंती । सो णाणमओ जीवो कम्माणमकारगो होदि ॥ ९३॥ પરને ન કરતે નિજરૂપ, નિજ આત્મને પર નવ કરે, એ જ્ઞાનમય આત્મા અકારક કમને એમ જ બને. ૯૩. અર્થ –જે પરને પિતારૂપ કરતા નથી અને પિતાને પણ પર કરતો નથી તે જ્ઞાનમય જીવ કમેન અકર્તા થાય છે અર્થાત કતારક્ત થતો નથી. तिविही एसुवआगी अप्पवियप्पं करेदि कोहोऽई । कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स ॥ ९४ ॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–કર્તાક અધિકાર [ ૩૩ હું ફોધ એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવને કર્તા બને. ૯૪. અર્થ:–ત્રણ પ્રકારને આ ઉપયોગ “હુ ક્રોધ છું” એ પિતાને વિકલ્પ કરે છે તેથી આત્મા તે ઉપગરૂપ પિતાના ભાવને કાં થાય છે. तिविहो एमुखोगो अप्पवियप्पं करेदि धम्मादी । कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स ॥१५॥ હું ધર્મ આદિ વિકલ્પએ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવે એ ઉપયોગરૂપ જીવભાવને કર્તા બને. ~. અર્થત્રણ પ્રકારને આ ઉપગ “હું ધર્માસ્તિકાય આદિ છું? એ પિતાને વિકલપ કરે છે; તેથી આત્મા તે ઉપયોગરૂપ પિતાના ભાવને કર્તા થાય છે. एवं पराणि दवाणि अप्पयं कुणदि मंदबुद्धीओ। अप्पाणं अवि य परं करेदि अण्णाणभावेण ॥९६॥ જીવ મંદબુદ્ધિ એ રીતે પારદ્રવ્યને નિજરૂપ કરે, નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાનભાવે પર કરે. ૯૬. અર્થ: આ રીતે મંદબુદ્ધિ અર્થાત અજ્ઞાની અજ્ઞાનભાવથી પર દ્રવ્યોને પિતારૂપ કરે છે અને પિતાને પર કરે છે, एदेण दु सो कत्ता आदा णिच्छयविदूहि परिकहिदो। एवं खलु जो जाणदि सो मुंचदि सबकत्तित्तं ॥९७ ॥ એ કારણે આત્મા કહ્યો કર્તા સહુ નિશ્ચયવિદે, એ જ્ઞાન જેને થાય તે છેડે સકલ કર્તુત્વને. ૯૭, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪ ] પંચ પગમ અર્થ:- આ ( પૂર્વોક્ત ) કારણથી નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ તે આત્માને કર્તા કહ્યો છે આવુ નિશ્ચયથી જે જાણે છે તે (જ્ઞાની થયા થકા ) સવ ક વને છેડે છે. ववहारेण दु आदा करेदि घडपडरधाणि दव्वाणि । करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि ॥ ९८ ॥ ઘટ-પટ-રથાદિક વતુ, કરણા અને કર્મો વળી, નાકમ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮. અ:-વ્યવહારથી અર્થાત વ્યવહારી લેાકા માને છે કે જગતમાં આત્મા ઘડા, કપડું, રથ ઇત્યાદિ વસ્તુઓને, વળી ઇંદ્રિયાને, અનેક પ્રકારનાં ક્રોધાદિ દ્રવ્યકર્મોને અને શરીરદિ નાર્કોને કરે છે. जदि सो परदव्वाणि य करेज्ज नियमेण तम्मओ होज्ज । जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता ।। ९९ ।। પરદ્રવ્યને જીવ જે કરે તેા જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે! તેથી નહીં કર્તા ઠરે. ૯૯, અર્થ: જો આત્મા પરંદ્રબ્યાને કરે તેા તે નિયમથી તન્મય અર્થાત્ પરદ્રવ્યમય થઈ જાય; પરંતુ તન્મય નથી તેથી તે તેમને કર્તા નથી. जीवो ण करेदि घडं व पडं णेव सेसगे दव्वे | जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता ॥ १०० ॥ જીવ નવ કરે ઘટ, પટ નહી, જીવ રોષ દ્રવ્યા નવ કરે; ઉત્પાદકો ઉપયાગયાગા, તેમના કર્તા ખને, ૧૦૦, અર્થ :-જીવ ઘઢને કરતા નથી, પઢને કરતા નથી, ખાકીનાં ' 1 Page #76 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–કર્મ અધિકાર કંપ કઈ દ્રવ્યને (વસ્તુઓને) કરતો નથી, પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટાદિને ઉત્પન્ન કરનારાં નિમિત્ત છે. તેમને કર્તા છવ થાય છે, जे पोग्गलदव्वाणं परिणामा होति णाणआवरणा । ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि गाणी ।। १०१ ॥ જ્ઞાનાવરણઆદિક જે પુદ્ગલ તણું પરિણામ છે, કરતા ન આત્મા તેમને, જે જાણતો તે જ્ઞાની છે. ૧૦૧. અર્થ –જે જ્ઞાનાવરણાદિક પુદગલાના પરિણામ છે તેમને જે આત્મા કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. जं भावं मुहममुहं करेदि आदा स तस्स खलु कत्ता । तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा ॥ १०२॥ જે ભાવ જીવ કરે શુભાશુભ તેહને કર્તા ખરે, તેનું બને તે કર્મ, આત્મા તેહને વેદક બને. ૧૦૨. અર્થ:–આત્મા જે શુભ કે અશુભ (પિતાના) ભાવને કરે છે તે ભાવને તે ખરેખર કપ્ત થાય છે, તે (ભાવ) તેનું કર્મ થાય છે અને તે આત્મા તેને (તે ભાવરૂપ કર્મનો) ભક્તા થાય છે. जो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दुण संकमदि दवे । । सो अण्णमसंकेतो कह तं परिणामए दव्वं ॥१०३॥ જે દ્રવ્ય જે ગુણ-દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્ય સંક્રમે, અણસંક્રખ્યું તે કેમ અન્ય પરિણમા દ્રવ્યને? ૧૦૩. અર્થ –જે વસ્તુ (અર્થાત દ્રવ્ય) જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી (અર્થાત બદલાઈને અન્યમાં ભળી જતી નથી); અન્યરૂપે સંક્રમણ Page #77 -------------------------------------------------------------------------- ________________ - પંચ પરમાગમ નહિ પામી શકી તે (વસ્તુ), અન્ય વસ્તુ કેમ પરિણાવી શકે? दव्वगुणस्स य आदा ण कुणदि पोग्गलमयम्हि कम्मम्हि । तं उभयमकुवंतो तम्हि कहं तस्स सो कत्ता ॥१०४॥ આત્મા કરે નહિ દ્રવ્ય-ગુણ પુગલમયી કર્મો વિશે. તે ઉભયને તેમાં ન કરતો કેમ તત્કત બને? ૧૦૪, અથર–આત્મા પુદગલમયકર્મમાં દ્રવ્યને તથા ગુણને કરતે નથી; તેમાં તે બન્નેને નહિ કરતો થકે તે તેને કર્તા કેમ હોય? जीवम्हि हेदुभूदे वंधस्स दु पस्सिद्ण परिणाम । जीवेण कदं कम्म भण्णदि उक्यारमेत्तेण ॥१०५॥ જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું, ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫. અર્થ-જીવ નિમિત્તભત બનતાં કર્મબંધનું પરિણામ થતું દેખીને, “જીવે કર્મ કર્યું એમ ઉપચારમાત્રથી કહેવાય છે. जोधेहि कदे जुद्धे राएण कदं ति जंपदे लोगो। यवहारेण तह कदं गाणावरणादि जीवण ॥ १०६।। દ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપક લોકો કહે, એમ જ કર્યો વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬. અથર–ઠાઓ વડે યુદ્ધ કરવામાં આવતા. “રાજાએ શુદ્ધ કર્યું એમ લોક (વ્યવહારથી) કહે છે તેવી રીતે “જ્ઞાનાવરણાદિ કર્મ જે કર્યું ? એમ વ્યવહારથી કહેવાય છે. उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य । आदा पोग्गलदध्वं वबहारणयस्स बत्तव्यं ॥१०७॥ Page #78 -------------------------------------------------------------------------- ________________ સમયસાર—કતકમ અધિકાર છે ઉપજવતે, પ્રભુમાવતો, ગ્રહો, અને બાંધે, કરે પુદ્ગલદરવને આતમા–વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭. અર્થ–આત્મા પુદગલ દ્રવ્યને ઉપજાવે છે, કરે છે, ખાંધે છે, પરિણાવે છે અને ગ્રહણ કરે છે–એ વ્યવહારનયનું કથન છે. जह राया क्वहारा दोसगुणुप्पादगो त्ति आलविदो । तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो ॥ १०८ ॥ ગુણદોષ ઉત્પાદક કહ્યો જ્યમ ભૂપને વ્યવહારથી, ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮, અર્થ –જેમ રાજાને પ્રજાના દેશ અને ગુણને ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહ્યો છે, તેમ જીવને પુદ્ગલ દ્રવ્યના દ્રવ્ય-ગુણને ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહ્યો છે. सामण्णपञ्चया खल चउरो भण्णंति बंधकत्तारो। मिच्छत्तं अविरमणं कसायजोगा य वोद्धव्वा ॥१०९ ॥ तेसिं पुणो वि य इमो भणिदो भेदो दु तेरसवियप्पो । मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं ॥११० ॥ एदे अचेदणा खलु पोग्गलकम्मुदयसंभवा जग्हा । ते जदि करेंति कम्मं ण वि तेर्सि वेदगो आदा ॥१११ ॥ गुणसण्णिदा दु एदे कम्मं कुव्यंति पचया जम्हा । तम्हा जीवोऽकत्ता गुणा य कुव्वंति कम्माणि ॥ ११२ ॥ સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના í કહ્યા, –મિથ્યાત્વ ને અવિરમણ તેમ કષાયોગો જાણવા. ૧૦૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ - પંચ પરમાગમ વળી તેમને પણ વચ્ચે આ ભેદ તેર પ્રકારને, -મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સગીને. ૧૧૦. પુદ્ગલકરમના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ, તે જે કરે કર્મો ભલે, ભોક્તાય તેને જીવ ના. ૧૧૧, જેથી ખરે “ગુણ” નામના આ પ્રત્યય કર્મો કરે, તેથી અકર્તા જીવ છે, “ગુણે કરે છે કર્મને. ૧૧૨. અથ–ચાર સામાન્ય પ્રત્ય નિશ્ચયથી બંધના કર્તા કહેવામાં આવે છે–મિથ્યાત્વ, અવિરમણ તથા કષાય અને ચંગ (એ ચાર) જાણવા, અને વળી તેમને, આ તેર પ્રકારને ભેદ કહેવામાં આવ્યો છે–મિથ્યાષ્ટિ(ગુણસ્થાન)થી માંડીને સાગકેવળ(ગુણસ્થાન)ના ચરમ સમય સુધી. આ (પ્રત્યય અથવા ગુણસ્થાને) કે જેઓ નિશ્ચયથી અચેતન છે કારણ કે પુદ્ગલકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે તેઓ જે કર્મ કરે તે ભલે કરે; તેમને (કર્મોન) ભેક્તા પણ આત્મા નથી. જેથી આ “ગુણ નામના પ્રત્યય કર્મ કરે છે તેથી જીવ તે કર્મને અક્ત છે અને ગુણે” જ કર્મોને કરે છે, जह जीवस्स अणण्णुवओगो कोहो वि तह जदि अणण्णो । जीवस्साजीवस्स य एवमणण्णत्तमावणं ॥११३॥ - एवमिह जो दु जीवो सो चेव दुणियमदो तहाऽजीवो । अयमेयत्ते दोसो पञ्चयणोकम्मकम्माणं ॥११४ ॥ अह दे अण्णो कोहो अण्णुवओगप्पगो हवदि चेदा । जह कोहो तह पच्चय कम्मं णोकम्ममवि अण्णं ॥ ११५॥ * પ્રત્ય = કમબંધના કારણે અર્થાત આવે Page #80 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–કતકર્મ અધિકાર : ૩૯ ઉપયોગ જેમ અનન્ય જીવને, ક્રોધ તેમ અનન્ય છે, તે દોષ આવે જીવ તેમ અજીવના એકત્વને. ૧૧૩. તે જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય ઠરે; કર્મ, પ્રત્યય, કર્મના એકત્વમાં પણ દોષ એ. ૧૧૪. જે ક્રોધ એ રીત અન્ય, જીવ ઉપયોગઆત્મક અન્ય છે, તે ક્રોધવત્ કર્મ, પ્રત્યય, કર્મ તે પણ અન્ય છે. ૧૧૫. અર્થ-જેમ જીવને ઉપયોગ અનન્ય અર્થાત એકરૂપ છે તેમ જો કે ધ પણ અનન્ય હોય તો એ રીતે જીવન અને અજીવને અનન્યપણું આવી પડ્યું. એમ થતાં, આ જગતમાં જે જીવ છે તે જ નિયમથી તેવી જ રીતે અજીવ કર્યો; (બનેનું અનન્યપણું હેવામાં આ દોષ આવ્ય;) પ્રત્યય, કર્મ અને કર્મના એકપણામાં અર્થાત અનન્યપણામાં પણ આ જ દોષ આવે છે. હવે જે (આ દેષના ભયથી) તારા મતમાં ઝેધ અન્ય છે અને ઉપગસ્વરૂપ આત્મા અન્ય છે, તે જેમ કેાધ તેમ પ્રત્યયે, કર્મ અને નેકમ પણ આત્માથી અન્ય જ છે. जीवे ण सयं वद्धं ण सयं परिणमदि कम्मभावेण । नदि पोग्गलदव्यमिणं अप्परिणामी तदा होदि ॥ ११६॥ कम्मइयवग्गणामु य अपरिणमंतीसु कम्मभावेण । संसारस्स अभावो पसज्जदे संखसमओ वा ॥११७॥ जीवो परिणामयदे पोग्गलदवाणि कम्मभावेण । ते सयमपरिणमंते कहं णु परिणामयदि चेदा ॥११८॥ अह सयमेव हि परिणमदि कम्ममावेण पोग्गलं दव्यं । जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा ॥ ११९ ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] પંચ પરમાગમ णियमा कम्मपरिणदं कम्मं चिय होदि पोग्गलं दव्यं । तह तं गाणावरणाइपरिणदं मुणसु तच्चेव ।।१२० ॥ જીવમાં સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં કર્મભાવે પરિણમે, તો એવું પુદ્ગલદ્રવ્ય આ પરિણમનહીન બને અરે! ૧૧૬. બે વર્ગણા કામણ તણું નહિ કર્મભાવે પરિણમે, સંસારને જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે! ૧૧૭. જે કમભાવે પરિણમાવે જીવ પુદગલદ્રવ્યને, ક્યમ જીવ તેને પરિણુમાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૧૮. સ્વયમેવ પુદ્ગલદ્રવ્ય વળી જે કર્મભાવે પરિણમે, જીવ પરિણાવે કર્મને કર્મત્વમાં–મિથ્યા બને. ૧૧૯. પુદ્ગલદરવ જે કમપરિણત, નિશ્ચય કર્મ જ બને; જ્ઞાનાવરણઈત્યાદિપરિણત, તે જ જાણે તેહને. ૧૨૦. અર્થ – આ પુદગલદ્રવ્ય જીવમાં સ્વયં બંધાયું નથી અને કેમભાવે સ્વયં પરિણમતું નથી એમ જે માનવામાં આવે તો તે અપરિણામી કરે છે; અને કામણગણુઓ કર્મભાવે નહિ પરિણમતાં, સંસારને અભાવ કરે છે અથવા સાંખ્યમતને પ્રસંગ આવે છે. વળી જીવ પુદ્ગલ દ્રવ્યોને કર્મભાવે પરિણુમાવે છે એમ માનવામાં આવે તે એ પ્રશ્ન થાય છે કે સ્વયે નહિ પરિણમતી એવી તે વગણાઓને ચેતન આત્મા કેમ પરિણમાવી શકે? અથવા જે પુદગલ દ્રવ્ય પોતાની મેળે જ કમભાવે પરિણમે છે એમ માનવામાં આવે, તે જીવ કર્મને અર્થાત પુદ્ગલ દ્રવ્યને કમપણે પરિણુમાવે છે એમ કહેવું મિથ્યા કરે છે, જે Page #82 -------------------------------------------------------------------------- ________________ સમય –કર્તાક અધિકાર [૪૧ માટે જેમ નિયમથી કમરૂપ પરિણમેલું પુદગલદ્રવ્ય કર્મ જ છે તેવી રીતે રાનાવરણાધિરૂપે પરિણમેલું પુદ્ગલ દ્રવ્ય જ્ઞાનાવરણાદિ જ જાણે, ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहि । जदि एस तुज्झ जीवो अप्परिणामी तदा होदि ॥ १२१॥ अपरिणमंतरिह सयं जीवे कोहादिएहि भावेहिं । संसारस्म अभावो पसजदे संससमओ वा ॥ १२२ ।। पोग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं । तं सयमपरिणमंतं कह णु परिणामयदि कोहो ॥१२३॥ अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी । कोहो परिणामयदे जीवं कोहतमिदि मिच्छा ॥ १२४ ॥ कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा । माउवजुत्तो माया लोहुवजुत्तो हपदि लोहो ॥१२५ ॥ કર્મ સ્વયં નહિ બદ્ધ, ન રવયં ક્રોધભાવે પરિણમે, તે જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે! ૧૨૧. ક્રોધાદિભાવે જે સ્વયં નહિ જીવ પોતે પરિણમે, સંસારને જ અભાવ અથવા સમયે સાંખ્ય તણે ઠરે! ૧રર. જે ક્રોધ–પુદગલકર્મ–જીવને પરિણમાવે ક્રોધમાં, યમ ક્રોધ તેને પરિણુમાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૨૩. અથવા સ્વયં જીવ ક્રેપભાવે પરિણમે–તુજ બુદ્ધિ છે, તે ક્રોધ જીવને પરિણાવે ક્રોધમાં–મિથ્યા બને. ૧૨૪, * કર્મ = કર્તાનું કાર્ય, જેમ કે—માટીનુ કર્મ ઘડે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ' પચ પરમાગમ ક્રોધો પાગી ફોઈ, જીવ માનોપયોગી માન છે, માપયુત માયા અને લોપયુત લોભ જ બને. ૧૨૫. અર્થસાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ આચાર્ય કહે છે કે હે ભાઈ! આ જીવ કર્મમાં સ્વયં બંધાયું નથી અને ક્રોધાદિભાવે સ્વયં પરિણમત નથી એમ જો તારે મત હોય તો તે (જીવ) અપરિણામી કરે છે અને જીવ પોતે ક્રોધાદિભાવે નહિ પરિણમતાં, સંસારને અભાવ કરે છે અથવા સાંખ્યમતને પ્રસંગ આવે છે. વળી પુદગલ જે તે જીવને ક્રોધપણે પરિણાવે છે એમ હું માને છે એ પ્રશ્ન થાય છે કે સ્વર્ય નહિ પરિણમતા એવા તે જીવને ક્રોધ કેમ પરિણમાવી શકે? અથવા જો આત્મા પિતાની મેળે ધભાવે પરિણમે છે એમ તારી બુદ્ધિ હોય. તે ક્રોધ જીવને ક્રેધપણે પરિણાવે છે એમ કહેવું મિથ્યા કરે છે. માટે એ સિદ્ધાંત છે કે ક્રોધમાં ઉપયુક્ત (અર્થાત જેને ઉપગ ફોધાકારે પરિણમ્યો છે એ) આત્મા ક્રોધ જ છે, માનમાં ઉપયુક્ત આત્મા માન જ છે, માયામાં ઉપયુક્ત આત્મા માયા છે અને લાભમાં ઉપયુક્ત આત્મા લેભ છે. અને લેમ માનજો ) આ जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मरस । । गाणिस्स स जाणमओ अण्णाणमओ अणाणिस्स ॥१२६ ॥ જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મને તે જ્ઞાનમય છે જ્ઞાનીને, અજ્ઞાનમય અજ્ઞાનીને. ૧૨૬. અર્થ –આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કમનો તે કર્તા થાય છે; જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે Page #84 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–કર્તાક અધિકાર ક8 अण्णाणमओ भावो अणाणिणो कुणदि तेण कम्माणि । . . णाणमओ णाणिस्स दुण कुणदि तम्हा दु कम्माणि ॥१२७॥ અજ્ઞાનમય અજ્ઞાનીને, તેથી કરે તે કર્મને 1 , પણ જ્ઞાનમય છે જ્ઞાનીને, તેથી કરે નહિ કર્મને. ૧૨૭. - અથ:–અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે તેથી અજ્ઞાની કર્મોને કરે છે, અને જ્ઞાનીને તો જ્ઞાનમય (ભાવ) છે તેથી જ્ઞાની કર્મોને કરતે નથી. णाणमया भावाओ णाणमओ चेव जायदे भावों । जम्हा तम्हा णाणिस्स सव्वे भावा हु णाणमया ॥ १२८ ॥ अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो.। ... जम्हां तम्हा भावा अण्णाणमया अणाणिस्स ॥१२९ ।। વળી જ્ઞાનમય કે ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે જ્ઞાની તણું સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮. અજ્ઞાનમય કે ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯. અર્થ –કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ. ભાવ ઉત્પન્ન થાય છે તેથી જ્ઞાનીના સેવ ભાવે ખરેખર જ્ઞાનમય જ હોય છે. અને, કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. कणयमया भावादो जायंते कुंडलादओ भावा । अयमयया भावादो जह जायंते दु कडयादी ॥१३०॥ अण्णाणमया भावा अणाणिणो वहुविहा वि जायते । , ' गाणिस्स दु णाणमया सवे भावा तहा होति ॥१३१॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ 1 પથ પરમાગમ જ્યમ કનકમય કા ભાવમાંથી કુંડલાદિક ઊપજે, પશુ લેાહમય કા ભાવથી કટકાદિ ભાવા નીપજે ૧૩૦. ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને, પણ જ્ઞાનીને તેા સર્વ ભાવેા જ્ઞાનમય એમ જ મને. ૧૩૧. અઃ—જેમ સુવણ મય ભાવમાંથી સુવર્ણ મય કુંડળ વગેરે ભાવા થાય છે અને લેાહમય ભાવમાંથી લેાહમય ક્યાં વગેરે ભાવેશ થાય છે, તેમ અજ્ઞાનીને (અજ્ઞાનમય ભાવમાંથી) અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવેા થાય છે અને જ્ઞાનીને (જ્ઞાનમય ભાવમાંથી ) સ` જ્ઞાનમય ભાવા થાય છે. अण्णाणस्स स उदओ जा जीवाणं अतच्चउवलद्धी । मिच्छत्तस्स दु उदओ जीवस्स असदहाणत्तं ॥ १३२ ॥ उदभ असंजमस्स दु जं जीवाणं हवेइ अविरमणं । जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ ॥ १३३ ॥ तं जाण जोगउदयं जो जीवाणं तु चिउच्छाहो । सोहणमसोहणं वा कायव्वो विरदिभावो वा ॥ १३४ ॥ एदे हेदुभूदेसु कम्मइयवग्गणागदं जं तु । परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं ॥ १३५ ॥ तं खलु जीवणिव कम्मइयवग्गणागदं जड़या । तया दु होदि हेदू जीवो परिणामभावाणं ॥ १३६ ॥ અજ્ઞાન તત્ત્વ તણું છવાને, ઉદય તે અજ્ઞાનને, અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વના; ૧૭૨. જીવને અવિરતભાવ જે, તે ઉદય અણુસંયમ તણા, જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય ાણુ કષાયનેા; ૧૩૩. Page #86 -------------------------------------------------------------------------- ________________ સમસ્કાર--કતારકમ અધિકાર : ૫ શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો ઉત્સાહ વર્તે છવને, તે ઉદય જાણું તું યોગને. ૧૩૪. આ હેતુભૂત જ્યાં થાય, ત્યાં કામણવરગણુરૂપ જે, તે અષ્ટવિધ જ્ઞાનાવરણુઈત્યાદિભાવે પરિણમે; ૧૩૫. કાર્મણવરગણારૂપ તે જ્યાં જીવનિબદ્ધ બને ખરે, આત્માય જીવપરિણામભાવેને તદા હેતુ બને ૧૩૬. અર્થ-જીવોને જે તત્ત્વનું અજ્ઞાન (અર્થાત વસ્તસ્વરૂપનું અયથાર્થ-વિપરીત જ્ઞાન) છે તે અજ્ઞાનને ઉદય છે એને જીવને જે (તાવ) અશ્રદ્ધાન છે તે મિથ્યાત્વને ઉદય છે; વળી ને જે અવિરમણ અથત અત્યાગભાવ છે તે અસંયમને ઉદય છે અને જીવોને જે મલિન (અર્થાત જાણપણાની સ્વચ્છતા રહિત) ઉપયોગ છે તે કષાયનો ઉદય છે; વળી જવાને જે શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ (મનવચનકાયા-આશ્રિત) ચેષ્ટાને ઉત્સાહ છે તે ચાગને ઉદય જાણ આ (ઉદય) હેતુભૂત થતાં જે કામણવગણાગત (કામણવગેરણારૂપ) પુદગલ દ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવરૂપે આઠ પ્રકારે પરિણમે છે, તે કામણવણાગત પુદગલ દ્રવ્ય જ્યારે ખરેખર જીવમાં બંધાય છે ત્યારે જીવ (પિતાના અજ્ઞાનમય) પરિણામભાને હેતુ થાય છે. जइ जीवेण सह चिय पोग्गलदबस्स कम्मपरिणामो । एवं पोग्गलजीवा हु दो वि कम्मत्तमावण्णा ॥१३७ ॥ एकस्स दु परिणामो पोग्गलदव्यस्स कम्मभावेण । ता जीवभावहेर्हि विणा कम्मस्स परिणामो ॥१३८॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ કર1 - પપરમાગમ એકમરૂપ પરિણામ, જીવ ભેળા જ, પુંગલના બને, તે જીવ ને પુદ્ગલ ઉભય પણ કમ્પણું પામે અરે! ૧૩છે. પણ કર્મભાવે પરિણમન છે એક પુદૂગલદ્રવ્ય - જીવભાવહેતુથી અલગ, તેથી, કર્મના પરિણામ છે. ૧૩૮. અર્થ-જે પુદ્ગલ દ્રવ્યને જીવની સાથે જ કર્મરૂપ પરિણામ થાય છે (અર્થાત બને ભેળાં થઈને જ કર્મરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે તો એ રીતે પુદગલ અને જીવ અને ખરેખર કર્મપણને પામે. પરંતુ કર્મભાવે પરિણામ તે પુદગલદ્રવ્યને એકને જ થાય છે તેથી છવભાવરૂપ નિમિત્તથી રહિત જ અથતિ જુદુ જ કર્મનું પરિણામ છે. जीवस्स दु कम्मेण य सह परिणामा हु होति रागादी । एवं जीवो कम्मं च दो वि रागादिमावण्णा ॥ १३९ ॥ एकस्स दु परिणामो जायदि जीवस्स रागमादीहिं । ता कम्मोदयहेहि विणा जीवस्स . परिणामो ॥१४॥ જીવના, કરમ ભેળા જ, જે પરિણામ રાગાદિક બને. • તે કર્મને જીવ ઉભય પણ રાગાદિપણું પામે અરે! ૧૩૯. પણુ પરિણમન રાગાદિરૂપ તે થાય છે જીવ એકને, તેથી જ કર્મોદયનિમિત્તથી અલગ જીવપરિણામ છે. ૧૪૦. અર્થ – જીવને કર્મની સાથે જ રાગાદિ પરિણામ થાય છે (અથતિ બને ભેળાં થઈને રાગાદિપે પરિણમે છે) એમ માનવામાં આવે તો એ રીતે જીવ અને કર્મ અને રાગદિપણાને પામે. પરંતુ રાગાદિભાવે પરિણામ તે જીવને એકને જ થાય છે Page #88 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–કર્તાક અધિકાર ( ૪૭ તેથી કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત જુદુ જ જીવનું પરિણામ છે. जीवे कम्मं वद्धं पुटं चेदि ववहारणयमणिदं । सुद्धणयस्स दु जीवे अवद्धपट हवदि कम्मं ॥१४१ ॥ છે કર્મ જીવમાં બદ્ધપૃષ્ટ–કથિત નય વ્યવહારનું; પણ બદ્ધપૃષ્ટ ન કર્મ જીવમાં—કથન છે નય શુદ્ધનું. ૧૪૧. અથ–જીવમાં કર્મ (તેના પ્રદેશો સાથે) બંધાયેલું છે તથા સ્પર્શાવેલું છે એવું વ્યવહારનયનું કથન છે અને જીવનમાં કમ અણુબધાયેલું. અણસ્પર્શાયેલું છે એવું શુદ્ધનયનું કથન છે. कम्मं बद्धमवद्धं जीवे एवं तु जाण णयपक्खं । पक्खादिकंतो पुण भण्णदि जो सो समयसारो ॥१४२॥ છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે; પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે “સમયને સાર” છે. ૧૪ર. અર્થ:–જીવમાં કર્મ બદ્ધ છે અથવા અબદ્ધ છે–એ પ્રકારે તો નયપક્ષ જાણ; પણ જે પક્ષાતિકાંત (અર્થાત પક્ષને ઓળંગી ગયેલો) કહેવાય છે તે સમયસાર (અર્થાત નિવિકલ્પ શુદ્ધ આત્મતત્વ) છે. दोण्ह वि णयाण भणिदं जाणदि णवरंतु समयपडिवद्धो। ण दु णयपक्खं गिण्हदि किंचि विणयपक्षपरिहीणो ॥१४३॥ નયયકથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે, નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન તે. ૧૪૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] પંચ પરમાગમ અર્થ-નયપક્ષથી રહિત જીવ, સમયથી પ્રતિબદ્ધ થયે કે (અથત ચિસ્વરૂપ આત્માને અનુભવ થક), બને નયના કથનને કેવળ જાણે જ છે પરંતુ નયપક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી. सम्मईसणणाणं एसो लहदि ति णवरि ववदेसं । सव्वणयपक्खरहिदो भणिदो जो सों समयसारो ॥१४४॥ સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે “સમયનો સાર છે. ૧૪૪. અર્થ –જે સવ નયપક્ષેથી રહિત કહેવામાં આવ્યું છે તે સમયસાર છે; આને જ (સમયસારને જ) કેવળ સમ્યદર્શન અને સભ્યજ્ઞાન એવી સંજ્ઞા (નામ) મળે છે. (નામ જુદાં હોવા છતાં વસ્તુ એક જ છે.) Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩. પુણ્ય-પાપ અધિકાર कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं । कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ॥१४५॥ છે કર્મ અશુભ કુશલ ને જાણે સુશીલ શુભકર્મને! તે કેમ હેય સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪૫. અર્થ:–અશુભ કર્મ કુશીલ છે (-ખરાબ છે) અને શુભ કર્મ સુશીલ છે (સારું છે) એમ તમે જાણે છે! તે સુશીલ કેમ હોય કે જે (જીવ) સંસારમાં પ્રવેશ કરાવે છે? सोवणियं पिणियलं बंधदि कालायसं पि जह पुरिसं । वंधदि एवं जीवं सुहममुहं वा कदं कम्मं ॥१४६॥ જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬. અર્થ –જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લેખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કરેલું કર્મ છવને (અવિશેષપણે) બાંધે છે, तम्हा दु कुसीलेहि य राग मा कुणह मा व संसग्गं । साहीणो हि विणासो कुसीलसंसग्गरागेण ॥ १४७॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પંચ પરમાગમ તેથી કરો નહિ રાગ કે સંસગ એ કુશીલા તણા, છે કુશીલના સ`સગ-રાગે નાશ રવાધીનતા તણા. ૧૮૭. અથ:—માટે એ મને કુશીલા સાથે રાગ ન કરો અથવા સંસગ પણ ન કરો, કારણ કે કુશીલ સાથે સ`સગ અને રાગ કરવાથી સ્વાધીનતાનેા નાશ થાય છે (અથવા તેા પેાતાના ઘાત ાતાથી જ થાય છે.) जह णाम को विपुरिसो कुच्छियसीलं जणं वियाणित्ता । वज्जेदि तेण समयं संसगं रागकरणं च ॥ १४८ ॥ एमेव कम्मपयडीसीलसहावं च कुच्छिदं णादुं । वज्जति परिहरंति य तस्संसग्गं सहावरदा ॥ १४९ ॥ જેવી રીતે કા પુરુષ કુત્સિતશીલ જનને જાણીને, સંસ તેની સાથ તેમ જ રાગ કરવા પરતજે; ૧૪૮. એમ જ કરમપ્રકૃતિશીલ સ્વભાવ કુત્સિત જાણીને, નિજ ભાવમાં રત રાગ ને સંસગ તેના પરિહરે. ૧૪૯. અઃ—જેમ કોઈ પુરુષ કુત્સિત શીલવાળા અર્થાત્ ખરાખ સ્વભાવવાળા પુરુષને જાણીને તેની સાથે સ`સગ અને રાગ કરવા છાડી દે છે, તેવી જ રીતે સ્વભાવમાં રત પુરુષા કમ્ પ્રકૃતિના શીલવભાવને કુત્સિત અર્થાત્ ખરામ જાણીને તેની સાથે સસગ છેડી દે છે અને રાગ છેડી દે છે. रत्तो बंधदि कम्मं मुच्चदि जीवो विरागसंपत्तो । एसो जिणोवदेसो तम्हा कम्मे मा रज्ज ॥ १५० ॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–પુણ-પાપ અધિકાર પર જીવ રકત બાંધે કર્મને વૈરાગ્યuસ મુકાય છે, -એજિન તણો ઉપદેશ. તેથી ન સચ તું કર્મો વિષે. ૧૫૦. અર્થ:~-રાગી જવ કર્મ બાંધે છે અને વૈરાગ્યને પામેલ જીવ કમી છુટ છે–આ જિનભગવાનનો ઉપદેશ છે; માટે (હે ભવ્ય જીવ!) તું કર્મોમાં પ્રીતિ–રાગ ન કર. परमहो खलु समओ मुद्धो जो केवली मुणी गाणी । तम्हि द्विदा सहावे मुणिणो पाति णिचाणं ॥१५१ ।। પરમાર્થ એ નકી, સમય છે. શુધ. કેવળી, મુનિ, જ્ઞાની છે. એવા સ્વભાવે સ્થિત મુનિએ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧૫૧. અથ–- નિશ્ચયથી જે પરમાર્થ (પરમ પદાર્થ) છે, સમય છે. યુદ્ધ છે. કેવળી છે, મુનિ છે. જ્ઞાની છે. તે સ્વભાવમાં શ્ચિત મુનિઓ નિર્વાણને પામે છે. परमहम्हि दु अठिदो जो कुणदि तवं बदं च धारेदि । तं सव्वं बालत बालबदं चेति सचण्ड ॥१५२॥ પરમાર્થમાં અણુસ્થિત જે તપને કરે, વ્રતને ધરે. સઘળુ ય તે તપ બાળ ને વ્રત બાળ સર્વગો કહે. ઉપર. અથ–પરમાર્થમાં અથિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેના તે સર્વ તપ અને તેને સર્વો બાળત૫ અને બાળવ્રત કહે છે. बदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता । परमवाहिरा जे णिवाणं ते ण विदति ॥१५३ ।। Page #93 -------------------------------------------------------------------------- ________________ પર 3 પંચ પરમાગમ વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિવણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩. અર્થવ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં તેમ જ શીલ અને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂ૫ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) તેઓ નિર્વાણને પામતા નથી. परमट्टवाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति । संसारगमणहेदु पि मोक्खहेर्दू अजाणंता ॥१५४ ॥ પરમાર્થબાહ્ય જીવો અરે ! જાણે ન હેતુ મોક્ષને, અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારને. ૧૫૪. અથ-જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મેક્ષના હેતુને નહિ જાણતા ચકા–જેકે પુય સંસારગમનને હેતુ છે તેપણુ– અજ્ઞાનથી પુણ્યને (મોક્ષનો હેતુ જાણુને) ઇરછે છે. जीवादीसदृणं सम्मत्तं तसिमधिगमो णाणं । रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो ॥१५५॥ જીવાદિનું શ્રદ્ધાન સમકિત. જ્ઞાન તેમનું જ્ઞાન છે. રાગાદિ-વજન ચરણ છે. ને આ જ મુક્તિપંથ છે. ૧૫૫. અર્થ –જવાદિ પદાર્થોનું શાન સમ્યફાવ છે, તે જીવાદિ પદાર્થોના અધિગમ જ્ઞાન છે અને રાગાદિને ત્યાગ ચારિત્ર છે; –આ જ મેશને માર્ગ છે. मोत्तण णिच्छ्यटुं यवहारेण विद्धसा पवति । परमट्ठमस्सिदाण दु जदीण कम्मक्खओ विहिओ ॥१५६। Page #94 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–પુષ્ય-પાપ અધિકાર ( ૫૩ વિજ્જને ભૂતાર્થ તછ વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તે પરમાર્થ-આશ્રિત સંતને. ૧૫૬. અર્થ:–નિશ્ચયનયના વિષયને છોડીને વિદ્વાને વ્યવહાર વડે પ્રવર્તે છે; પરંતુ પરમાર્થને (-આત્મવરૂપને આશ્રિત થતીયોને જ કર્મને નાશ આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતેને કર્મક્ષય થતો નથી.) वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । मिच्छत्तमलोच्छण्णं तह सम्मत्तं खु णादव्वं ॥१५७ ॥ पत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । अण्णाणमलोच्छण्णं तह णाणं होदि णादव्वं ॥ १५८ ॥ वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । कसायमलोच्छण्णं तह चारित्तं पि णादन्यं ॥ १५९ ।। મળમિલનપથી નાશ પામે તપણું જ્યમ વસ્ત્રનું, મિથ્યાત્વમળના લેપથી સમ્યક્ત્વ એ રીત જાણવું. ૧૫૭. મળમિલનપથી નાશ પામે તપણું જ્યમ વસ્ત્રનું, અજ્ઞાનમળના લેપથી વળી જ્ઞાન એ રીત જાણવું. ૧૫૮, મળમિલનલેપથી નાશ પામે તપણું જયમ વસ્ત્રનું, ચારિત્ર પામે નાશ લિસ કષાયમળથી જાણવું. ૧૫૯. અર્થ:–જેમ વસ્ત્રો તભાવ મેલના મળવાથી ખરડાય થકે નાશ પામે છે–તિરભૂત થાય છે, તેવી રીતે મિથ્યાત્વરૂપી મેલથી ખરડારું–વ્યાપ્ત થયું–થ સમ્યકત્વ ખરેખર તિરેભૂત થાય છે એમ જાણવું. જેમ વચને શ્વેતભાવ મેલના મળવાથી ખરડાયે થકે નાશ પામે છે–તિરભૂત થાય છે, તેવી રીતે Page #95 -------------------------------------------------------------------------- ________________ ચ પરમાગમ અજ્ઞાનરૂપી મેલથી ખરડાયું–વ્યાપ્ત થયું–થ જ્ઞાન તિરભૂત થાય છે એમ જાણવું. જેમ વસને તભાવ મેલના મળવાથી ખરડા થકે નાશ પામે છે–તિરભૂત થાય છે, તેવી રીતે કષાયરૂપી મેલથી ખરડાયું–વ્યાત થશું–થવું ગારિત્ર પણ તિરેબૂત થાય છે એમ જાણવું. १ सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो । संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ॥१६० ।। તે સર્વજ્ઞાન-દર્શી પણ નિજ કમરજ-આચ્છાદને, સંસાર પ્રાપ્ત ન જાણતા તે સર્વ રીતે સર્વને. ૧૬૦. અથ–તે આત્મા (સ્વભાવથી) સર્વને જાણનાર તથા દેખનારે છે તે પણ પોતાના કર્મમળથી ખરડાય–વ્યાપ્ત થશેથકે સંસારને પ્રાપ્ત થયેલ તે સર્વ પ્રકારે સર્વને જાણતા નથી. सम्मत्तपडिणिवद्धं मिच्छत्तं जिणवरेहि परिकहियं ।। तस्सोदयेण जीवो मिच्छादिहि ति णादव्यो ।। १६१ ॥ णाणस्स पडिणिबद्धं अण्णाणं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो अण्णाणी होदि णादवो ॥ १६२ ॥ चारित्तपडिणिवद्धं कसायं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो अचरित्तो होदि णादवो ॥१६३॥ સભ્યત્વપ્રતિબંધક કરમ મિથ્યાત્વ જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ મિથ્યાત્વી બને એમ જાણવું. ૧૬૧. એમ જ્ઞાનપ્રતિબંધક કરમ અજ્ઞાન જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ૧૬૨. Page #96 -------------------------------------------------------------------------- ________________ સમયમા–પૃશ્ય-પાપ અધિકાર ૫૫ ચારિત્રને પ્રતિબંધ કર્મ ક્યાય જિનદેવે કહ્યું, એના ઉદયથી જવ બને ચારિત્રહીન એમ જાણવું. ૧૬૩. અર્થ:–રામ્યકત્વને કિનારે શિક્ષાત્વ છે એમ જિનવરાએ કહ્યું છે તેના ઉદયથી જીવ મિસ્થાપ્તિ થાય છે એમ જાણવું જ્ઞાનને કિનારે અગાન છે એમ જિનવરાએ કહ્યું છે; તેના ઉદયથી જીવ અગાની થાય છે એમ જાણવું. ચારિત્રને રેકનાર કપાય છે એમ જિનવરોએ કહ્યું છે તેના ઉથથી જીવ અચારિત્રી થાય છે એમ જણવ્યું, Page #97 -------------------------------------------------------------------------- ________________ છે. માત્ર ૪. આસવ અધિકાર એક 李李李李李李李李李李李李李李李李李李李李李李 मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु । बहुविहभेया जीवे तस्सेव अणण्णपरिणामा ॥१६४।। गाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होति । तेसि पि होदि जीवो य रागदोसादिभावकरो ॥ १६५॥ મિથ્યાત્વને અવિરત, કષાયે, યોગ સંજ્ઞઅસંજ્ઞ છે, એ વિવિધ ભેદે જીવમાં જીવના અનન્ય પરિણામ છે૧૬૪. વળી તેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને, ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬પ. અર્થ:-મિથ્યાત્વ, અવિરમણ કપાય અને યોગ-એ આસ સંજ્ઞ (અર્થાત ચેતનના વિકાર) પણ છે અને અસંs (અર્થાત પુદ્ગલના વિકાર) પણ છે, વિવિધ ક્ષેદવાળા સત્ત આસકે જેઓ છવામાં ઉત્પન્ન થાય છે તેઓ–જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંગ આગ્ર જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ (નિમિત્ત) થાય છે અને તેમને પણ (અર્થાત અજ્ઞ આસવોને પણ કમબંધનું નિમિત્ત થવામાં) રાગદ્વેષાદિ ભાવ કરનારે જીવ કારણ (નિમિત્ત) થાય છે. णत्थि दु आसववंधो सम्मादिहिस्स आसवणिरोहो । संते पुन्वणिवद्धे जाणदि सो ते अवंधंतो ॥१६६॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–આસવ અધિકાર [ ૫૭ સુદષ્ટિને આશ્વવનિમિત્ત ન બંધ, આસ્રવરે છે; નહિ બાંધતો. જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬. અર્થ –ગમ્યગ્દષ્ટિને આસવ જેનું નિમિત્ત છે એ બંધ નથી. (કારણ કે) આસનો (ભાવાસવ) નિરોધ છે; નવાં કર્મોને નહિ બાંધતા તે, સત્તામાં રહેલાં પૂર્વે બંધાયેલાં કર્મોને જાણે જ છે. भावो रागादिजुदो जीवेण कदो दुबंधगो भणिदो । रागादिविप्पमुको अवंधगो जाणगो णवरि ॥१६७॥ રાગાદિયુત જે ભાવ છવકૃત તેહને બંધક કહો, રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહી, જ્ઞાયક નર્યો. ૧૬૭. અથર–જી કરેલે રાગાદિયુક્ત ભાવ બંધક (અર્થાત નવાં કર્મને બંધ કરનાર) કહેવામાં આવ્યો છે, રાગાદિથી વિમુક્ત ભાવ બંધક નથી, કેવળ જ્ઞાયક જ છે, पक्के फलम्हि पडिए जह ण फलं वज्झए पुणो विटे । जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि ॥ १६८॥ ફળ પકવ ખરતાં, વૃંત સહ સંબંધ ફરી પામે નહી, ત્યમ કમભાવ ખર્યો, ફરી જીવમાં ઉદય પામે નહી, ૧૬૮. અર્થ:–જેમ પાકું ફળ ખરી પડતાં ફરીને ફળ ડીંટા સાથે જોડાતું નથી, તેમ જીવને કર્મભાવ ખરી જતાં (અથત છૂટા થતાં) કરીને ઉત્પન્ન થતું નથી (અર્થાત જીવ સાથે જોડાતો નથી). पुढवीपिंडसमाणा पुन्वणिवद्धा दु पच्चया तस्स । कम्मसरीरेण दु ते बद्धा सवे वि णाणिस्स ।।१६९ ॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૮ 1 પચ પરમાગમ જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને, છે પૃથ્વીપિંડ સમાન ને સૌ કર્મશરીરે બદ્ધ છે. ૧૬૯. અર્થ –તે જ્ઞાનીને પૂર્વે બંધાયેલા સમસ્ત પ્રત્યયો માટીનાં ઢેફાં સમાન છે અને તે (ભાવ) કામણ શરીર સાથે બંધાયેલ છે. चउविह अणेयभेयं बंधते णाणदंसणगुणेहिं । समए समए जम्हा तेण अवंधो ति णाणी दु ॥१७०॥ ચવિધ પ્રત્યય સમયસમયે જ્ઞાનદશનગુણથી બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તે બંધક નથી. ૧૭૦. અર્થકારણ કે ચાર પ્રકારના દ્રવ્યાસ જ્ઞાનદશનગુણે વડે સમયે સમયે અનેક પ્રકારનું કર્મ બાંધે છે તેથી જ્ઞાની તો આખધ છે, जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि । अण्णत्तं गाणगुणो तेण दु सो वंधगो भणिदो ॥१७१।। જે જ્ઞાનગુણની જધન્યતામાં વર્તતે ગુણુ જ્ઞાનને, ફરીફરી પ્રણમતે અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧. અર્થ:–કારણ કે જ્ઞાનગુણુ, જઘન્ય જ્ઞાનગુણને લીધે ફરીને પણ અન્યપણે પરિણમે છે, તેથી તે (જ્ઞાનગુણ) કર્મ બંધક કહેવામાં આવ્યો છે. दसणणाणचरित्तं जं परिणमदे जहण्णभावेण । णाणी तेण दु वज्झदि पोग्गलकम्मेण विविहेण ॥ १७२ ।। ચારિત્ર, દર્શન, જ્ઞાન જેથી જધન્ય ભાવે પરિણમે, તેથી જ જ્ઞાની વિવિધ પુલકર્મથી બંધાય છે. ૧૭૨. Page #100 -------------------------------------------------------------------------- ________________ સમયસારમાસય અધિકાર [ પ અથ :કારણ કે દશન-જ્ઞાન-ચારિત્ર જઘન્ય ભાવે પરિણમે છે તેથી જ્ઞાની અનેક પ્રકારના પુદ્ગલકમ થી બધાય છે. सव्वे पुब्वणिबद्धा दु पच्चया अस्थि सम्मदिट्ठिस्स । उवओगप्पाओगं बंधते कम्मभावेण ॥ १७३ ॥ होण रुिवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा । सत्तविहा भूदा णाणावरणादिभावेहिं ॥। १७४ ॥ संता दु णिरुवभोज्जा वाला इत्थी जहेह पुरिसस्स । वंधदि ते उपभोज्जे तरुणी इत्थी जह णरस्स ॥ १७५ ॥ एदेण कारण दु सम्मादिट्ठी अबंधगो भणिदो | आसवभावाभावे ण पच्चया बंधगा भणिदा ॥ १७६ ॥ જે સ પૂર્વે નિબદ્ધ પ્રત્યય વતા સુદૃષ્ટિને, ઉપયાગને પ્રાયેાગ્ય અધન કમ`ભાવ વડે કરે. ૧૭૩. અણુભાગ્ય ખની ઉપભાગ્ય જે રીત થાય તે રીત ખાંધતા, જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મા સસ-અષ્ટ પ્રકારનાં. ૧૭૪. સત્તા વિષે તે નિરુપભાગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરુષને; ઉપભાગ્ય બનતાં તેહ બાંધે, યુવતી જેમ પુરુષને. ૧૭પ. આ કારણે સમ્યક્ત્વસયુત જીવ અણુખંધક કહ્યા, આસરવભાવઅભાવમાં નહિ પ્રત્યયા બંધક કહ્યા. ૧૭૬. અર્થ :———સમ્યગ્દષ્ટિને અધા પૂર્વે બધાયેલા પ્રત્યયા (દ્રવ્ય આસ્રવા) સત્તારૂપે મેાજુદ છે તે ઉપયોગના પ્રયાગ અનુસાર, ક્રમ ભાવ વડે ( -રાગાદિક વડે) નવા મધ કરે છે. તે પ્રત્યયેા. નિરુપભાગ્ય રહીને પછી જે રીતે ઉપભાગ્ય થાય છે તે રીતે, Page #101 -------------------------------------------------------------------------- ________________ 1 • ” પરમાગર્મ • જ્ઞાનાવરણદિ ભાવે સાત-આઠ પ્રકારનાં થયેલાં એવાં કર્મોને બાંધે છે. સત્તાઅવસ્થામાં તેઓ નિરુપભાગ્ય છે અર્થાત ભેગવવાગ્ય નથી–જેમ જગતમાં બાળ સ્ત્રી પુરુષને નિરુપભાગ્ય છે તેમ તેઓ ઉપગ્ય અર્થાત ભેગવવાગ્ય થતાં બંધન કરે છે–જેમ તરુણ સ્ત્રી પુરુષને બાંધે છે તેમ, આ કારણથી સમ્યગ્દષ્ટિને અબંધક કહ્યો છે, કારણ કે આસવભાવના અભાવમાં પ્રત્યયને (કમના) બંધક કહ્યા નથી. रागो दोसो मोहो य आसवा पत्थि सम्मदिहिस्स । तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होति ॥ १७७ ॥ हेद् चदुन्चियप्पो अट्टवियप्पस्स कारणं भणिदं । तेसि पि य रागादी तेसिमभावे ण वझंति ॥ १७८ ।। નહિ રાગદ્વેષ, નમોહ–એ આસવ નથી સુદષ્ટિને, તેથી જ આસવભાવ વિણ નહિ પ્રત્ય હેતુ બને; ૧૭૭. હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણું કારણ કહ્યા, તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮. અર્થ:–રાગ, દ્વેષ અને મોહ–એ આસો સમ્યગ્દષ્ટિને નથી તેથી આસવભાવ વિના દ્રવ્યપ્રત્ય કર્મબંધનાં કારણ થતા નથી. (મિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ આ પ્રકારનાં કર્મોનાં કારણ કહેવામાં આવ્યા છે, અને તેમને પણ (જીવન) રાગાદિ ભાવ કારણ છે; તેથી રાગાદિ ભાવના અભાવમાં કર્મ બંધાતાં નથી. (માટે સમ્યગ્દષ્ટિને બંધ નથી.) Page #102 -------------------------------------------------------------------------- ________________ સંસાર અશ્વ અધિકાર છે जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं । मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो ॥१७९ ॥ तह णाणिस्स दु पुव्वं जे बद्धा पञ्चया बहुवियप्पं । बझंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा ॥ १८०॥ પુરુષે ગ્રહેલ અહાર જે, ઉદરાગ્નિને સંગ તે બહુવિધ માંસ, વસા અને સાધનાદિ ભાવે પરિણમે, ૧૭૯, ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યે જે પૂર્વકાળનિબદ્ધ તે બહુવિધ બાંધે કર્મ, જે જીવ શુદ્ધનયપરિશ્રુત બને ૧૮૦. અર્થ –જેમ પુરુષ વડે ગ્રહાયેલ જે આહાર તે ઉદરાગ્નિથી સંયુક્ત થયે થકે અનેક પ્રકારે માંસ, વસા, રુધિર આદિ ભાવરૂપે પરિણમે છે, તેમ જ્ઞાનીને પૂર્વે બંધાયેલા જે દ્રવ્યાસેવો છે તે બહુ પ્રકારનાં કર્મ બાંધે છે–એવા શુદ્ધનયથી ચુત થયેલા છે. (જ્ઞાની શુદ્ધનયથી ચુત થાય તો તેને કર્મ બંધાય છે.) Page #103 -------------------------------------------------------------------------- ________________ 全全全全全全全中学学会学学会学学会多多多多多 ૫. સંવર અધિકાર છે 李李老李李李李李李李李李李李专本来要多多多多 उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओंगो । कोहो कोहे चेव हि उवओगे पत्थि खलु कोहो ॥ १८१॥ अद्ववियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो । उपओगम्हि य कम्म णोकम्मं चावि णो अत्थि ॥१८२॥ एदं तु अविवरीदं गाणं जइया दु होदि जीवस्स । तइया ण किंचि कुचदि भावं उवओगसुद्धप्पा ॥ १८३ ।। ઉપયોગમાં ઉપગ કે ઉપયોગ નહિ ક્રોધાદિમાં, છે ક્રોધ ક્રોધ મહી જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપગમાં. ૧૮૧. ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્મો અને નોર્મમાં, કર્મો અને નિકર્મ કંઈ પણ છે નહિ ઉપગમાં. ૧૮૨. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્દભવે છે જીવને, ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩. અર્થ –ઉપગ ઉપયોગમાં છે, કેધાદિકમાં કેઈ ઉપયોગ નથી; વળી કેાધ કેધમાં જ છે, ઉપગમાં નિશ્ચયથી ફોધ નથી. આઠ પ્રકારનાં કર્મ તેમ જ કર્મમાં ઉપગ નથી અને ઉપયોગમાં કર્મ તેમ જ કર્મ નથી–આવું અવિપરીત જ્ઞાન જ્યારે જીવને થાય છે, ત્યારે તે ઉપાગસ્વરૂપ શુદ્ધાત્મા ઉપચાગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–સંવર અધિકાર [ ૬૩ जह कणयमग्गितवियं पिकणयभावं ण तं परिचयदि । तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्तं ॥१८४॥ एवं जाणदि गाणी अण्णाणी मुणदि रागमेवादं । अण्णाणतमोच्छण्णो आदसहावं अयाणंतो ॥१८५॥ જ્યમ અગ્નિતત સુવર્ણ પણ નિજ સ્વભાવ નહી તજે, ત્યમ કર્મઉદયે તખ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪. જીવ જ્ઞાની જાણે આમ, પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે, આત્મસ્વભાવ-અજાણ જે અજ્ઞાનતમ-આચ્છાદને. ૧૮૫. અર્થ –જેમ સુવર્ણ અગ્નિથી તપ્ત થયું થયું પણ તેના સુવર્ણપણાને છાડતું નથી તેમ જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત થયો થકે પણ જ્ઞાનીપણાને છેડતા નથી–આવું જ્ઞાની જાણે છે, અને અજ્ઞાની અજ્ઞાન અંધકારથી આચ્છાદિત હોવાથી આત્માના સ્વભાવને નહિ જાણતો થકે રાગને જ આત્મા માને છે, सुद्धं तु वियागंतो सुद्धं चेवप्पयं लहदि जीवो । जाणतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि ॥१८६ ।। જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે; અણુશુદ્ધ જાણે આત્મને અણુશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬. અર્થ –શુદ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણત-અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. अप्पाणमप्पणा रुधिऊण दोषुण्णपावजोगेसु । दसणणाणम्हि ठिदो इच्छाविरदो य अण्णम्हि ॥ १८७॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] પચ પરમાગમ जो सन्चसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा । प वि कम्मं णोकम्म चेदा चिंतेदि एयत्तं ॥१८८॥ अप्पाणं प्रायंतो दंसणणाणमओ अणण्णमओ । लहदि अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं ॥ १८९ ॥ પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્માને આત્મા થકી, દર્શન અને જ્ઞાને કરી, પરદ્રવ્યચ્છા પરિહરી, ૧૮૭. જે સર્વસંગવિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે – –નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮૮. તે આત્મ ધ્યા, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે, બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯. અથ –આત્માને આમા વડે બે પુણય-પાપરૂપ શુભાશુભગોગાથી રેકીને દર્શનજ્ઞાનમાં સ્થિત થયે થકે અને અન્ય(વસ્તુ) ની ઇચ્છાથી વિર શકે. જે આત્મા, (ઇચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત ઉચો શકે. (પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે–કર્મ અને કર્મને થાતું નથી. (પતે) ચેતયિતા (હોવાથી) એકવને જ ચિતવે છે–ચે છે–અનુભવે છે, તે (આત્મા), આત્માને થાતો. દર્શનજ્ઞાનમય અને અનન્યમય થયો કે અલ્પ કાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે. तेसिं हेद मणिदा अज्झवसाणाणि सव्वदरिसीहि । मिच्छत्तं अण्णाणं अविरयमावो य जोगो य ।।१९०॥ * ચેતચિતા =ચેતનાર. દેખના-જાણનાર . અનન્યમય =અન્યમય નહિ એવે. Page #106 -------------------------------------------------------------------------- ________________ સમયસા—સવર અધિકાર हेदुअभावे णियमा जायदि णाणिस्स आसवणिरोहो । आसवभावेण विणा जायदि कम्मस्स वि णिरोहो ॥ १९१॥ कम्मस्साभावेण य णोकम्माणं पि जायदि णिरोहो । णोकम्मणिरोहेण य संसारणिरोहणं होदि ॥ १९२ ॥ રાગાદિના હેત કહે સર્વજ્ઞ અધ્યવસાનને, -મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦. હેતુઅભાવે જરૂર આસ્રવરોધ જ્ઞાનીને બને, આસવભાવ વિના વળી નિરોધ કર્મ તણે બને; ૧૯૧. કર્મોતણા ય અભાવથી કર્મનું રધન અને નકર્મના રધન થકી સંસારસંધન બને. ૧૯ર. અર્થ:–તેમના (પૂર્વે કહેલા રાગદ્વેષોહરૂપ આસોના) હેતુએ સર્વદર્શીઓએ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિતભાવ અને યોગ–એ (ચાર) અધ્યવસાન કહ્યા છે. જ્ઞાનીને હેતુઓના અભાવે નિયમથી આસવને નિરોધ થાય છે, આસવભાવ વિના કર્મને પણ નિરોધ થાય છે, વળી કર્મના અભાવથી કર્મોને પણ નિરાધ થાય છે, અને નોકર્મના નિધથી સંસારને નિરોધ થાય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર 专委委委麥麥麥麥麥麥 麥麥麥麥麥麥麥麥 उवभोगमिंदियेहिं दव्वाणमचेदणाणमिदराणं । जं कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ॥१९३॥ ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇંદ્રિય વડે જે જે કરે સુદષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૭. અર્થ:-સમ્યગ્દષ્ટિ જીવ જે ઈદ્ધિ વડે અચેતન તથા ચેતન દ્રવ્યોને ઉપગ કરે છે તે સર્વ નિજાનું નિમિત્ત છે. दव्वे उवभुंजते णियमा जायदि मुहं व दुक्खं वा । तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि ॥ १९४ ॥ વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ વા દુખ થાય છે, એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિજર થઈ જાય છે. ૧૯૪. અર્થ:–વસ્તુ ભેગવવામાં આવતાં, સુખ અથવા દુખ નિયમથી ઉત્પન્ન થાય છે; ઉદય થયેલા અત ઉત્પન્ન થયેલા તે સુખદુ:ખને વેદે છે–અનુભવે છે, પછી તે (સુખદુઃખરૂપ ભાવ) નિજરી જાય છે, जह विसमुवमुंजतो वेज्जो पुरिसो ण मरणमुवयादि । पोग्गलकम्मस्मुदयं तह भुजदि णेव वज्झदे णाणी ॥ १९५॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ સમયસારના અધિકાર છે જ્યમઝેરના ઉપભોગથી પણ વેદ્ય જન મરતો નથી, ત્યમ કર્મઉદ ભગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫. અથર–જેમ ઘ પુરવ વિને ભાગવત અર્થાત ખાતો છ મરણ પામતા નથી. તેમ જ્ઞાની પુદ્ગલર્મના ઉદયને ભેગવે છે તે પણ બધા નથી. जह मज्जं पिवमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो । दव्युवभोगे अरदो णाणी वि ण वज्झदि तहेव ॥ १९६ ॥ જ્યમ અરતિભાવે મધ પીતાં મત્ત જન બનતો નથી, દ્રવ્યોપભેગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬. અર્થ – જેમ કે પુરુષ મદિરાને અરતિભાવે (અપ્રીતિથી) પીત થકે મત્ત થતી નથી, તેવી જ રીતે જ્ઞાની પણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે અરત (અર્થાત વૈરાગ્યભાવે) વતતે થકો (કથી) બધા નથી. सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई । पगरणचेटा कस्स वि ण य पायरणो त्ति सो होदि ॥१९७ ॥ સેવે છતાં નહિ સેવ, અણુસેવત સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ ઠરે. ૧૯૭. અર્થ:–ઈ તે વિષયોને સેવતો છતાં નથી સેવતો અને કઈ નહિ સેવા છતાં સેવનારે છે–જેમ કેઈ પુરુષને “પ્રકરણની ચેષ્ટા (કેઈ કાર્ય સંબંધી ક્રિયા) વતે છે તોપણ તે પ્રાકરણિક નથી. - પ્રકરણ = કાર્ય ૧ પ્રાકરણિક = કાર્ય કરનાર Page #109 -------------------------------------------------------------------------- ________________ 1. * પંચ પરમાગમ उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं । ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेको ॥ १९८॥ કર્મો તણે જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણ, તે મુજ સ્વભાવ છે નહી, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮. અર્થ –કના ઉથનો વિપાક (ફળ) જિનવરોએ અનેક પ્રકારને વર્ણવ્યો છે તે મારા સ્વભાવ નથી; હું તો એક શાકભાવ છે, पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हदि एसो । ण द एस मज्झ भावो जाणगभावो ह अहमेको ॥ १९९।। પુદ્ગલકરમરૂપ રાગને જ વિપાકરૂપ છે ઉદય આ, આ છે નહી મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯ અર્થ -રાગ પુદગલકર્મ છે, તેને વિપાકરૂપ ઉદય આ છે, આ મારે ભાવ નથી, હું તો નિશ્ચયથી એક જ્ઞાયકભાવ છું. एवं सम्मदिट्टी अप्पाणं मुणदि जाणगसहावं । उदयं कम्मविचागं च मुयदि तचं बियाणतो ॥२०॥ સદષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકરભાવ જ જાણતા, ને ઉદય કર્મવિપાકરૂપ તે તરવજ્ઞાયક છોડતો. ૨૦૦, અર્થ – આ રીતે સમ્યગ્દષ્ટિ આત્માને (પિતાને) જ્ઞાયકસ્વભાવ જાણે છે અને તરવને અર્થાત યથાર્થ સ્વરૂપને જાણતો થકે કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે. परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स । ण चिसो जाणदि अप्पाणयं तु सव्वागमधरो चि ।। २०१।। Page #110 -------------------------------------------------------------------------- ________________ સમયસાર—નજર અધિકાર છે अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणतो । कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो ॥२०२॥ અણુમાત્ર પણ રાગાદિને સદૂભાવ વતે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણ નહિ આત્મને; ૨૦૧. નહિ જાણતે જ્યાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતા, તે કેમ હોય સુદૃષ્ટિ જે જીવ-અજીવને નહિ જાણતો? ૨૦૨. અર્થ –ખરેખર જે જીવને પરમાણુમાત્ર–લેશમાત્ર–પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલ હોય તે પણ આત્માને નથી જાણતે; અને આત્માને નહિ જાણતો થકે તે અનાત્માને (પરને) પણ નથી જાણતે; એ રીતે જે જીવ અને અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ કેમ હોઈ શકે? आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं । थिरमेगमिमं भावं उपलब्भंतं सहावेण ॥२०३।। જીવમાં અપદભૂત દ્રવ્યભાવે છેડીને ગ્રહ તું યથા, સ્થિર, નિયત, એક જ ભાવ જેહ સ્વભાવરૂપ ઉપલભ્ય આ. અર્થ:–આત્મામાં અપદભૂત દ્રવ્ય-ભાવોને છોડીને નિશ્ચિત, સ્થિર, એક આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ભાવનેકે જે (આત્માના) સ્વભાવરૂપે અનુભવાય છે તેને–(હે ભવ્ય!) જે છે તે ગ્રહણ કર. (તે તારું પદ છે), आभिणिसुदोधिमणकेवलं च तं होदि एकमेव पदं । सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदि जादि ॥२०४ ।। મતિ, શ્રુત, અવધિ, મન, કેવલ તેહ પદ એક જ ખરે, આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ર૦૪. Page #111 -------------------------------------------------------------------------- ________________ ! નહs • પંચ પરમ અર્થ–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન–તે એક જ પદ (કારણ કે જ્ઞાનના સર્વ ભેદે જ્ઞાન જ છે), તે આ પરમાર્થ છે (-શુદ્ધનયના વિષયભુત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે-) કે જેને પામીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે. णाणगुणेण विहीणा एदं तु पदं बहु वि ण लहंते । तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ॥२०५॥ બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહી પામી શકે રે! ગ્રહણ કર તું નિયત આ, જે કર્મક્ષેચ્છા તને. ૨૦૫, અર્થજ્ઞાનગુણથી રહિત ઘણાય લેકે (ઘણા પ્રકારનાં . કર્મ કરવા છતાં, આ જ્ઞાનસ્વરૂપ પદને પામતા નથી; માટે છે ભવ્ય! જે તું કર્મથી સર્વથા મુક્ત થવા ઇરછતા હો તો નિયત એવા આને (જ્ઞાનને) ગ્રહણ કર. एदम्हि रदो णिच्चं संतुटो होहि णिश्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ॥२०६॥ આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બનતું તૃસ, તુજને સુખ અહો! ઉત્તમ થશે. ૨૦૬. અર્થ - ભવ્ય પ્રાણી!) તું આમાં (જ્ઞાનમાં) નિત્ય રત અર્થાત પ્રીતિવાળે થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; (આમ કરવાથી) તને ઉત્તમ સુખ થશે, कोणाम भणिज्ज बुहो परदब्वं मम इमं हवदि दव्वं 1, अप्पाणमप्पणो परिगहं तु णियदं चियाणतो ॥२०७॥ Page #112 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–નિજો અધિકાર ૭૨ પદ્રવ્ય આ મુજ દ્રવ્ય એવું કે જ્ઞાની કહે અરે! નિજ આત્મને નિજને પરિગ્રહ જાણતે જે નિશ્ચયે? ૨૦૭. અર્થ:–પિતાના આત્માને જ નિયમથી પિતાને પરિગ્રહ જાણ થકે કે જ્ઞાની એમ કહે કે આ પરદ્રવ્ય મારું દ્રવ્ય છે? मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज । णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ ॥ २०८॥ પરિગ્રહ કદી મારો બને તે હું અજીવ બનું ખરે, હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮. અથ –જે પરદ્રવ્ય-પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. કારણ કે હું તો જ્ઞાતા જ છું તેથી (પરદવ્યરૂપ) પરિગ્રહ મારે નથી. छिज्जदु वा भिज्जदु वा णिज्जदु वा अहव जादु विप्पलयं । जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ ॥२०९।। છેદાવ, વા ભેદાવ, કે લઈ જાવ, નષ્ટ બને ભલે, વા અન્ય કે રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯, અર્થ – છેદાઈ જાઓ, અથવા ભેરાઈ જાઓ, અથવા કઈ લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા તો ગમે તે રીતે જાઓ, તોપણું ખરેખર પરિગ્રહ મારે નથી. अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे धम्म । अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि ॥२१॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈ પુણ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યને તે, પુણ્યને જ્ઞાયક રહે. ૨૧૦, Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] પંચ પરમાગમ અર્થઅનિરછકને અપરિગ્રહ કહ્યો છે અને જ્ઞાની ધર્મને (પુને) ઇચ્છતો નથી, તેથી તે ધર્મને પરિગ્રહી નથી, (ધર્મને) જ્ઞાયક જ છે. अपरिग्गहो अणिच्छो भणिदोणाणी यच्छदि अधम्म । अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि ॥ २११॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને, તેથી ન પરિગ્રહી પાપને તે, પાપને જ્ઞાયક રહે. ૨૧૧, અર્થ –અનિચ્છકને અપરિગ્રહ કહ્યો છે અને જ્ઞાની અધર્મને (પાપને) ઇચ્છતો નથી, તેથી તે અધર્મને પરિગ્રહી નથી, (અધમજ્ઞાયક જ છે. अपरिग्गहो अणिच्छो भणिदोणाणी य णेच्छदे असणं । अपरिग्गो दु असणस्स जाणगो तेण सो होदि ।।२१२ ॥ અનિચ્છકકહ્યો અપરિગ્રહી, જ્ઞાની નઈ છે અશનને, તેથી ન પરિગ્રહી અશનને તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨. અર્થ –અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની અશનને (ભેજનને) ઇચ્છા નથી, તેથી તે અશનને પરિગ્રહી નથી, (અશન) જ્ઞાયક જ છે, अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे पाणं । अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि ॥२१३।। અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈ પાનને, તેથી ન પરિગ્રહ પાનને તે, પાનને જ્ઞાયક રહે. ૨૧૩, Page #114 -------------------------------------------------------------------------- ________________ સમયસારના અધિકાર [ ૭૩ અથઃ અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની પાનને ઇચ્છતે નથી, તેથી તે પાનના પરિગ્રહી નથી, ( પાનના ) ગાયક જ છે. एमा दिए दु विवि सव्वे भावे य णेच्छदे णाणी । जाणगभावो णियदो णीरालंवो दु सव्वत्थ ॥ २१४ ॥ એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સને; સત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪. અથ: ઇત્યાદિક અનેક પ્રકારના સવ ભાવેાને જ્ઞાની ઇચ્છતા નથી; સત્ર ( બધામાં ) નિરાલખ એવા તે નિશ્ચિત સાયક્લાવ જ છે. उप्पण्णोदय भोगो वियोगबुद्धीए तस्स सो णिच्चं । कंखामणागदस् य उदयस्स ण कुव्वदे णाणी ॥ २१५ ॥ ઉત્પન્ન ઉદયના ભાગ નિત્ય વિયેાગભાવે જ્ઞાનીને, ને ભાવી કક્રિય તણી કાંક્ષા નહી જ્ઞાની કરે. ૨૧૫. અથ—જે ઉત્પન્ન ( અર્થાત્ વર્તમાનકાળના ) ઉદયના ભોગ તે, જ્ઞાનીને સદ્દા વિચાગબુદ્ધિએ હાય છે અને આગામી (અર્થાત્ ભવિષ્ય કાળના) ઉદ્દયની જ્ઞાની વાંછા કરતા નથી. जो वेदद वेदिज्जदि समए समए विणस्सदे उभयं । तं जाणगो दु णाणी उभयं पिण कंखदि कयावि ॥ २१६ ॥ રે! વેવ-વેદક ભાવ બન્ને સમય સમયે વિણસે -એ જાણતા જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬. અઃ—જે ભાવ વેઢે છે. (અર્થાત વેકભાવ) અને જે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] પંચ પરમાગમ ભાવ વેદાય છે (અર્થાત વેદભાવ ) તે બને ભાવ સમયે સમયે વિનાશ પામે છે–એવું જાણનાર જ્ઞાની તે બને ભાવેને કદાપિ વાંછતા નથી, बंधुवभोगणिमित्ते अज्झवसाणोदएसु णाणिस्स । संसारदेहविसएमु णेव उप्पजदे रागो ॥२१७॥ સંસારદેહસંબંધી ને બધપભોગનિમિત્ત જે, તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭, અર્થ–બંધ અને ઉપગનાં નિમિત્ત એવા સંસારસંબંધી અને દેહસંબંધી અધ્યવસાનના ઉદયામાં જ્ઞાનીને રાગ ઊપજતો જ નથી. णाणी रागप्पजहो सव्वव्वेसु कम्ममज्अगदो । णो लिप्पदि रजएण दु कद्दममज्झे जहा कर्णयं ॥ २१८॥ अण्णाणी पुण रत्तो सवदव्वेसु कम्ममज्झगदो । लिप्पदि कम्मरएण दु कदममझे जहा लोहं ॥ २१९ ॥ છો સર્વ દ્રવ્ય રાગવર્જક જ્ઞાની કર્મની મધ્યમાં, * પણ રજ થકી લેપાય નહિ, જ્યમ કનકકર્દીમમધ્યમાં. ૨૧૮ પણ સર્વ દ્રવ્ય રાગશીલ અજ્ઞાની કર્મની મધ્યમાં, તે કર્મ રજ લેપાય છે, જ્યમ લોહ કઈમમધ્યમાં. ૨૧૯ અર્થજ્ઞાની કે જે સર્વ દ્રવ્ય પ્રત્યે શગ છોડનાર છે - કર્મ મધ્યે રહેલો હોય તેપણ કર્મરૂપી રજથી પાસે નથી–જે સેનું કાદવ મધ્યે રહેલું હોય તે પણ લપાતું નથી તેમ. એ અજ્ઞાની કે જે સર્વ દ્ર પ્રત્યે રાગી છે તે કર્મ મધ્યે રહ્યો Page #116 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–નિર્જરા અધિકાર છે, કરજથી લેપાય છે –જેમ લોખંડ કાદવ મથે છું થયું લેપાય છે (અર્થાત તેને કાટ લાગે છે) તેમ, भुजंतस्स वि विविहे सचित्ताचित्तमिस्सिए दवे । संखस्स सेदभावो ण वि सकादि किण्डगो कादं ॥२२०॥ तह णाणिस्स वि विविहे सचित्ताचित्तमिस्सिए दवे । भुजंतस्स वि णाणं ण सक्कमण्णाणदं णेदुं ॥ २२१ ॥ जडया स एव संखो सेदसहावं तयं पजहिदण । गच्छेज किण्हमावं तइया मुक्त्तणं एजहे ॥२२२ ॥ तह णाणी वि हु जइया णाणसहावं तयं पजहिदण । अण्णाणेण परिणदो तइया अण्णाणदं गच्छे ।। २२३॥ જ્યમ શંખ વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્ય ભોગવે, પણ શંખના શુકલત્વને નહિ કૃષ્ણ કોઈ કરી શકે ૨૨૦. ત્યમ જ્ઞાની વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્ય ભોગવે. પણું જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કેઈ કરી શકે. ૨૨૧. જ્યારે સ્વયં તે શંખ વેતસ્વભાવ નિજને છોડીને પામે રવયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુકલત્વને; ર૨૨. ત્યમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને અજ્ઞાનભાવે પરિણમે. અજ્ઞાનતા ત્યારે લહે. ર૨૩. અર્થ જેમ શંખ અનેક પ્રકારનાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યને ભેગવે છે–ખાય છે તે પણ તેનું તપણું (કેઈથી) કૃષ્ણ કરી શકાતું નથી, તેમ જ્ઞાની પણ અનેક પ્રકારનાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યોને ભેગવે તે પણ તેનું જ્ઞાન (કોઈથી) અજ્ઞાન કરી શકાતું નથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ ચ ઘક્ષાગમ જ્યારે તે જ શખ (પતે) તે શ્વેત સ્વભાવને છોડીને કૃષ્ણભાવને પામે (અર્થાત કૃષ્ણભાવે પરિણમે) ત્યારે તપણાને છોડે (અર્થાત કાળ બને), તેવી રીતે ખરેખર જ્ઞાની પણ (તે) જ્યારે તે જ્ઞાનસ્વભાવને છોડીને અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાનપણાને પામે, पुरिसो जह को वि इहं वित्तिणिमित्तं तु सेवदे रायं । तो सो वि देदि राया विविहे भोगे सुहुप्पाए ॥२२४ ॥ एमेव जीवपुरिसो कम्मरयं सेवदे सुहणिमित्तं । तो सो वि देदि कम्मो विविहे भोगे मुहुप्पाए ॥२२५॥ जह पुण सोच्चिय पुरिसो वित्तिणिमित्तं ण सेवदे रायं । तो सो ण देदि राया विविहे भोगे मुहुप्पाए ॥ २२६ ॥ एमेव सम्मदिट्ठी विसयत्थं सेवदे ण कम्मरयं । तो सो ण देदि कम्मो विविहे भोगे मुहुप्पाए ॥२२७ ॥ જ્યમ જગતમાં કે પુરુષ વૃત્તિનિમિત્ત સેવે ભૂપને, તો ભૂપ પણ સુખજનકવિધવિધ ભોગ આપે પુરુષને ૨૨૪. ' ત્યમ છવપુરુષ પણ કર્મરજનું સુખઅરથ સેવન કરે, તે કર્મ પણ સુખજનક વિધવિધ ભેગ આપે જીવને. ર૨૫. વળી તે જ નર જ્યમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં, તે ભૂપ પણસુખ જનકવિધવિધ ભેગને આપે નહીં, રર૬. સદષ્ટિને ત્યમ વિષય અથે કમરજસેવન નથી, તે કર્મ પણ સુખજનક વિધવિધ ભેગને દેતો નથી. ૨૨૭. અર્થ –જેમ આ જગતમાં કઈ પુરુષ આજીવિકા અર્થે રાજાને સેવે છે તો તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક Page #118 -------------------------------------------------------------------------- ________________ સમયસાર – જરા અધિકાર સંહ પ્રકારના ભેગો આપે છે, તેવી જ રીતે છવપુરુષ સુખ અર્થે કમરજને સેવે છે તો તે કમ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભેગો આપે છે, વળી જેમ તે જ પુરુષ આજીવિકા અર્થે રાજાને નથી સેવતો તે તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભેગા નથી આપતે, તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ વિષય અર્થે કમરજને નથી સેવત તો (અર્થાત તેથી) તે કર્મ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભેગે નથી આપતું सम्माद्दिट्टी जीवा णिस्संका होति णिब्भया तेण । सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका ॥२२८॥ સમ્યક્ત્વવંત જીવો નિઃશંકિત, તેથી તે નિર્ભય અને છે સસભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિશંક છે. ૨૨૮. અર્થક–સમ્યગ્દષ્ટિ જીવો નિશંક હોય છે તેથી નિર્ભય હોય છે; અને કારણ કે સપ્ત ભયથી રહિત હોય છે તેથી નિાશક હોય છે (અડેલ હોય છે). जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे । सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदवो ॥२२९॥ જે કર્મબંધનમેહકર્તા પાદ ચારે છેદ, ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદષ્ટિ જાણ. ર૨૯. અર્થ:–જે *ચેતયિતા, કમબધ સંબંધી મેહ કરનારા (અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાય છે એવો ભ્રમ કરનારા) ચેતયિતાઃચેતનાર, જાણનાર–દેખનાર, આત્મા. Page #119 -------------------------------------------------------------------------- ________________ 'હેટ છે ' પમાગી ? મિથ્યાત્વાદિ ભારૂપ ચારે પાયાને છેદે છે, તે નિ:શંક સમ્યગ્દષ્ટિ જાણો. जो दु ण करेदि कखं कम्मफलेसु तह सव्वधम्मसु । सो णिकखो चेदा सम्मादिट्ठी मुणेदवो ॥२३०॥ જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો, ' ચિમૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદષ્ટિ જાણ. ૨૩૦. અર્થ –જે ચેતયિતા કર્મોના ફળ પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતે નથી તે નિષ્કાસ સમ્યગ્દષ્ટિ જાણ. जो ण करेदि दुगुंछ चेदा सव्वेसिमेव धम्माणं । सो खलु णिधिदिगिच्छो सम्मादिट्टी मुणेदवो ॥ २३१ ।। સૌ કોઈ ધર્મ વિષે જુગુપ્સાભાવ જે નહિ ધારતા, ચિમૂર્તિ નિવિચિકિત્સ સમકિતદષ્ટિ નિશ્ચય જાણ. ૨૩૧. અર્થ –જે ચયિતા બધાય ધર્મો (વસ્તુના સ્વભાવે) પ્રત્યે જુગુપ્સા (લાનિ) કરતું નથી તે નિશ્ચયથી નિવિચિકિત્સા (-વિચિકિત્સાદેષ રહિત) સમ્યગ્દષ્ટિ જાણ, जो हवदि असम्मूढो चेदा सद्दिष्टि सन्चभावेसु । सो खलु अमूढदिट्ठी सम्मादिट्ठी मुणेदव्यो ॥२३२॥ સંમૂઢ નહિ જે સર્વ ભાવે,–સત્ય દષ્ટિ ધાર, તે મૂઢદષ્ટિરહિત સમકિતદષ્ટિ નિશ્ચય જાણુ. ૨૩૨. અર્થ–જે ચેતયિતા સર્વ ભામાં અમૂઢ છે––યથાર્થ દષ્ટિવાળે છે, તે ખરેખર અમૂદષ્ટિ રમ્યગ્દષ્ટિ જાણ. Page #120 -------------------------------------------------------------------------- ________________ સમયસાર-નિજ શ અધિકાર जो सिद्धभत्तित्तो उवगृहणगो दु सव्वधम्माणं । सो उवग्रहणकारी सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३३ ॥ || જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૃહક છે સૌ ધર્મના, ચિત્કૃતિ તે ઉપગૃહનકર સમતિદૃષ્ટિ જાણવા. ૨૩૩. [ ૭૯ અ:-જે ( ચૈતયિતા) સિદ્ધની (શુદ્ધાત્માની ) ભક્તિ સહિત છે અને પર્ વસ્તુના સવ' ધર્માંને ગાપવનાર છે (અર્થાત્ રાગસિંદે પાયામાં જોડાતા નથી) તે ઉપગ્રહનકારી સભ્યદૃષ્ટિ જાણવે उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा । सो ठिदिकरणात्तो सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३४ ॥ ઉન્મા ગમને સ્વાત્મને પણ માગ માં જે સ્થાપતા, ચિમૂર્તિ તે સ્થિતિકરયુત સમકિતદષ્ટિ જાણવા. ૨૩૪. અ:—જે ચેયિતા ઉન્માર્ગે જતા પેાતાના આત્માને પણ માગમાં સ્થાપે છે, તે સ્થિતિકરણયુક્ત ( સ્થિતિકરણગુણ સહિત) સમ્યગ્દષ્ટિ જાણવા. जो कुणदि वच्छलत्तं तिन्हं साहूण मोक्खमग्गम्हि । सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३५ ॥ જે મેાક્ષમાર્ગે ‘સાધુ’ત્રયનું વત્સલત્વ કરે અહીં ! ચિન્મૂતિ તે વાત્સલ્યયુત સમક્તિદૃષ્ટિ જાણવા. ૨૩૫. અથ :—જે ( ચેયિતા) માક્ષમાગ માં રહેલા સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકા—સાધના પ્રત્યે (અથવા વ્યવહારે આચાય, ઉપાધ્યાય અને મુનિ—એ ત્રણ સાધુએ પ્રત્યે ) વાત્સલ્ય Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] પંચ પરમાગમ કરે છે, તે વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત) સમ્યગ્દષ્ટિ જાણ, विजारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा । सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेदव्यो ॥ २३६ ॥ ચિમૂર્તિ મનાથપંથમાં વિદ્યારથારૂઢ ઘમ, તે જિનાજ્ઞાનપ્રભાવકર સમકિતદષ્ટિ જોણુ. ૨૩૬. અર્થ-જે ચયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થય શકે (-ચડો થકે) મનરૂપી રથ-પંથમાં (અર્થાત જ્ઞાનરૂપી જે રથને ચાલવાને માર્ગ તેમાં) ભ્રમણ કરે છે, તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારે સમ્યગ્દષ્ટિ જાણવે. Page #122 -------------------------------------------------------------------------- ________________ * ७. मध अधिकार 等多李李李李李李李李李李李多多多多多多多多多 - जह णाम को वि पुरिसो णेहन्भत्तो दु रेणुबहुलम्मि । ठाणम्मि ठाइण य करेदि सत्थेहिं वायामं ॥ २३७ ॥ छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिडीओ। सच्चित्ताचित्ताणं करेदि दवाणमुवघादं ॥ २३८ ॥ उवधादं कुव्वंतस्स तस्स गाणाविहेहिं करणेहिं । णिच्छयदो चिंतेज हु किंपञ्चयगो दु रयबंधो ॥ २३९ ।। जो सो दु णेहभावो तम्हि णरे तेण तस्स रयवंधो । णिच्छयदो विण्णेयं ण कायचेट्टाहिं सेसाहिं ॥२४॥ एवं मिच्छादिट्ठी वहतो बहुविहासु चेहासु । रागादी उवओगे कुतो लिप्पदि रएण ॥२४१ ।। જેવી રીતે કે પુરુષ પોતે તેલનું મર્દન કરી, વ્યાયામ કરતા શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ર૩૭, વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને ઉપધાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ર૩૮. બહુ જાતનાં કરણે વડે ઉપઘાત કરતા તેહને, નિશ્ચય થકી ચિતન કરે, રજબંધ થાય શું કારણે ર૩૯, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨] ૫ચ પરમગામ એમ જાણવું નિશ્ચય થકી—ચીકણાઈ જે તે નર વિષે રજબંધકારણ તે જ છે, નહિ કાયષ્ટા શેષ જે. ૨૪૦. ચેષ્ટા વિવિધમાં વર્તત એ રીત મિદષ્ટિ જે, ઉપયોગમાં રાગાદિ કરતો રજ થકી લેપાય તે. ૨૪૧. અર્થ-જેવી રીતે કેઈ પુરુષ (પિતાના પર અર્થાત પિતાના શરીર પર) તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ લગાવીને અને બહુ રજવાળી (ધૂળવાળી) જગ્યામાં રહીને શસ્ત્રો વડે વ્યાયામ કરે છે, અને તાડ, તમાલ, કેળ, વાસ, અશોક વગેરે વૃક્ષોને છેદ છે, દે છે, સચિત્ત તથા અચિત્ત દ્રવ્યોને ઉપઘાત (નાશ) કરે - છે; એ રીતે નાના પ્રકારનાં કારણે વડે ઉપઘાત કરતા તે પુરુષને રજને બંધ (ધૂળનું ચાંટવું) ખરેખર ક્યા કારણે થાય છે તે નિશ્ચયથી વિચારે. તે પુપમાં જે તેલ આદિને ચીકાશભાવ છે તેનાથી તેને રજને બંધ થાય છે એમ નિશ્ચયથી જાણવું, શેષ કાયાની ચેષ્ટાઓથી નથી થતું. એવી રીતે—બહુ પ્રકારની ચેષ્ટાઓમાં વતત મિથ્યાષ્ટિ (પિતાના) ઉપયોગમાં રંગાદે ભાવોને કરતો થકે કર્મરૂપી રજથી લેપાય છે–બંધાય છે. जह पुण सो चेव णरो हे सबम्हि अवणिदे संते । रेणुबहुलमिम ठाणे करेदि सत्थेहिं वायामं ॥ २४२ ।। छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ। सञ्चित्ताचित्ताणं करेदि दवाणमुवधादं ॥२४३ ।। उपधादं कुव्वंतस्स तस्स गाणाविहेहिं करणेहिं । ' णिच्छयदो चिंतेज्ज हु किंपञ्चयगो ण रयवंधो ॥२४४॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ સંમયસાર–બ અધિકાર जो सो दुणेहभावो तम्हि गरे तेण तस्स रयबंधो । णिच्छयदो विण्णेयं ण कायचेट्टाहिं सेसाहिं ॥२४५॥ एवं सम्मादिट्ठी वहतो बहुविहेसु जोगेसु । अकरंतो उवओगे रागादी ण लिप्पदि रएण ॥ २४६॥ જેવી રીતે વળી તે જ નર તે તેલ સર્વ દૂર કરી, વ્યાયામ કરતા શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ર૪ર. વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણે કરે. ર૪૩. બહુ જાતનાં કરણ વડે ઉપઘાત કરતા તેહને, નિશ્ચય થકી ચિતન કરે, રજબંધ નહિ શું કારણે? ૨૪૪. એમ જાણવું નિશ્ચય થકી—ચીકણાઈ જે તે નર વિષે રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૫. યોગે વિવિધમાં વર્તતે એ રીત સમ્યગ્દષ્ટિ જે, રાગાદિ ઉપયોગ ન કરતો રજથી નવ લેપાય તે. ૨૦૬. અર્થ –વળી જેવી રીતે–તે જ પુરુષ. સમસ્ત તેલ આદિ સિનગ્ધ પદાર્થને દૂર કરવામાં આવતાં, બહુ રજવાળી જગ્યામાં સો વડે વ્યાયામ કરે છે, અને તાડ, તમાલ, કેળ, વાંસ, અશોક વગેરે વૃક્ષોને છેદે છે. ભેટે છે, સચિત્ત તથા અચિત્ત દ્રવ્યોને ઉપઘાત કરે છે; એ રીતે નાના પ્રકારનાં કારણે વડે ઉપઘાત કરતા તે પુરુષને રજનો બંધ ખરેખર કયા કારણે નથી થતો તે નિશ્ચયથી વિચારે તે પુરુષમાં જે તેલ આદિને ચીકાશભાવ હોય તેનાથી તેને રજને બંધ થાય છે એમ નિશ્ચયથી જાણવું. શેષ કાયાની ચેષ્ટાઓથી નથી થતો. (માટે તે પુરુષમાં ચીકના Page #125 -------------------------------------------------------------------------- ________________ રેષ્ઠ તું પંચ પરમાગમ અભાવના કારણે જ તેને રજ ચાંટતી નથી,) એવી રીતે....હું પ્રકારના ચેગામાં વૃત્તા સમ્યગ્દષ્ટિ ઉપયાગમાં રાગાદિકને નહિ કરતા થકા કમ રજથી લેપાતા નથી. जो मण्णदि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं । सो मूढो अण्णाणी गाणी एत्तो दु विवरीदो ॥ २४७ ॥ જે માનતા—હું મારું ને પર જીવ મારે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭. 1 અર્થ :જે એમ માને છે કે ‘હુ પર જીવાને મારુ છું ( “હણું છું) અને પર જીવા મને મારે છે', તે મૂઢ (-મેાહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત (અર્થાત્ આવુ' નથી માનતા) તે જ્ઞાની છે. आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरेसि तुमं कह ते मरणं कदं तेसिं ॥ २४८ ॥ - आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरंति तुहं कह ते मरणं कर्द तेहिं ॥ २४९ ॥ છે આયુક્ષયથી મરણ જીવનુ એમ જિનદેવે કહ્યું, તુ આયુ તે। હરતેા નથી, તે મરણ કયમ તેનુ કર્યું*? ૨૪૮. છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું, તે આયુ તુજ હરતા નથી, તેા મરણ કચમ તારું ક્યું ? ૨૪૯. ' એમ જે અથ’:~( હે ભાઈ! ‘હું પર છવેને મારું છું તું માને છે, તે તારું અજ્ઞાન છે.) જીવાનુ` મરણ આયુકમના ક્ષયથી થાય છે એમ જિનવરોએ કહ્યું છે; તુ પર જીવાનુ Page #126 -------------------------------------------------------------------------- ________________ સમયસાર બંધ અધિકાર એ આયુકમ તો હરતો નથી, તે તે તેમનું મરણ કઈ રીતે કર્યું? (હે ભાઈ! પર મને મારે છે” એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) છાનું મરણ આયુકર્મના ક્ષયથી થાય છે એમ જિનવએ કહ્યું છે; પર છવો તારુ આયુકર્મ તો હરતા નથી. તો તેમણે તારું મરણ કઈ રીતે કર્યું ? जो मण्णदि जीवेमि य जीविज्जामिय परेहि सत्तेहि । सो मूढो अण्णाणी गाणी एत्तो दु विवरीदो ॥२५०॥ જે માન–હું જિવાડું ને પર છવ જિવાડે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ર૫૦. અથર–જે જીવ એમ માને છે કે હું પર જીવોને જિવાડું છું અને પર છવો મને જિવાડે છે, તે મૂઢ (માહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત (અર્થાત જે આવું નથી માનતો, આનાથી ઊલટું માને છે) તે જ્ઞાની છે. आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वाह । आउं च ण देसि तुमं कहं तए जीविदं कदं तेसिं ॥२५१॥ आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू । आउंच ण दिति तुहं कहं णु ते जीविदं कदं तेहिं ॥ २५२ ॥ છે આયુ-ઉદયે જીવન જીવવું એમ સર્વશે કહ્યું, તું આયુ તો દેતો નથી, તેં જીવન કયમ તેનું કર્યું? ર૫૧. છે આયુ-ઉદય જીવન જીવનું એમ સર્વશે કહ્યું, તે આયુ તુજ દેતા નથી, તો જીવન જ્યમ તારું કર્યું? રપર. Page #127 -------------------------------------------------------------------------- ________________ પાંચ પરમાગમ અ:જીવ આચુકમના ઉદયથી જીવે છે એમ સર્વ દેવો કહે છે; તુ' પર જીવોને આચુકેમ તેા ઢેતા નથી તેા (હે ભાઈ!) તે તેમનું જીવિત (જીવતર) કઈ રીતે કર્યું ! હું . જીવ આચુકમ ના ઉદયથી જીવે છે એમ સવ જ્ઞદેવો કહે છે; પર જીવો તને આચુકમ' તા દેતા નથી તેા (હે ભાઈ!) તેમણે તારુ વિત કઈ રીતે કર્યું? जो अप्पणा दु मण्णदि दुक्खिदहिदे करेमि सत्ते त्ति । सो मूढो अण्णाणी णाणी एचो दु विवरीदो ॥ २५३ ॥ જે માનતા-મુજથી દુખીસુખી હું કરું પર જીવને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૩. અથ:—જે એમ માને છે કે મારા પાતાથી હું (પર) જીવોને દુ:ખી-સુખી કરું છું. તે મૂઢ (મેહી) છે, અજ્ઞાની છે. અને આનાથી વિપરીત તે જ્ઞાની છે. कम्मोदएण जीवा दुक्खिदहिदा हवंति जदि सव्वे | कम्मं च ण देसि तुमं दुक्खिदहिदा कह कया ते ॥ २५४ ॥ कम्मोदएण जीवा दुक्खिदमुहिदा हवंति जदि सव्वे | कम्मं च ण दिति तु कदोसि कहं दुक्खिदो तेहिं ॥ २५५ ॥ कम्मोदरण जीवा दुक्खिदमुहिदा हवंति जदि सव्वे । कम्मं च ण दिति तु कह तं सुहिदो कदो तेहिं ॥ २५६ ॥ જ્યાં ક-ઉદયે જીવ સવે દુખિત તેમ સુખી થતા, તુ કમ તા દેતા નથી, તે કેમ દુઃખત-સુખી કર્યાં? ૨૫૪. Page #128 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–બંધ અધિકાર [ ૮૭ જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને, તે કર્મ તુજ દેતા નથી, તે દુખિત કેમ કર્યો તને? ૨૫૫. જ્યાં કમ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને, તે કર્મ તુજ દેતા નથી. તે સુખિત કેમ કર્યો તને? રપ૬. અથ કર્મના ઉદયથી દુ:ખી-સુખી થાય છે. અને તે તેમને કર્મ તો દેતો નથી. તે (હે ભાઈ!) તે તેમને દુખી-મુખી કઈ રીતે કર્યા? જે સર્વ જે કર્મના ઉદયથી દુ:ખી-સુખી થાય છે, અને તેઓ તને કર્મ તો દેતા નથી, તે (હે ભાઈ!) તેમણે તને દુ:ખી કઈ રીતે કર્યો? - જે સર્વ જીવો કર્મના ઉધ્યથી દુઃખી-સુખી થાય છે, અને તેઓ તને કર્મ તો દેતા નથી, તે (હે ભાઈ!) તેમણે તને સુખી કઈ રીતે કર્યો? जो मरदिजो य दुहिदो जायदि कम्मोदएण सो सम्बो । तम्हा दु मारिदो दे दुहाविदो चेदि ण हु मिच्छा ॥२५७ ॥ जो ण मरदि ण य दुहिदो सोविय कम्मोदएण चेव खल्लु । तम्हा ण मारिदो णो दुहाविदो चेदि ण हु मिच्छा ॥२५८॥ મરતો અને જે દુખી થતો—સૌ કર્મના ઉદયે બને, તેથી હણ્યો મેં, દુખી કર્યો—તુજ મત શું નહિ મિથ્યા ખરે? વળી નવ મરે, નવ દુખી બને, તે કર્મના ઉદયે ખરે, મેંનવહો , નવદુખી કર્યો-તુજ મત શું નહિ મિથ્યા ખરે? અર્થ–જે મરે છે અને જે દુઃખી થાય છે તે સૌ કર્મના Page #129 -------------------------------------------------------------------------- ________________ ૫ચ પરમાગમ ઉદયથી થાય છે; તેથી મેં માર્યો, મેં દુ:ખી કર્યો એ તારે અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? વળી જે નથી મરતે અને નથી દુ:ખી થતે તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે; તેથી મેં ને માર્યો, મેં ન દુ:ખી કર્યો એ તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? एसा दुजा मदी दे दुक्खिदमुहिदे करेमि सत्ते ति । एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं ॥ २५९ ॥ આ બુદ્ધિ જે તુજ–“દુખિત તેમ સુખી કરું છું જીવન, તે મૂઢ મતિ તારી અરે! શુભ-અશુભ બાંધે કર્મને ર૫૯. અર્થ –તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુ:ખી-સુખી કરું છું, તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મેહસ્વરૂપ બુદ્ધિ જ) શુભાશુભ કર્મને બાંધે છે. दुक्खिदमुहिदे सत्ते करेमि जं एवमझवसिदं ते । तं पाववंधगं वा पुण्णस्स व वंधगं होदि ॥२६॥ मारिमि जीवावेमि य सत्ते जं एवमझवसिदं ते । तं पाववंधगं वा पुण्णस्स व बंधगं होदि ।। २६१ ॥ કરતે તું અધ્યવસાન–“દુખિત-સુખી કરું છું જીવને”, તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ર૬૦. કરતે તું અધ્યવસાન–મારું જિવાડું છું પર જીવને’, તે પાપનું બંધક અગર તે પુણ્યનું બંધક બને. ર૬૧. અર્થ – હું જેને દુઃખીસુખી કરું છું' આવું જે Page #130 -------------------------------------------------------------------------- ________________ રામથસાર–બંધ અધિકાર [ ૮૯ મારું *અથવસાન. તે જ પાપનું બંધક અથવા પુણ્યનું અધક Tય છે. હું ને મારું છું અને જિવાડું છું” આવું જે તારું મધ્યવસાન. તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે, अवसिटेण बंधी सने मारेउ मा व मारेउ । एसो बंधसमामो जीवाणं णिच्छयपयस्म ॥२६२ ।। મારે– મારો બને. છે બંધ અધ્યવસાનથી. –આ જીવ કેરા બંધને સંક્ષેપ નિશ્ચયનય થકી. ર૬ર. અર્થ – ને મારો અથવા ન મા–કર્મબંધ અધ્યવનથી જ થાય છે. આ. નિશ્ચયન, જીવોના બંધને સંપ છે. एवमलिए अदत्ते अभवरे परिग्गहे चेव । कीरदि अन्झवसाणं जं तेण दु वझदे पावं ॥ २६३॥ तह वि य सच्चे दत्ते व अपरिग्गहत्तणे चेव । कीरदि अन्झवसाणं जं नेण दु वज्झदे पुण्णं ॥२६४॥ તેમ અલકમાંહી, અદત્તમાં, અબ્રહ્મને પરિગ્રહ વિષે P થાય અધ્યવસાન તેથી પાપબંધન થાય છે. ર૬૩. ન રીતિ સત્ય, દત્તમાં. વળી બ્રહ્મ ને અપરિગ્રહ થાય અધ્યવસાન તેથી પુણ્યબંધન થાય છે. ૨૬૪. જે પરિણમન મિથ્યા અભિપ્રાય હિત હોય (સ્વપરના એક્તના અભિપ્રાય મહિત હોય અથવા ભાવિક હોય તે પરિણમન માટે અધ્યવસાન રબ્દ વપરાયછે (મિયા) નિશ્ચય કવો, (મિયા) અભિપ્રાય કરએવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે, Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] પચ પરમાગમ અર્શ—એ રીતે (અર્થાત પૂર્વે હિંસાના અધ્યવસાય વિષે કહ્યું તેમ) અસત્યમાં, અદત્તમાં, અબ્રહ્મચર્યમાં અને પરિગ્રહમાં જે અથવસાન કરવામાં આવે તેનાથી પાપને બંધ થાય છે અને તેવી જ રીતે સત્યમાં, દત્તમાં, બ્રહ્મચર્યમાં અને અપરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પુણ્યને બંધ થાય છે, वत्थु पडुच्च जं पुण अज्झवसाणं तु होदि जीवाणं । ण य वत्थुदो दु बंधो अन्झवसाणेण बंधोत्थि ॥ २६५॥ જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ-આશ્રિત તે બને, પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાત્રથી બંધ છે. ૨૬૫. અર્થ –વી, જેને જે અધ્યવસાન થાય છે તે વસ્તુને અવલખીને થાય છે તેપણુ વસ્તુથી બધ નથી, અધ્યવસાનથી જ બંધ છે. दुक्खिदसहिदे जीवे करेमि बंधेमि तह विमोचेमि । जा एसा मूढमदी णिरत्यया सा हु दे मिच्छा ॥ २६६ ॥ કરું છું દુખી-સુખી જીવને, વળી બદ્ધ-મુક્ત કરું અરે! આ મૂઢમતિ તુજ છે નિરર્થક, તેથી છે મિયા ખરે. ર૬૬. અર્થ –હે ભાઈ! “હું અને દુ:ખી સુખી કરું છું, બંધાવું છું તથા મુકાવું છું' એવી જે આ તારી મૂઢ મતિ (ાહિત બુદ્ધિ) છે તે નિરર્થક હોવાથી ખરેખર મિથ્યા (બેટી) છે, अज्झवसाणणिमित्तं जीवा वझंति कम्मणा जदि हि । मुचंति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुमं ॥ २६७ ।। Page #132 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–બધ અધિકાર ten સૌ જીવ અધ્યવસાનકારણ કર્મથી બંધાય જ્યાં ને મોક્ષમાગે રિચત છો મુકાય, તું શું કરે ભલા? ૨૬૭. અર્થ: હે ભાઈ! જે ખરેખર અધ્યવસાનના નિમિત્તે છવો કર્મથી બંધાય છે અને મોક્ષમાર્ગમાં સ્થિત મુકાય છે, તે તું શું કરે છે? (તારે તે બાંધવા-છોડવાને અભિપ્રાય વિફળ ગયો.) सव्वे करेदि जीवो अज्झवसाणेण तिरियणेरइए। ' देवमणुए य सव्वे पुण्णं पावं च णेयविहं ॥ २६८ ॥ धम्माधम्मं च तहा जीवाजीवे अलोगलोगं च । सव्वे करेदि जीवो अज्झवसाणेण अप्पाणं ॥ २६९ ॥ તિર્યંચ, નારક, દેવ, માનવ પુણ્ય-પાપ વિવિધ જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ર૬૮. વળી એમ ધર્મ-અધર્મ, જીવ-અજીવ, લોક-અલોક જે. તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૯૦ અર્થ – જીવ અધ્યવસાનથી તિયચ, નારક, દેવ અને મનુષ્ય એ સર્વ પર્યા, તથા અનેક પ્રકારનાં પુણ્ય અને પાપ–એ બાધારૂપ પિતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ-અધર્મ, જીવ-અજીવ અને લેક-અલકએ બધારૂપ પિતાને કરે છે. एदाणि णत्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि । ते अमुहेण सुहेण च कम्मेण मुणी ण लिप्पंति ॥२७० ॥ એ આદિ અધ્યવસાન વિધવિધ વર્તતાં નહિ જેમને, તે મુનિવરે લેપાય નહિ શુભ કે અશુભ કર્મો વડે. ૨૭૦. Page #133 -------------------------------------------------------------------------- ________________ હર 3 પચ પરમાગમાં અર્થ –આ (પૂર્વે કહેલાં) તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી, તે મુનિઓ અશુભ કે શુભ કમથી લેપાતા નથી. 1 बुद्धी ववसाओ वि य अज्झवसाणं मदी य विण्णाणं । एकटमेव सव्वं चित्तं भावो य परिणामो ॥२७१॥ બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાન ને પરિણામ, ચિત્તને ભાવ–શબ્દ સર્વ આ એકાઈ છે. ર૭૧. અર્થ–બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ–એ બધા એકાઈ જ છે (-નામ જુદાં છે, અર્થ જુદા નથી), एवं ववहारणओ पडिसिद्धो जाण णिच्छयणएण । णिच्छयणयासिदा पुण मुणिणो पावंति णिच्याणं ॥ १७२ ॥ વ્યવહારનય એ રીત જાણુ નિષિદ્ધ નિશ્ચયનય થકી; નિશ્ચયનયાશ્રિત મુનિવર પ્રાપ્તિ કરે નિર્વાણની. ર૭૨. અથર–એ રીતે (પૂર્વોક્ત રીતે) (રાશ્રિત એવો) વ્યવહારનય નિશ્ચયનય વડે નિષિદ્ધ જાણ નિશ્ચયનયને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. पदसमिदीगुत्तीओ सीलरावं जिणवरेहि पण्णतं । कुव्वंतो वि अमव्वो अण्णाणी मिच्छदिट्ठी दु ॥२७३॥ જિનવરકહેલો વ્રત, સમિતિ, ગુપ્તિ, વળી તપ-શીલને કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. ર૭૩. Page #134 -------------------------------------------------------------------------- ________________ સમયસાર—બધ અધિકાર # હતું અથ-જિનવરએ કહેલો વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરતાં છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યાદષ્ટિ છે. मोक्खं असदहतो अभवियसत्तो दु जो अधीएज्ज । पाठो ण करेदि गुणं असदहंतस्स गाणं तु ॥ २७४॥ મુક્તિ તણી શ્રદ્ધારહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે, પણ જ્ઞાનની શ્રદ્ધારહિતને પઠન એ નહિ ગુણ કરે. ર૭૪. અથ–મોક્ષને નહિ શ્રદ્ધતો એ જે અભવ્યજીવ છે તે શાસ્ત્રો તો ભણે છે, પરંતુ જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા તેને શાસ્ત્રપઠન ગુણ કરતું નથી. सद्दहदि य पत्तेदि य रोचेदि य तह पुणो य फासेदि । धम्म भोगणिमित्तं ण दु सो कम्मक्खयणिमित्तं ॥ २७५ ॥ તે ધર્મને શ્રદ્ધ, પ્રતીત, રુચિ અને સ્પર્શન કરે, તે ભગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને. ર૭૫. અર્થ –તે (અભવ્ય જીવ) ભાગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધે છે, તેની જ પ્રતીત કરે છે, તેની જ રુચિ કરે છે અને તેને જ સ્પર્શે છે, પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ, (કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નથી શ્રદ્ધત, નથી તેની પ્રતીત કરતો, નથી તેની રુચિ કરતા અને નથી તેને સ્પર્શત) आयारादी णाणं जीवादी दंसणं च विण्यपेयं । छज्जीवणिकं च तहः भणदि चरित्तं तु ववहारां ॥२७६ ॥ आदा खु मज्झ णाणं आदा मे दसणं चरित्तं च । . आदा पञ्चक्खाणं आदा मे संवरो जोगो ॥२७७ ॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ પશ પરમાગમ આચાર આદિ જ્ઞાન છે, છવાદિ દર્શન જાણવું, જીવનિકાય ચરિત છે–એ કથન નય વ્યવહારનું. ર૭૬. મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન-વ્યારિત છે, મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવરોગ છે. ર૭૭. અથર–આચારાંગ આદિ શાસો તે જ્ઞાન છે, જીવ આદિ તો તે દશન જાણવું અને છ છવ-નિકાય તે ચારિત્ર છે એમ તે વ્યવહારનય કહે છે. - નિશ્ચયથી મારે આત્મા જ જ્ઞાન છે, મારે આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારે આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારા આત્મા જ સંવર અને વેગ (સમાધિ, થાન) છે. जह फलिहमणी सुद्धोण सयं परिणमदि रागमादीहि । रंगिजदि अण्णेहिं दु सो रत्तादीहिं दम्वेहिं ॥ २७८॥ एवं णाणी सुद्धो ण सयं परिणमदि रागमादीहिं । राइज्जदि अण्णेहिं दु सो रागादीहिं दोसेहिं ॥ २७९ ॥ જ્યમ સ્ફટિકમણિ છે શુદ્ધ, રક્તરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો તે વડે રાતે બને ર૭૮. ત્યમ “જ્ઞાની પણ છે શુદ્ધ રાગરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. ર૭૯ અર્થ-જેમ સ્કટિકમણિ શુદ્ધ હોવાથી રાગાદિરૂપે (રતાશઆદિરૂપે) પોતાની મેળે પરિણમતું નથી પરંતુ અન્ય રમત આદિ દ્રવ્યો વડે તે રક્ત (રાત) આદિ કરાય છે, તેમ જ્ઞાની અર્થાત આત્મા શુદ્ધ હોવાથી રાગાદિપે પોતાની મેળે પરિણમતા નથી પરંતુ અન્ય રાગાદિ દ વડે તે રાગી આદિ કરાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ સમયસાર મધ અધિકાર णय रागदोसमोदं कुव्वदि णाणी कसायभावं वा । सयमप्पणो ण सो तेण कारगो तेसिं भावाणं ॥ २८० ॥ કદી રાગદ્વેષવમેહ અગર કષાયભાવા નિજ વિષે જ્ઞાની સ્વયં કરતા નથી, તેથી ન તત્કારક ઠરે. ૨૮૦. અર્થ:જ્ઞાની રાગદ્વેષમેાહને કે કષાયભાવને પેાતાની મેળે પાતામાં કરતા નથી તેથી તે, તે ભાવેાના કારક અર્થાત્ કર્તા નથી. [ પ रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चैव जे भावा । तेहि दु परिणमंतो रागादी वंधदि पुणो वि ॥ २८१ ॥ પણ રાગ-દ્વેષ-કષાયકનિમિત્ત થાયે ભાવ જે, તે-રૂપ જે પ્રણમે, ફરી તે ખાંધતા રાગાદિન. ૨૮૧. અઃ—રાગ, દ્વેષ અને કષાયાઁ હતાં (અર્થાત્ તેમના ઉદય થતાં) જે ભાવા થાય છે તે-રૂપે પરિણમતા અજ્ઞાની રાગાદિકને ફરીને પણ ખાંધે છે. रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चैव जे भावा । तेहि दु परिणमंतो रागादी बंधदे वेदा ॥ २८२ ॥ • એમ રાગ-દ્વેષ-કષાયકનિમિત્ત થાયે ભાવ જે, તે-રૂપ આત્મા પરિણમે, તે બાંધતા રાગાદિને. ૨૮૨. અઃ - —રાગ, દ્વેષ અને કષાયક હાતાં (અર્થાત્ તેમના ઉદય થતાં) જે ભાવેા થાય છે તે-રૂપે પરિણમતા થકા આત્મા રાગાદિકને ખાંધે છે. अप्पडिकमणं दुविहं अपञ्चखाणं तहेव विष्णेयं । एदेणुवदेसेण य अकारगो वणिदो वेदा ॥ २८३ ॥ ' Page #137 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમાગમ अप्पडिकमणं दुविहं दव्वे भावे अपञ्चखाणं पि । एदेणुवदेसेण य अकारगो वण्णिदो चेदा ॥२८४॥ जावं अप्पडिकमणं अपञ्चखाणं च दवभावाणं । - कुवदि आदा तावं कत्ता सो होदि णादवो ॥ २८५॥ અણપ્રતિક્રમણ દ્રયવિધ, અણુપચખાણ પણ કયવિધ છે, , –આ રીતના ઉપદેશથી વ અકારક જીવને. ૨૮૩. અણપ્રતિક્રમણ બે—દ્રવ્યભાવે, એમ અણુપચખાણ છે, –આ રીતના ઉપદેશથી વચ્ચે અકારક જીવને. ૨૮૪. અણપ્રતિક્રમણ વળી એમ અણુપચખાણ દ્રવ્યનું, ભાવનું, આત્મા કરે છે ત્યાં લગી કત બને છે જાણવું ૨૮૫. અર્થ –અપ્રતિક્રમણ બે પ્રકારનું તેમ જ અપ્રત્યાખ્યાન બે પ્રકારનું જાણવું–આ ઉપદેશથી આત્મા અકારક વર્ણવવામાં આવ્યો છે. અપ્રતિકમણ બે પ્રકારનું છે–દ્રવ્ય સંબંધી અને ભાવ સંબધી; તેવી રીતે અપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું છે—દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી–આ ઉપદેશથી આત્મા અકારક વર્ણવવામાં આવ્યો છે. જ્યાં સુધી આત્મા દ્રવ્યનું અને ભાવનું અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન કરે છે ત્યાં સુધી તે કર્તા થાય છે એમ જાણવું. आधाकम्मादीया पोग्गलदव्वस्स जे इमे दोसा । कह ते कुवदि णाणी परदव्वगुणा दुजे णिचं ॥२८६ ॥ आधाकम्म उद्देसियं च पोग्गलमयं 'इमं दवं ।। कह तं मम होदि कयं जं णिच्चमचेदणं वुत्तं ॥२८७।। Page #138 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–બંધ અધિકાર [ ૯૭ આધાકરમ ઇત્યાદિ પુદ્ગલદ્રવ્યના આ દેષ જે, તે કેમ “જ્ઞાની” કરે સદા પરદ્રવ્યના જે ગુણ છે? ૨૮૬. ઉદ્દેશી તેમ જ અધકર્મી પૌગલિક આ દ્રવ્ય જે, તે કેમ મુજકૃત હેય નિત્ય અજીવ ભાખ્યું જેહને? ૨૮૭. અર્થ:–અધ:કર્મ આદિ જે આ પુદ્ગલદ્રવ્યના દોષે છે (તેમને જ્ઞાની અર્થાત આત્મા કરતો નથી; તેમને જ્ઞાની અર્થાત આત્મા કેમ કરે કે જે સદા પરદ્રવ્યના ગુણે છે? માટે અધ:કર્મ અને ઉદ્દેશિક એવું આ પુદ્ગલમય દ્રવ્ય છે (તે મારું કર્યું થતું નથી;) તે મારું કર્યું કેમ થાય કે જે સદા અચેતન કહેવામાં આવ્યું છે? Page #139 -------------------------------------------------------------------------- ________________ છે. ૮. મેક્ષ અધિકાર 李李李李李李李李李李李李李李李李李李李李李 जह णाम को वि पुरिसो वंधणयम्हि चिरकालपडिवद्धो । तिव्वं मंदसहावं कालं च वियाणदे तस्स ॥ २८८ ।। जइ ण वि कुणदि च्छेदं ण मुचढे तेण बंधणवसो सं । कालेण उ बहुगेण वि ण सो णरो पावदि विमोक्खं ॥ २८९ ॥ इय कम्मबंधणाणं पदेसठिपयडिमेवमणुभागं । जाणतो वि ण मुञ्चदि मुचदि सो चेव जदि सुद्धो ॥२९॥ જ્યમ પુરુષ કે બંધન મહી પ્રતિબદ્ધ જે ચિરકાળને, તે તીવ્ર-મંદ સ્વભાવ તેમ જ કાળ જાણે બંધન, ર૮૮. પણ જે કરે નહિ છેદ ત ન મુકાય, બંધનવશ રહે, ને કાળ બહુ જાય તેપણ મુક્ત તે નર નહિ બને; ૨૮૯. ત્યમ કર્મબંધનનાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગને જાણે છતાં ન મુકાય જીવ, જે શુદ્ધ તો જ મુકાય છે. ર૯૦. અર્થ:–જેવી રીતે બંધનમાં ઘણુ કાળથી બંધાયેલે કઈ પુરુષ તે બંધનના તીવ્રર્મદ (આકરા-હીલા) સ્વભાવને અને કાળને (અર્થાત આ બે ધન આટલા કાળથી છે એમ જાણે છે, પરંતુ જે તે બંધનને પિતે કાપતે નથી તે તેનાથી છૂટતો નથી અને બંધનવશ રહેતા થકે ઘણુ કાળે પણ તે પુરુષ બંધનથી Page #140 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–મક્ષ અધિકાર છૂટવારૂપ મેક્ષને પામતો નથી; તેવી રીતે જીવ કમબંધનેનાં પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ તેમ જ અનુભાગને જાણતાં છતાં પણ (કર્મબંધથી) છૂટતો નથી, પરંતુ જો પોતે (રાગાદિને દૂર કરી) શુદ્ધ થાય તો જ છૂટે છે. जह बंधे चिंतंतो वंधणवद्धो ण पावदि विमोक्खं । तह वंधे चिंतंतो जीवो वि ण पावदि विमोक्खं ॥ २९१ ॥ બંધન મહીં જે બદ્ધ તે નહિ બંધચિતાથી છૂટે, ત્યમ જીવ પણ બંધો તણી ચિતા કર્યાથી નવ છૂટે. ર૯૧. અથ:–જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધના વિચાર કરવાથી મોક્ષ પામતે નથી (અર્થાત બંધથી છૂટતો નથી), તેમ જીવ પણ બધાના વિચાર કરવાથી મોક્ષ પામતો નથી. जह बंधे छेत्तूण य वंधणवद्धोदु पावदि विमोक्खं । तह बंधे छेत्तूण य जीवो संपावदि विमोक्खं ॥ २९२ ।। બંધન મહી જે બદ્ધ તે નર બંધ છેદનથી છૂટે, ત્યમ જીવ પણ બંધો તણું છેદન કરી મુક્તિ લહે. ર૯૨. અર્થ:–જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધોને છેદીને મોક્ષ પામે છે, તેમ જીવ બધોને છેદીને મેક્ષ પામે છે. बंधाणं च सहावं वियाणि, अप्पणो सहावं च । बंधेसु जो विरजदि सो कम्मविमोक्खणं कुणदि ॥२९३ ॥ બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મને, જે બંધ માંહી વિરક્ત થાય, કમક્ષ કરે અહો! ર૩. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પંચ પરમાગમ અર્થ: મધાના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બધા પ્રત્યે જે વિરક્ત થાય છે, તે કર્માથી મુકાય છે. जीवो वंधो य तहा छिज्जंति सलक्खणेहिं णियएहिं । पण्णाछेदणपण दु छिण्णा [ત્તમાવળા || ૨૨૪ || જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે; પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ૨૪. અઃ—જીવ તથા ખંધ નિયત સ્વલક્ષણાથી (પાતપાતાનાં નિશ્ચિત લક્ષણાથી) છેદાય છે; પ્રજ્ઞારૂપી છીણી વડે એવામાં આવતાં તે નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે. 3 वो बंधो यता छिज्जंति सलक्खणेहिं णियएहिं । बंधो छेदेदव्वो सुद्धो अप्पा य वेत्तन्वो ॥ २९५ ॥ જીવ ખંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે, ત્યાં છેડવા એ બંધને, જીવ ગ્રહણ કરવા શુદ્ઘને. ૨૫. અથ: એ રીતે જીવ અને મધ તેમનાં નિશ્ચિત સ્વલક્ષણાથી છેદાય છે. ત્યાં, મધને છેદવા અર્થાત્ છેડવા અને શુદ્ધ આત્માને ગ્રહણ કરવા. कह सो विप्पदि अप्पा पण्णाए सो दु धिप्पदे अप्पा | जह पण्णाइ विभत्तो तह पण्णाएव वेत्तव्वो ॥ २९६ ॥ એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે; પ્રજ્ઞાથી જ્યમ જુદા કર્યાં, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૨૯૬. અર્થ:—( શિષ્ય પૂછે છે કે- ) તે (શુદ્ધ) આત્મા કઈ Page #142 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–મેલ અધિકાર [ ૧૦૧ રીતે ગ્રહણ કરાય? (આચાર્યભગવાન ઉત્તર આપે છે કે-) પ્રજ્ઞા વડે તે (ક) આત્મા પ્રહણ કરાય છે. જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો, તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરે, पग्णाए चित्तव्यो जो चेढा मो अहं त णिच्छयदो। अवसेसा जे भावा ते मज्म परे ति णादव्वा ॥२९७ ॥ પ્રજ્ઞાથી ગ્રહ–નિશ્ચયે જે ચેતનાને તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર–જાણવું. ર૯૭. અર્થ–પ્રજ્ઞા વડ (આત્માને) એમ ગ્રહણ કરે છે–જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવે છે તે મારાથી પર છે એમ જાણવું पण्णाए चित्तव्यो जो दहा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भाषा ते मज्झ परे त्ति णादव्या ॥२९८ ॥ पण्णाए वित्तव्यो जो णादा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ।।२९९ ॥ પ્રજ્ઞાથી ગ્રહ-નિશ્ચયે જે દેખનારે તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર–જાણવું. ર૯૮. પ્રજ્ઞાથી ગ્રહો-નિશ્ચયે જે જાણનારે તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર–જાણવું. ર૯. અર્થ–પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરે કે–જે દેખનાર છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવે છે તે મારાથી પર છે એમ જાણવું. - પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરે છે–જે જાણનારે છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવે છે તે મારાથી પર છે એમ જાણવું Page #143 -------------------------------------------------------------------------- ________________ પચ પરમાર को णाम भणिज्ज वुहो जादु सन्चे पराइए भावे । मज्झमिणं ति य वयणं जाणंतो अप्पयं सुद्धं ॥३०॥ સૌ ભાવ જે પરકીય જાણે, શુદ્ધ જાણે આત્મને, તે કેણુ જ્ઞાની “મારું આ એવું વચન બેલે ખરે? ૩૦૦. અર્થ–સર્વ ભાવોને પારકા જાણુને કેણ જ્ઞાની, પિતાને શુદ્ધ જાણતું કે, “આ મારૂ છે” (- આ ભાવો મારા છે) એવું વચન બેલે? थेयादी अवराहे जो कुव्वदि सो उ संकिदो भमदि । मा वज्झेज्ज केण वि चोरो त्ति जणम्हि वियरंतो ॥३०१॥ जो ण कुणदि अवराहे सो णिस्संको दु जणवदे भमदि । ण वि तस्स वज्झिदु जे चिंता उप्पज्जदि कयाइ ॥ ३०२ ॥ एवम्हि सावराहो बज्झामि अहं तु संकिदो चेदा । जइ पुण णिरावराहो णिस्संकोहं ण वज्झामि ॥३०३ ॥ અપરાધ ચૌર્યાદિક કરે જે પુરુષ તે શંતિ ફરે, , કે લોકમાં ફરતાં રખે કે ચોર જાણી બાંધશે; ૩૦૧. અપરાધ જે કરતો નથી, નિઃશંક લોક વિષે ફરે, બંધાઉં હું” એવી કદી ચિતા ન થાય તેહને. ૩૦૨. ત્યમ આતમા અપરાધી “હું બંધાઉં? એમ સશંક છે, ને નિરપરાધી જીવ “નહિ બંધાઉં એમ નિઃશંક છે. ૩૦૩, અર્થ–જે પુરુષ ચારી આદિ અપરાધે કરે છે તે લોકમાં ફરતાં રખે મને કેાઈ ચાર જાણુને બાંધશે–પકડશે” એમ શકિત કરે છે; જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિ:શકે કરે છે, Page #144 -------------------------------------------------------------------------- ________________ સમયસાર—માક્ષ અધિકાર [ ૧૦૩ કારણ કે તેને ધાવાની ચિંતા કાપિ ઊપજતી નથી. એવી રીતે અપરાધી આત્મા ‘હું અપરાધી છું તેથી હું' બધાઈશ” એમ શક્તિ હાય છે, અને જો નિરપરાધી (આત્મા) હાય તેા · હુ નહિ બધા ? એમ નિ:શક હોય છે, ' संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एय । अवगदराधो जो खलु वेदा सो होदि अवराधो ॥ ३०४ ॥ जो पुण णिरावराधो चेदा णिस्संकिओ उ सो होड़ 1 आराहणाs णिचं वट्टेइ अहं ति जाणंतो ॥ ३०५ ॥ સસિદ્ધિ, સિદ્ધિ, રાધ, આરાધિત, સાધિત—એક છે, એ રાધથી જે રહિત છે તે આતમા અપરાધ છે; ૩૦૪. વળી આતમા જે નિરપરાધી તે નિઃશકિત હોય છે, વર્તે સદા આરાધનાથી, જાણુતા ‘હું' આત્મને. ૩૦૫. અર્થ:—સસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાધિત અને આરાધિત —એ શબ્દો એકાશ છે; જે આત્મા અપગતરાધ' અર્થાત્ રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે. વળી જે આત્મા નિરપરાધ છે તે નિ:શંક હાય છે; - શુદ્ધ આત્મા તે જ હું છું' એમ જાણતા થકા આરાધનાથી સદા વર્તે છે. पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य । जिंदा रहा सोही अट्ठविहो होदि विसकुंभो ॥ ३०६ ॥ * રાધ = આરાધના; પ્રસન્નતા, કૃપા, સિદ્ધિ; પૂર્ણતા, સિદ્ધ કરવું તે; પૂ કરવુ તે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] પંચ પરમાગમ अप्पडिकमणमप्पडिसरणं अप्परिहारो अधारणाचेव । अणियत्ती य अर्णिदागरहासोही अमयकुंभो ॥ ३०७॥ પ્રતિક્રમણને પ્રતિસરણ, વળી પરિહરણ, નિવૃતિ, ધારણું, વળી શુદ્ધિ, નિંદા, ગહેણુ–એ અષ્ટવિધ વિષકુંભ છે. ૩૬. અણપ્રતિકમણ, અણપ્રતિસરણ, અણુપરિહરણ, અણધારણ, અનિવૃત્તિ, અણગહ, અનિંદ, અશુદિ–અમૃતકુંભ છે. અર્થ:- પ્રતિકમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ. નિદા, ગોં અને શુદ્ધિ–એ આઠ પ્રકારના વિષકુંભ છે (કારણ કે એમાં ર્તાપણાની બુદ્ધિ સંભવે છે). અપ્રતિક્રમણ, અતિસરણ, અપરિહાર. અધારણું અનિવૃત્તિ, અનિંદા, અગહ અને અશુદ્ધિ એ અમૃતકુંભ છે (કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ છે–કાંઈ કરવાનું જ નથી, માટે બંધ તે નથી). ૧. પ્રતિક્રમણ =કરેલા દોષોનું નિરાકરણ કરવું તે ૨ પ્રતિસરણ=સમક્તાદિ ગુણોમાં પ્રેરણા ૩. પરિહાર = મિથ્યાત્વાદિ દોષનું નિવારણ ૪ ધારણ = પચનમસ્કારાદિ મત્ર, પ્રતિમા વગેરે બાહ્ય દના આલબન વડે ચિત્તને સ્થિર કરવું તે ૫ નિવૃત્તિ =બાલ વિષયકક્ષાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે ૬ નિંદા= આત્મસાક્ષીએ દોનું પ્રગટ કરવું તે ૭ નહીં =ગુસ્સાલીએ દેનું પ્રગટ કરવું તે ૮, શુદ્ધિ = દેખ થતાં પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી તે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૨ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર હતા. :- હા दवियं जं उत्पन्नड गुणेहिं तं तेहिं जाणमु अणणं । जह कडयादीडिं दु पन्जएहि कणयं अगण्णमिह ॥३०८॥ जीवस्साजीवस्स दुजे परिणामा दु देसिदा सुत्ते । तं जीवमनी वा तेहिमणणं वियाणाहि ॥३०९ ।। ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्ज ण तेण सो आदा । उप्पादेदि ण किंचि वि कारगमवि तेण ण स होदि ॥ ३१०॥ कम्मं पहब कता कत्तारं तह पडच कम्माणि । उप्पज्जति य णयमा सिद्धी दु ण दीसदे अण्णा ॥ ३११॥ જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણુ અનન્ય છે, જ્યમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩૦૮. જીવ-અજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહી. તે જીવ અગર અજીવ જાણુ અનન્ય તે પરિણામથી. ૩૦૯. ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાયછે, ઉપજાવતો નથી કેઈને તેથી ન કારણ પણ ઠરે. ૩૧૦. રે! કમ-આશ્રિત હોય કર્તા, કર્મ પણ કર્તા તણે આશ્રિતપણે ઊપજે નિયમથી. સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧. અર્થ –જે દ્રવ્ય જે ગુણેથી ઊપજે છે તે ગુણેથી તેને Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] પચ પરમાગમ અનન્ય જાણ; જેમ જગતમાં કડાં આદિ પર્યાયથી સુવર્ણ અનન્ય છે તેમ, જીવ અને અજીવના જે પરિણામે સૂત્રમાં દર્શાવ્યા છે, તે પરિણામેથી તે જીવ અથવા અજીવને અનન્ય જાણ કારણ કે કેઈથી ઉત્પન્ન થયા નથી તેથી તે આત્મા (કેઈનું) કાર્ય નથી, અને કેઈને ઉપજાવતું નથી તેથી તે (કેઈનું) કારણ પણ નથી. નિયમથી કર્મના આશ્રયે (-કર્મને અલબીને) કર્તા હોય છે; તેમ જ કર્તાના આશ્રયે કર્મો ઉત્પન્ન થાય છે; બીજી કઈ રીતે કર્તાકર્મની સિદ્ધિ જોવામાં આવતી નથી. चेदा दु पयडीअटुं उप्पज्जइ विणस्सइ । पयडी वि चेययटुं उप्पज्जइ विणस्सइ ॥३१२ ॥ एवं बंधो उ दोण्हं पि अण्णोण्णप्पच्चया हवे । अप्पणो पयडीए य संसारो तेण जायदे ॥ ३१३ ।। પણુ જીવ પ્રકૃતિના નિમિત્તે ઊપજે વિણસે અરે! ' ને પ્રકૃતિ પણ જીવના નિમિત્ત ઊપજે વિણસે; ૩૧૨, અન્યના નિમિત્ત એ રીત બંધ બેઉ તણે બને –આત્મા અને પ્રકૃતિ તણે, સંસાર તેથી થાય છે. ૩૧૩. અર્થ:–ચેતક અર્થાત્ આત્મા પ્રકૃતિના નિમિતે ઊપજે છે. તથા વિણસે છે, અને પ્રકૃતિ પણ ચેતકના અર્થાત આત્માના નિમિત્તે ઊપજે છે તથા વિણસે છે. એ રીતે પરસ્પર નિમિત્તથી બન્નેને–આત્માનો ને પ્રકૃતિને ––બંધ થાય છે, અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે, Page #148 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–સવ"વિશુદ્ધજ્ઞાન અધિકાર # ૧૦૭ जा एस पयडीअट्ट चेदा णेव विमुंचए । अयाणओ हवे ताव मिच्छादिट्टी असंजओ ॥३१४॥ जदा विमुंचए चेदा कम्मफलमणंतयं । तदा विमुत्तो हवदि जाणओ पासओ मुणी ॥३१५ ॥ ઉત્પાદ-વ્યય પ્રતિનિમિત્તે જ્યાં લગી નહિ પરિતજે, અજ્ઞાની, મિથ્યાત્વી, અસંયતત્યાં લગી આ જીવરહે; ૩૧૪. આ આતમાં જ્યારે કરમનું ફળ અનતું પરિતજે, જ્ઞાયક તથા દશક તથા મુનિ તેહ કર્મવિમુક્ત છે. ૩૧૫. અર્થ-જ્યાં સુધી આ આત્મા પ્રકૃતિના નિમિત્ત ઊપજવુંવિણસવું છોડતો નથી, ત્યાં સુધી તે અજ્ઞાયક છે, મિથ્યાદષ્ટિ છે, અસંયત છે, જ્યારે આત્મા અનંત કર્મફળને છેડે છે, ત્યારે તે જ્ઞાયક છે, દશક છે, મુનિ છે, વિમુક્ત (અર્થાત બંધથી રહિત) છે, अण्णाणी कम्मफलं पयडिसहावहिदो दु वेदेदि । पाणी पुण कम्मफलं जाणदि उदिदं ण वेदेदि ॥ ३१६ ।। અજ્ઞાની વેદે કર્મફળ પ્રકૃતિસ્વભાવે સ્થિત રહી, ને જ્ઞાની તે જાણે ઉદયગત કર્મફળ, વેદે નહીં. ૩૧૬. અર્થ—અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત રહ્યો થકો કર્મફળને વેદ (ભોગવે છે અને જ્ઞાની તો ઉદિત (ઉદયમાં આવેલા) કર્મફળને જાણે છે, વેદ નથી. णमुयदि पयडिमभन्बो मुह विअध्झाइदण सत्याणि । गुडदुद्ध पि पिवंता ण पण्णया णिन्विसा होति ।। ३१७ ।। Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૮1 પચ પરમાડમ સુરીતે ભણુને શાસ્ત્ર પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે, સાકરસહિત ક્ષીરપાનથી પણ સપનહિ નિર્વિષ બને. ૩૧૭. અર્થ–સારી રીતે શાસો ભણને પણ અભવ્ય પ્રકૃતિને (અર્થાત પ્રકૃતિના સ્વભાવને) છોડતો નથી, જેમ સાકરવાળું દૂધ પીતાં છતા સર્વે નિવિષ થતા નથી. णिव्वेयसमावण्णो णाणी कम्मप्फलं वियाणेदि । महुरं कडयं वहुविहमवेयओ तेण सो होइ ।। ३१८॥ નિર્વેદને પામેલ જ્ઞાની કર્મફળને જાણતો, -કડવા-મધુર બહુવિધને, તેથી અવેદક છે અહો! ૩૧૮. અર્થ –નિવેદપ્રાપ્ત (રાગ્યને પામેલે) જ્ઞાની મીઠાકડવા બહુવિધ કમફળને જાણે છે તેથી તે અવેદક છે. ण वि कुव्वइ ण वि वेयइ णाणी कम्माई वहुपयाराई । जाणइ पुण कम्मफलं बंधं पुण्णं च पावं च ।।३१९ ॥ કરતો નથી, નથી વેદતો જ્ઞાની કરમ બહુવિધને; બસ જાણતા એ બંધ તેમ જ કર્મફળ શુભ-અશુભને. ૩૧૯. અર્થ-જ્ઞાની બહુ પ્રકારનાં કર્મોને કરતો પણ નથી, વેદો (ભગવત) પણ નથી; પરંતુ પુણ્ય અને પાપરૂપ કર્મબંધને તથા કર્મફળને જાણે છે, दिही जहेव णाणं अकारयं तह अवेदयं चेव । जाणइ य बंधमोक्खं कम्मुदयं णिज्जरं चेव ॥ ३२०॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–સવિશુદ્ધજ્ઞાન અધિકાર / ૧૦૮ જ્યમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે! જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦. અર્થ –જેમ નેત્ર (દશ્ય પદાર્થોને કરતું ભેગવતું નથી, દેખે જ છે), તેમ જ્ઞાન અકારક તથા અદક છે, અને મધ, મેક્ષ, કર્મોદય તથા નિજેરાને જાણે જ છે. लोयस्स कुणदि विष्ह मुरणारयतिरियमाणुसे सत्ते । समणाणं पि य अप्पा जदि कुचदि छबिहे काए । ३२१ ॥ लोयसमणाणमेयं सिद्धत जइ ण दीसदि विसेसो । लोयस्स कुणइ विण्ह समणाण वि अप्पओ कुणदि ॥३२२ ।। एवंण को विमोक्खोदीसदि लोयसमणाण दोण्हं पि । णिचं कुव्वंताणं सदेवमणुयामुरे लोए ॥३२३ ॥ જ્યમાં લોકો માને “દેવ, નારક આદિ જીવ વિષ્ણુ કરે, ત્યમ શ્રમણ પણ માને કદી “આત્મા કરે ષટ્ કાયને, ૩૨૧. તો લક-મુનિ સિદ્ધાંત એક જ, ભેદ તેમાં નવ દીસે, વિષ્ણુ કરે જ્યમ લોકમતમાં, શ્રમણમત આત્મા કરે; ૩૨૨. એ રીત લોક-મુનિ ઉભયને મોક્ષ કઈ નહી દીસે, -જે દેવ, મનુજ, અસુરના ત્રણ લોકને નિત્ય કરે. ૩ર૩. અર્થ:–લોકના (લૌકિક જના) મતમાં દેવ, નારક, તિર્થ"ચ, મનુષ્ય-પ્રાણીઓને વિષ્ણુ કરે છે; અને જે શ્રમના (સુનિઓના) મન્તવ્યમાં પણ છ કાયના જીવોને આત્મા કરતો હાય તો લેક અને શ્રમણને એક સિદ્ધાંત થાય છે, કોઈ ફેર દેખાતો નથી; (કારણ કે) લેકના મતમાં વિષ્ણુ કરે છે અને Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧] પચ પરમાગમ શ્રમના મતમાં પણ આત્મા કરે છે (તેથી ર્તાપણાની માન્યતામાં અને સમાન થયા). એ રીત, દેવ, મનુષ્ય અને અસુરવાળા ત્રણે લોક્ન સદાય કરતા (અર્થાત ત્રણે લોકના કર્તાભાવે નિરતર પ્રવર્તતા) એવા તે લેક તેમ જ શ્રમણબને કેઈમોક્ષ દેખાતો નથી ववहारभासिदेण दु परदव्वं मम भणंति अविदिढत्या । जाणंति णिच्छएण दुण य मह परमाणुमित्तमवि किंचि ॥३२४ ॥ जह को वि गरो जंपदि अम्हं गामविसयणयरह । ण य हाँति तस्स ताणि दु भणदि य मोहेण सो अप्पा ।। ३२५॥ एमेव मिच्छदिट्ठी गाणी णीसंसयं इवदि एसो । जो परदन्वं मम इदि जाणतो अप्पयं कुणदि ॥ ३२६ ।। तम्हा ण में तिणचा दोण्ह वि एदाण कत्तविवसायं । परदव्वे जाणतो जाणेज्जो दिद्विरहिदाणं ॥ ३२७॥ વ્યવહારમૂઢ અતત્ત્વવિદ પરદ્રવ્યને મારુકહે, પરમાણુમાત્ર ને મારું ગાની જાણુતા નિશ્ચય વડે. ૩ર૪. જ્યમ પુરુષ કેઈકહે “અમારું ગામ, પુર ને દેશ છે', પણ તે નથી તેનાં, અરે! જીવ મેહથી “મારાં” એવી જ રીતે જે જ્ઞાની પણ “મુજ જાણતા પરદ્રવ્યને, નિજરૂપ કરે પરદ્રવ્યને, તે જરૂર મિથ્યાત્વી બને. ૩ર૬. તેથી “ન મારું જાણું જીવ, પરદ્રવ્યમાં આ ઉભયની કર્તુત્વબુદ્ધિ જાણતો, જાણે સુદષ્ટિરહિતની. ૩ર૭. અર્થ-જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષે Page #152 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર [ ૧૧૧ વ્યવહારનાં વચનેને ગ્રહીને પરદ્રવ્ય મારૂ છે એમ કહે છે, પરંતુ જ્ઞાનીએ નિશ્ચય વડે જાણે છે કે “કેઈ પરમાણુમાત્ર પણ મારું નથી, જેવી રીતે કેઈ પુરુષ “અમારું ગામ, અમારે દેશ, અમારું નગર, અમારું રાષ્ટ્ર” એમ કહે છે, પરંતુ તે તેનાં નથી, માહથી તે આત્મા મારાં કહે છે; તેવી જ રીતે જે જ્ઞાની પણ ‘પદ્રવ્ય મારૂ છે” એમ જાણતો થકે પરદ્રવ્યને પિતારૂપ કરે છે, તે નિ:સંદેહ અર્થાત ચેકસ મિથ્યાદષ્ટિ થાય છે. માટે તવો “પરદ્રવ્ય મારું નથી એમ જાણીને, આ બનેને (લકને અને શ્રમણને-) પરદ્રવ્યમાં કર્તાપણાને વ્યવસાય જાણતા થકા, એમ જાણે છે કે આ વ્યવસાય સમ્યગ્દર્શન રહિત પુરુષને છે. मिच्छत्तं जदि पयडी मिच्छादिट्टी करेदि अप्पाणं । तम्हा अचेदणा ते पयडी गणु कारगो पत्तो ॥ ३२८॥ अहवा एसो जीवो पोग्गलदव्वस्स कुदि मिच्छत्तं । तम्हा पोग्गलदचं मिच्छादिट्ठी ण पुण जीवो ॥ ३२९ ॥ अह जीवो पयडी तह पोशालट कति मिच्छत्तं । तम्हा दोहिं कदंतं दोणि वि भुंजंति तम्स फलं ॥ ३३०॥ अह ण पयडी ण जीवो पोग्गलदव्वं करेदि मिच्छत्तं । तम्हा पोग्गलदव्वं मिच्छत्तं तं तु ण हु मिच्छा ॥३३१॥ જે પ્રકૃતિ મિથ્યાત્વની મિથ્યાત્વી કરતી આત્મને, તે તે અચેતન પ્રકૃતિ કારક બને તુજ મત વિષે! ૩૨૮. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] પંચ પરમાગમ અથવા કરે છે જીવ પુદૂગલદ્રવ્યના મિથ્યાત્વને, તો તો ઠરે મિથ્યાત્વી પુદ્ગલદ્રવ્ય, આત્મા નવ ઠરે! ૩ર૯. જે જીવ અને પ્રકૃતિ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને, તે ઉભયક્ત જે હોય તેનું ફળ ઉભય પણ ભોગવે! ૩૩૦. જે નહિ પ્રકૃતિ, નહિ જીવ કરે મિથ્યાત્વ પુદ્ગલ દ્રવ્યને, પુદ્ગલદરવ મિથ્યાત્વ વણકૃત –એ શું નહિ મિથ્યા ખરે? અથર–જે મિથ્યાત્વ નામની (મેહનીય કર્મની) પ્રકૃતિ આત્માને મિથ્યાદષ્ટિ કરે છે એમ માનવામાં આવે, તો તારા મતમાં અચેતન પ્રકૃતિ (મિથ્યાત્વભાવની) કર્તા બની! (તેથી મિથ્યાત્વભાવ અચેતન ઠર્યો!). અથવા, આ જીવ પુદગલ દ્રવ્યના મિથ્યાત્વને કરે છે એમ માનવામાં આવે, તો પુદગલ દ્રવ્ય મિથ્યાષ્ટિ કરે! – જીવ નહિ! અથવા જો જીવ તેમ જ પ્રકૃતિ અને પુદગલ દ્રવ્યને મિથ્યાત્વભાવારૂપ કરે છે એમ માનવામાં આવે, તે જે બને વડે કરવામાં આવ્યું તેનું ફળ બને ભેગવે! અથવા જે પુદગલ દ્રવ્યને મિથ્યાવભાવરૂપ નથી પ્રકૃતિ કરતી કે નથી જીવ કરતા (-બેમાંથી કઈ કરતું નથી) એમ માનવામાં આવે, તો યુગલવ્ય સ્વભાવે જ મિથ્યાત્વભાવરૂપ કરે! તે શું ખરેખર મિથ્યા નથી? (આથી એમ સિદ્ધ થાય છે કે પિતાના મિથ્યાત્વભાવનેભાવકમને-કર્તા જીવ જ છે.) कम्मेहि दु अण्णाणी किज्जदि णाणी तहेव कम्महि । कम्मेहि सुवाविज्जदि जग्गाविज्जदि तहेव कम्मेहिं ॥ ३३२॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર [ ૧૧૩ कम्मेहि मुहाविज्जदि दुक्खाविज्जदि तहेव कम्मेहिं । कम्मेहि य मिच्छत्तं णिज्जदि णिज्जदि असंजमं चेव ॥ ३३३॥ कम्मेहि भमाडिज्जदि उद्यमहो चावि तिरियलोयं च । कम्मेहि चेव किज्जदि मुहामुहं जेत्तियं किंचि ॥३३४ ॥ जम्हा कम्मं कुलदि कम्म देदि हरदि त्ति जं किंचि । तम्हा उ सव्यजीवा अकारगा होति आवण्णा ॥३३५ ।। पुरिसित्थियाहिलासी इत्थीकम्मं च पुरिसमहिलसदि । । एसा आयरियपरंपरागदा एरिसी दु सुदी ॥ ३३६ ॥ तम्हा ण को वि जीयो अवंभचारी दु अम्ह उवदेसे । जम्हा कम्मं चैव हि कम्मं अहिलसदि इदि भणिदं ॥३३७ ॥ जम्हा घादेदि परं परेण घादिज्जदे य सा पयडी । एदेणत्येणं किर भण्णदि परघादणामेत्ति ॥ ३३८॥ तम्हा ण को वि जीवो वघादओ अत्थि अम्ह उवदेसे । जम्हा कम्मं चेव हि कम्मं घादेदि इदि भणिदं ॥३३९ ॥ एवं संखुवएसं जे दु परुति एरिसं समणा । तेसि पयडी कुन्वदि अप्पा य अकारगा सव्वे ॥३४०॥ अहवा मण्णसि मज्झं अप्पा अप्पाणमप्पणो कुणदि । एसो मिच्छसहावो तुम्हें एयं मुणंतस्स ॥ ३४१॥ अप्पा णिच्चोऽसंखेजपदेसो देसिदो दु समयम्हि । ग वि सो सक्कदि तत्तो हीणो अहिओ य काहुँ जे ॥ ३४२ ।। Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] પંચ પરમાગમ जीवस्स जीवरूवं वित्थरदो जाण लोगमेत्तं खु । तत्तो सो किं हीणो अहिओ य कहं कुणदि दन्वं ॥ ३४३ ॥ अह जाणगो दु भावो गाणसहावेण अच्छदे त्ति मदं । तम्हा ण वि अप्पा अप्पयं तु सयमप्पणो कुणदि ॥३४४ ॥ ક કરે અજ્ઞાની તેમ જ જ્ઞાની પણ કર્મો કરે, કર્મો સુવાડે તેમ વળી કર્મો જગાડે જીવને; ૩૩ર કર્મો કરે સુખી તેમ વળી કર્મો દુખી જીવને કરે, કર્મો કરે મિથ્યાત્વી તેમ અસંયમી કર્મો કરે, ૩૩૩.' કર્મો ભમાવે ઊંધું કે, અધ: ને તિર્ય વિષે, જે કાંઈ પણ શુભ કે અશુભ તે સર્વને કર્મ જ કરે. ૩૪. કમ જ કરે છે, કર્મ એ આપે, હરે –સઘળું કરે, તેથી કરે છે એમ કે આત્મા અકારક સર્વ છે. ૩૩૫. વળી પુરૂષકર્મ સ્ત્રીને અને સ્ત્રીકમ ઈ પુરુષને -એવી શ્રુતિ આચાર્ય કેરી પરંપરા ઊતરેલ છે. ૩૩૬. એ રીત “કર્મ જ કર્મને ઈ–કહ્યું છે કૃતમાં, તેથી ન કે પણ જીવ અબ્રહ્મચારી અમ ઉપદેશમાં. ૩૩૭. વળી જે હણે પરને, હણાયે પરથી, તેહ પ્રકૃતિ છે, * -એ અર્થમાં પરઘાત નામનું નામકર્મ કથાય છે. ૩૩૮. એ રીતે કર્મ જ કર્મને હણતું–કહ્યું છે શ્રુતમાં, તેથી ન કે પણ જીવ છે હણનાર અમ ઉપદેશમાં”, ફ૩૯. Page #156 -------------------------------------------------------------------------- ________________ સમથસાર–સર્વવિદ્ધાન અધિકાર એમ સાંખ્યને ઉપદેશ આવે, જે શ્રમણ પ્રરૂપણ કરે, તેના મતે પ્રકૃતિ કરે છે, જીવ અકારક સર્વ છે! ૩૪૦. અથવા તું માને “આતમાં મારો કરે નિજ આત્મને, તે એવું તુજ મંતવ્ય પણમિથ્યા સ્વભાવ જ તુજ ખરે. ૩૪૧. જીવ નિત્ય તેમ વળી અસંખ્યપ્રદેશી દર્શિત સમયમાં, તેનાથી તેને હીન તેમ અધિક કરવા શક્ય ના. ૩૪૨. વિસ્તારથીય વરૂપ જીવનું લોકમાત્ર જ છે ખરે, શું તેથી તે હીન-અધિક બનતો? કેમ કરતે દ્રવ્યને? ૩૪૩. માનતું જ્ઞાયક ભાવ તે જ્ઞાનરવભાવે સ્થિત રહે, તા એમ પણ આત્મા સ્વયં નિજ આતમાને નહિ કરે. ૩૪૪. અથ– “કર્મો (જીવન) અજ્ઞાની કરે છે તેમ જ કર્મો (જીવન) જ્ઞાની કરે છે, કર્મો સુવાડે છે તેમ જ કર્મો જગાડે છે, કમ સુખી કરે છે તેમ જ કર્મો દુઃખી કરે છે, કર્મો મિથ્યાત્વ પમાડે છે તેમ જ કર્મો અસંયમ પમાડે છે, કર્મો ઊáલાક, અલેક અને તિર્યશ્લોકમાં ભમાવે છે, જે કાંઈ પણ જેટલું શુભ-અશુભ છે તે બધુ કર્મો જ કરે છે. જેથી કર્મ કરે છે, કમ આપે છે, કર્મ હરી લે છે–એમ જે કઈ પણ કરે છે તે કર્મ જ કરે છે, તેથી સર્વ જીવો અકારક (અકર્તા) કરે છે. વળી, પુરુષવેદકમ સીન અભિલાષી છે અને સ્ત્રીવેદકર્મ પુરૂષની અભિલાષા કરે છે–એવી આ આચાર્યની પરંપરાથી ઊતરી આવેલી કૃતિ છે; માટે અમારા ઉપદેશમાં કેઈ પણ જીવ અબ્રહમચારી નથી, કારણ કે કમ જ કર્મની અભિલાષા કરે છે એમ કહ્યું છે, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૯i , , પંચ પરમગામ વળી, જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પ્રકૃતિ છે એ અર્થમાં પઘાતનામકર્મ કહેવામાં આવે છે, તેથી અમારા ઉપદેશમાં કેઈ પણ જીવ ઉપઘાતક (હણનાર) નથી કારણ કે કમ જ કર્મને હણે છે એમ કહ્યું છે.” * (આચાર્યભગવાન કહે છે કે –) આ પ્રમાણે આ સાંખ્યમતને ઉપદેશ જે શ્રમણે (જેન મુનિઓ) પ્રરૂપે છે તેમના મતમાં પ્રકૃતિ જ કરે છે અને આત્માએ તે સર્વે અકારક છે એમ કરે છે! અથવા (કર્તાપણાને પક્ષ સાધવાને) જે તું એમ માને કે મારે આત્મા પિતાના (વ્યરૂપ) આત્માને કરે છે, તે એવું જાણનારને તારે એ મિથ્યાસ્વભાવ છે (અર્થાત એમ જાણવું તે તારે મિથ્યાસ્વભાવ છે); કારણ કે–સિદ્ધાંતમાં આત્માને નિત્ય, અસંખ્યાત-દેશી બતાવ્યો છે, તેનાથી તેને હીનઅધિક કરી શકાતું નથી; વળી વિસ્તારથી પણ જીવનું જીવરૂપ નિશ્ચયથી લોકમાત્ર જાણ; તેનાથી શું તે હીન અથવા અધિક થાય છે? તે પછી (આત્મા) દ્રવ્યને (અથત દ્રવ્યરૂપ આત્માને કઈ રીતે કરે છે? અથવા જે “જ્ઞાયક ભાવ તે જ્ઞાનસ્વભાવે સ્થિત રહે છે? એમ માનવામાં આવે, તો એમ પણ આત્મા પોતે પોતાના આત્માને કરતો નથી એમ કરે છે! ' (આ રીતે કતપણું સાધવા માટે વિવક્ષા પલટીને જે પક્ષ કહ્યો તે ઘટતો નથી.) . (આ પ્રમાણે, કર્મને કર્તા કર્મ જ માનવામાં આવે તે સ્યાદવાદ સાથે વિરોધ આવે છે; માટે આત્માને અજ્ઞાન-અવસ્થામાં Page #158 -------------------------------------------------------------------------- ________________ સમથસાર–સવિશુદ્ધજ્ઞાન અધિકાર # ૧૭ કથંચિત પિતાના અજ્ઞાનભાવરૂપ કમને કર્તા માન, જેથી સ્યાદવાદ સાથે વિરોધ આવતો નથી.) केहिचि दु पन्जएहिं विणस्सए णेव केहिचि दु जीवो । जम्हा तम्हा कुचदि सो वा अण्णो व णेयंतो ॥ ३४५ ।। केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिचि दु जीवो । जम्हा तम्हा वेददि सो वा अण्णो व यंतो ॥३४६॥ जो चेव कुणदि सो चिय ण वेदए जस्स एस सिद्धंतो । सो जीवो णादचो मिच्छादिट्टी अणारिहदो ॥३४७ ।। अण्णो करेदि अण्णो परिभुजदि जस्स एस सिद्धंतो । सो जीवो णादन्यो मिच्छादिट्ठी अणारिहदो ॥३४८॥ પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, તેથી કરે છે તે જ કે બીજે–નહી એકાંત છે. ૩૪૫. પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, જીવ તેથી વેદે તે જ કે બીજો–નહી એકાંત છે. ૩૪૬. જીવ જે કરે તે ભગવે નહિ–જેહને સિદ્ધાંત એ, તે જીવ મિથ્યાદષ્ટિ છે, અહંતના મતને નથી. ૩૪૭. જીવ અન્ય કરતો, અન્ય વેદે-જેહનો સિદ્ધાંત એ, તે જીવ મિથ્યાષ્ટિ છે, અહંતના મતને નથી. ૩૪૮. અર્થકારણ કે જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે અને કેટલાક પર્યાયાથી નથી નાશ પામતે, તેથી “(જે લેગવે છે) તે જ કરે છે અથવા બીજે જ કરે છે. એવા એકાંત નથી ( સ્યાદવાદ છે). Page #159 -------------------------------------------------------------------------- ________________ it . य ५२माभ . કારણ કે જીવ કેટલાક પર્યાયાથી નાશ પામે છે અને કેટલાક પર્યાયાથી નથી નાશ પામતો, તેથી (જે કરે છે, તે જે ભેગવે છે. અથવા બીજો જ ભાગવે છે? એવો એકાંત નથી (२यावा छे). જે કરે છે તે જ નથી ભેગવત એવો જેને સિદ્ધાંત છે, તે જીવ મિથ્યાષ્ટિ, અનાહત (અહંતના મતને નહિ માનનાર) બીજે કરે છે અને બીજો ભોગવે છેએ જેને સિદ્ધાંત छ, ते ७५ भिध्याष्टि, सनात (मौन) . जह सिप्पिओ दु कम्मं कुव्वदि ण य सो दु तम्मओ होदि । तह जीवो वि य कम्मं कुबदि ण य तम्मओ होदि ॥ ३४९ ॥ जह सिप्पियो दु करणेहि कुचदि ण सो दु तम्मओ होदि । तह जीवो करणेहिं कुब्वदि ण य तम्मओ होदि ॥ ३५०॥ जह सिप्पिओ दु करणाणि गिण्हदि ण सो दु तम्मओ होदि । तह जीवो करणाणि दु गिण्हदि ण य तम्मओ होदि ॥३५१ ॥ जह सिप्पि दु कम्मफलं भुजदि ण य सो दु तम्मओ होदि । तह जीवो कम्मफलं भुंजदि ण य तम्मओ होदि ॥ ३५२ ।। एवं ववहारस्स दु वत्तव्वं दरिसणं समासेण । मुणु णिच्छयस्स बयणं परिणामकदं तु जं होदि ॥ ३५३ ॥ जह सिप्पिओ दुचेष्टुं कुन्वदि इवदि य तहा अणण्णो से। तह नीवो वि य कम्मं कुचदि हबदि य अणण्णो से ॥ ३५४ ॥ Page #160 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–સવૈવિશુદ્ધજ્ઞાન અધિકાર [ ૧૧૯ जह चेटं कुव्वंतो दु सिप्पिओ णिचदुक्खिदो होदि । तत्तो सिया अणण्णो तह चेट्टतो दुही जीवो ॥ ३५५ ॥ જ્યમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કર્મો કરે પણ તે નહી તન્મય બને. ૩૪૯. જ્યમ શિલ્પી કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને, ત્યમ જીવ કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને. ૩૫૦. જ્યમ શિલ્પી કરણ ગ્રહે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કરણે ગ્રહે પણ તે નહીં તન્મય બને. ૩૫૧. શિલ્પી કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને, ત્યમ છવકરમફળ ભોગવે પણ તે નહી તન્મય બને ૩પર. એ રીત મત વ્યવહારને સંક્ષેપથી વક્તવ્ય છે; સાંભળ વચન નિશ્ચય તણું પરિણામવિષયક જેહ છે. ૩૫૩. શિલ્પી કરે ચેષ્ટા અને તેનાથી તેહ અનન્ય છે, ત્યમ જીવ કર્મ કરે અને તેનાથી તેહ અનન્ય છે. ૩પ૪. ચેષ્ટા કરતા શિલ્પી જેમ દુખિત થાય નિરંતરે, ને દુખથી તેહ અનન્ય, ત્યમ જીવ ચેષ્ટમાન દુખી બને. ૩૫૫. અ—જેમ શિલ્પી (-સાની આદિ કારીગર) કુંડળ આદિ કર્મ કરે છે પરંતુ તે તન્મય (તેમય. કુંડળાદિમય) તે નથી. તેમ જીવ પણ પયપાપ આદિ પુદ્ગલકમ કરે છે પરંતુ તન્મય (પુદ્ગલકર્મમય) થતો નથી. જેમ શિપી હથોડા આદિ કરણે વડે (કર્મ) કરે છે પરંતુ તે તન્મય (હથોડા આદિ કરણમય) થતું નથી, તેમ જીવ (મન-વચન-કાયરૂપ) કરશે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] ૫રશ પરમાગમ વડે (કર્મ) કરે છે પરંતુ તન્મય (મન-વચન-કાયરૂપ કરણેય) થતા નથી. જેમ શિલ્પી કરણેને ગ્રહણ કરે છે પરંતુ તે તન્મય થતો નથી, તેમ છવ કરીને ગ્રહણ કરે છે પરંતુ તન્મય (કરણોમય) થતો નથી. જેમ શિલ્પી કુંડળ આદિ કર્મના ફળને (ખાનપાન આદિને ભગવે છે પરંતુ તે તન્મય(ખાનપાનાદિમય) થતો નથી, તેમ જીવ પુણ્ય-પાપાદિપુદગલકર્મના ફળને (પુદગલપરિણામરૂપ સુખદુ:ખાદિને) લેગવે છે પરંતુ તન્મય (પુદગલપરિણામરૂપ મુખદુખાદિમય) થતો નથી. એ રીતે તે વ્યવહારને મત સંક્ષેપથી કહેવાયોગ્ય છે. " (હવે નિશ્ચયનું વચન સાંભળ કે જે પરિણામવિષયક છે. જેમ શિલ્પી ચેષ્ટારૂપ કર્મ (પિતાના પરિણામરૂપ કર્મને) કરે છે અને તેનાથી અનન્ય છે. તેમ છવ પણ (પિતાના પરિણામરૂ૫) કર્મને કરે છે અને તેનાથી અનન્ય છે. જેમ ચેષ્ટારૂપ કર્મ કરતો શિયી નિત્ય દુઃખી થાય છે અને તેનાથી (દુખથી) અનન્ય છે, તેમ ચેષ્ટા કરતા (પિતાના પરિણામરૂપ કર્મને કરતો) જીવ દુઃખી થાય છે અને દુખથી અનન્ય છે) जह सेडिया दुण परस्स सेडिया सेडिया च सा होदि। तह जाणगो दु ण परस्स जाणगो जाणगो सो दु ॥ ३५६ ॥ जह सेडिया दुण परस्स सेडिया सेडिया य सा होदि । तह पासगो दु ण परस्स पासगो पासगो सो दु ॥ ३५७ ॥ जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि । तह संजदो दु ण परस्स संजदो संजदो सौ दु ॥३५८ ॥ Page #162 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર [१२१ जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि । तह ईसणं दु ण परस्स सणं दसणं तं तु ॥ ३५९ ॥ एवं तु णिच्छयणयस्स भासिदं गाणदसणचरित्ते । सुणु ववहारणयस्स य वत्तव्वं से समासेण ॥३६० ॥ जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण । तह परदव्वं जाणदि णादा वि सएण भावेण ॥ ३६१ ॥ जह परदवं सेडदि हु सेडिया अप्पणो सहावेण । तह परदव्वं पस्सदि जीवो वि सएण भावेण ॥३६२ ॥ जह परदवं सेडदि हु सेडिया अप्पणो सहावेण । तह परदवं विजहदि णादा वि सएण भावेण ॥ ३६३॥ जह परदवं सेडदि हु सेडिया अप्पणो सहावेण । तह परदव्वं सहहदि सम्मदिट्ठी सहावेण ॥३६४॥ एवं ववहारस्स दु विणिच्छओं णाणदंसणचरित्ते । भणिदो अण्णेसु वि पज्जएमु एमेव णादवो ॥३६५ ॥ જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિક બસ સેટિકા. શાયક નથી ત્યમ પર તણે. જ્ઞાયક ખરે જ્ઞાયક તથા ૩પ૬. જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા, દર્શક નથી ત્યમ પર તણે, દર્શક ખરે દર્શક તથા ૩૫૭. જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા, સંયત નથી ત્યમ પર તણે, સંયત ખરે સંયત તથા ૩૫૮, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] પંચ પરમાગમ જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા, દર્શન નથી ત્યમ પર તણું, દર્શન ખરે દર્શન તથા. ૩૫૯. એમ જ્ઞાન-દર્શન-ચરિતવિષયક કથન નિશ્ચયનય તણું; સાંભળ કથન સંક્ષેપથી એના વિષે વ્યવહારનું. ૩૬૦ જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, જ્ઞાતાય એ રીતે જાણતે નિજ ભાવથી પરદ્રવ્યને ૩૬૧. જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, આત્માય એ રીતે દેખતે નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬ર. જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, જ્ઞાતાય એ રીત ત્યાગ નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૩. યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ઘોળું કરે, સુદષ્ટિ એ રીત શ્રદ્ધત નિજ ભાવથી પરદ્રવ્યને. ૩૬૪. એમ જ્ઞાન-દર્શન-ચરિતમાં નિર્ણય કહો વ્યવહારને,, ને અન્ય પર્યાયે વિષે પણ, એ જ રીતે જાણો. ૩૬પ. અથ:-(જોકે વ્યવહારેપરકોને અને આત્માને યજ્ઞાયક, દશ્ય દર્શક, ત્યાજ્યત્યાજક ઇત્યાદિ સંબંધ છે, તેપણ નિશ્ચયે તો આ પ્રમાણે છે:-) જેમ ખડી પરની (-ભીંત આદિની) નથી, ખડી તે તો ખરી જ છે, તેમ નાયક (જાણનારા, આત્મા-) પર (પરદ્રવ્યને) નથી, જ્ઞાયક તે તે જ્ઞાયક જ છે. જેમ ખડી પરની નથી, ખડી તે તે ખડી જ છે, તેમ દશક (દેખનારે, આત્મા) પર નથી, દર્શક તે તો દશક જ છે. જેમ ખડી પરની (-ભીંત આદિની) નથી, ખડી તે તે ખડી જ છે, તેમ સંત સત્યાગ Page #164 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–સર્વવિજ્ઞાન અધિકાર ૧૩ કરનારે. આતા) પર (-પરવ્યનો) નથી. રાયત તે તો સયત જ છે. જેમ ખડી પરની નથી, ખડી તે તો ખરી જ છે, તેમ દર્શન અર્થાત શ્રદ્ધાન પરનું નથી. દર્શન તે તે દશન જ છે અને શ્રદાન તે તો શ્રદાન જ છે. એ પ્રમાણે રાન-દર્શનચારિત્ર વિશે નિશ્ચયનયનું કથન છે. વળી તે વિષે સંપથી વ્યવહારનયનું કથન સાંભળ જેમ ખડી પાતાના સ્વભાવથી (ભીંત આદિ) પરવ્યને સફેદ કરે છે, તેમ જ્ઞાતા પણ પિતાના સ્વભાવથી પરદ્રવ્યને જાણે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને રદ કરે છે, તેમ જીવ પણ પિતાના સ્વભાવથી પરવ્યને દેખે છે, જેમ ખડી પિતાના સ્વભાવથી પરદવ્યને સફેદ કરે છે, તેમ જ્ઞાતા પણ પિતાના સ્વભાવથી પરદવ્યને ત્યાગે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરવ્યને રાકેદ કરે છે, તેમ રામ્યગ્દષ્ટિ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને શકે છે. આ પ્રમાણે જ્ઞાન-દર્શનચારિત્ર વિષે વ્યવહારનયને નિર્ણય કહ્યો; બીજા પર્યાય વિશે પણ એ રીતે જ જાણો. दसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे विसए । तम्हा किं घादयदे चेदयिदा तेसु विसएमु ॥३६६ ॥ दसणणाणचरितं किंचि वि णत्थि दु अचेदणे कम्मे । तम्हा किं घादयदे चेदयिदा तम्हि कम्मम्हि ॥३६७ ॥ दसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे काए । तम्हा किं घादयदे चेदयिदा तेमु काएसु ॥३६८ ॥ णाणस्स देसणस्स य भणिदो घादो तहा चरित्तस्स । ण वि तर्हि पोग्गलदम्बस्स को वि घादो दु णिहिट्ठो ॥३६९ ॥ Page #165 -------------------------------------------------------------------------- ________________ ધ, પરમાગમ ' जीवस्स जे गुणा केइ णत्थि खलु ते परेमु दम्वेसु । तम्हा सम्मादिहिस्स पत्थि रागो दु विसएसु ॥ ३७० ॥ रागो दोसो मोहो जीवम्सेव य अणण्णपरिणामा । एदेण कारणेण दु सद्दादिसु णत्थि रागादी ॥ ३७१ ॥ ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન વિષયમાં, તે કારણે આ આતમાં શું હણી શકે તે વિષયમાં? ૩૬૬. ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કર્મમાં, તે કારણે આ આતમા શું હણી શકે તે કર્મમાં? ૩૬૭. ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કાયમાં, ' તે કારણે આ આતમા શું હણી શકે તે કાયમાં? ૩૬૮. છે જ્ઞાન, દર્શન તણે, ઉપઘાત ભાગે ચરિતને, ત્યાં કાંઈ પણ ભાખ્યો નથી ઉપઘાત પુદ્ગલદ્રવ્યો. ૩૬૯. જે ગુણ જીવ તણુ, ખરે તે કઈ નહિ પરદ્રવ્યમાં, તે કારણે વિષયો પ્રતિ સુદૃષ્ટિ જીવને રાગ ના. ૩૭૦. વળી રાગ, દ્વેષ, વિમેહતો જીવના અનન્ય પરિણામ છે, તે કારણે શદાદિ વિષયોમાં નહીં રાગાદિ છે. ૩૭૧. અથ:-દશન-જ્ઞાનચારિત્ર અચેતન વિષયમાં જરા પણ નથી, તેથી આત્મા તે વિષયમાં શું હણે (અર્થાત શાને ઘાત કરી શકે)? દશન-જ્ઞાનચારિત્ર અચેતન કમમા જરા પણ નથી, તેથી આત્મા તે કામમાં શું હશે? (કાઈ હણુ શક્તિ નથી.) Page #166 -------------------------------------------------------------------------- ________________ મિથસાર–સાવવિજ્ઞાન અધિકાર ૧ દર્શન-જ્ઞાનચારિત્ર અચેતન કયામાં જરા પણ નથી, તેથી આત્મા તે કાયાઓમાં શું હશે? (કાંઈ હણુ શકતો નથી.) જ્ઞાનને, દશનને તથા ચારિત્રને ઘાત કહ્યો છે, ત્યાં પુદગલ દ્રવ્યને ઘાત જરા પણ કહ્યો નથી. (દર્શન-જ્ઞાનચારિત્ર હણાતાં પગલવ્ય હણાતું નથી.) ( આ રીતે ) જે કઈ જીવના ગુણે છે, તે ખરેખર પર દ્રવ્યોમાં નથી; તેથી સમ્યગ્દષ્ટિને વિષય પ્રત્યે રાગ નથી. વળી રાગ, દ્વેષ અને મેહ જીવના જ અનન્ય (એકરૂપ) પરિણામ છે, તે કારણે રાગાદિક શબ્દાદિ વિષયોમાં (પણ) નથી. , (રાગદ્વેષાદિ સમ્યગ્દષ્ટિ આત્મામાં નથી તેમ જ જડ વિષયમાં નથી, માત્ર અજ્ઞાનદશામાં રહેલા જીવના પરિણામ છે.) अण्णदविएण अण्णदवियस्स णो कीरए गुणुप्पाओ । तम्हा दु सव्वदन्वा उप्पज्जंते सहावेण ॥ ३७२ ॥ કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણને કરે, તેથી બધાયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે. ૩૭૨. અર્થ –અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી; તેથી (એ સિદ્ધાંત છે કે, સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઊપજે છે. णिदिदसंथुदवयणाणि पोग्गला परिणमंति बहुगाणि । ताणि मुणिदण रूसदि तूसदि य पुणो अहं भणिदो ॥ ३७३ ॥ पोग्गलदव्वं सद्दत्तपरिणदं तस्स जदि गुणो अण्णो । तम्हा ण तुमं भणिदो किंचि वि किं रूससि अबुद्धो ॥ ३७४ ।। Page #167 -------------------------------------------------------------------------- ________________ પશિ પરમાગમ असुहो सुहो च सदो ण तं भणदि सुणसु मंति सो वेव । ण य एदि विणिग्गहिदुं सोदविसयमागदं सई ॥३७५॥ अमुहं मुहं व रूवं ण तं भणदि पेच्छ मंति सो चेव । ण य एदि विणिग्गहिदुं चक्खुविसयमागदं रूपं ।। ३७६ ॥ असुहो सुहो व गंधो ण तं भणदि जिग्ध मंति सो चेव । । ण य एदि विणिग्गहिदुं घाणविसयमागदं गंधं ॥ ३७७॥ असुहो मुहो व रसो ण त भणदि रसय मं ति सो चेव । ण य एदि विणिग्गहिदुं रसणविसयमागदं तु रसं ॥ ३७८ ॥ असुहो महो व फासो ण त भणदि फुसम मंति सो चेव । ण य एदि विणिग्गहिदु कायविसयमागदं फासं ॥ ३७९ ॥ असुहो सुहो व गुणो ण त भणदि बुज्झ म ति सो चेव । ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं तु गुणं ॥ ३८० ॥ असुहं मुहं व दवं ण तं भणदि बुज्झमं ति सो चेव । ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं दव्वं ॥ ३८१॥ एवं तु जाणिऊणं उक्समं णेव गच्छदे मूढो । णिग्गहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो ॥ ३८२ ॥ રે! પુગલે બહુવિધ નિદાતુતિવચનરૂપ પરિણમે, तन सुए, 'भुल्ने धुगए, शेष-ताष यो ४३. ३७3. પુદ્ગલદરવ શત્વપરિણત, તેહને ગુણ અન્ય છે, તે નવ કહ્યું કંઈ પણ તને, હે અબુધ! રોષ તું કયમ કરે? શુભ કે અશુભ જે શબ્દ તે “તું સુણ મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; ૩૭૫. Page #168 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–સવૈવિશુદ્ધજ્ઞાન અધિકાર [ ૧૨૭ શુભ કે અશુભ જે રૂપ તે “તું જે મને' ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને ૩૭૬. શુભ કે અશુભ જે ગંધ તે “તું સૂંધ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને; ૩૭૭. શુભ કે અશુભ રસ જેહ તે તું ચાખ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે! ૩૭૮. શુભ કે અશુભ જે સ્પર્શત “તું સ્પર્શ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; ૩૭૯. શુભ કે અશુભ જે ગુણ તે તું જાણુ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને; ૩૮૦. શુભ કે અશુભ જે દ્રવ્ય તે તું જાણુ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર દ્રવ્યને. ૩૮૧. –આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે! શિવ બુદ્ધિને પામેલ નહિ એ પર ગ્રહણ કરવા ચહે. ૩૮ર. અર્થ –બહુ પ્રકારનાં નિંદાનાં અને સ્તુતિનાં વચનરૂપે પુદગલે પરિણમે છે; તેમને સાંભળીને અજ્ઞાની છવ મને કહ્યું? એમ માનીને રષ તથા તોષ કરે છે અર્થાત ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે). પુદ્ગલ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે, તેનો ગુણ (તારાથી) અન્ય છે, તો તે અજ્ઞાની જીવ! તને કાંઈ પણ કહ્યું નથી; તું અજ્ઞાની થયે થકે રોષ શા માટે કરે છે ? અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતા કે “તુ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] પંચ પરમાગમ 7 મને સાંભળ; અને આત્મા પણ ( પેાતાના સ્થાનથી છૂટીને ), શ્રોત્ર દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા (જાણવા) જતા નથી. J અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતુ` કે ‘તુ* મને કૈરવ જો'; અને આત્મા પણ (પાતાના સ્થાનથી છૂટીને ), ચક્ષુઇંદ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુગાચર થયેલા) રૂપને ગ્રહવા જતા નથી. ( અશુભ અથવા શુભ ગંધ તને એમ નથી કહેતી કે તુ' મને સુઘ; અને આત્મા પણ ધ્રાણે દ્રિયના વિષયમાં આવેલી ગંધને ( પેાતાના સ્થાનથી વ્યુત થઈને) ગ્રહવા જતા નથી, અશુભ અથવા શુભ સ તને એમ નથી કહેતા કે તું ચાલ મને ચાખ; અને આત્મા પણ રસના-દ્રિયના વિષયમાં આવેલા રસને ( પેાતાના સ્થાનથી છૂટીને) ગ્રહવા જતા નથી. घू અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી કહેતા કે તું મને પૂર્ણ”; અને આત્મા પણ ( પાતાના સ્થાનથી છૂટીને), કાયાના (-સ્પર્શેન્દ્રિયના વિષયમાં આવેલા સ્પન ગ્રહવા જતા નથી. * અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતા કે તુ° મને જાણ'; અને આત્મા પણ (પેાતાના સ્થાનથી છૂટીને ), બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને ગ્રહવા જતા નથી, અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતુ કે તું સને જાણુ '; અને આત્મા પણ (પેાતાના સ્થાનથી છૂટીને ), બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહવા જતા નથી. આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતા નથી; અને Page #170 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–સર્વવિદ્ધજ્ઞાન અધિકાર [ ૧૨૯ શિવ બુદ્ધિને (કલ્યાણકારી બુદ્ધિને, સમ્યજ્ઞાનને) નહિ પામેલ પિતે પર પ્રહવાનું મન કરે છે, कम्मं जं पुवकयं सुहासुहमणेयवित्थरविसेसं । तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ॥ ३८३ ॥ कम्मं जं सुहमसुहं जम्हि य भावम्हि वज्झदि भविस्सं । तत्तो णियत्तदे जो सो पच्चक्खाणं हवदि चेदा ॥३८४॥ जं सुहममुहमुदिणं संपडि य अणेयवित्थरविसेसं । तं दोसं जो चेददि सो खलु आलोयणं चेदा ॥३८५॥ णिचं पञ्चक्खाणं कुन्वदि णिचं पडिकमदि जो य । णिचं आलोचेयदि सो हु चरित्तं हवदि चेदा ॥ ३८६॥ શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે, તેથી નિવર્સે આત્મને, તે આતમાં પ્રતિક્રમણ છે ૩૮૩. શુભ ને અશુભ ભાવી કરમ જે ભાવમાં બંધાય છે, તેથી નિવતન જે કરે, તે આતમા પચખાણ છે ૩૮૪. શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે, તે દેષને જે ચેતતે, તે જીવ આલોચન ખરે. ૩૮૫. પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્ય કરે, નિત્ય કરે આલોચના, તે આતમા ચારિત્ર છે. ૩૮૬. અથ–પૂવે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું (જ્ઞાનાવરણીયાદિ) શુભાશુભ કર્મ તેનાથી જે આત્માને પોતાને *નિવર્તાવે છે, તે આત્મા પ્રતિકમણ છે. * નિવર્તાવવું = પાછા વાળવુ, અટકાવવું, દૂર રાખવું Page #171 -------------------------------------------------------------------------- ________________ we tho ૧૩૦ ] પંચ પરમાગમ ' ભવિષ્ય કાળનું જે શુભ-અશુભ કમ તે જે ભાવમાં થાય છે તે ભાવથી જે આત્મા નિવર્તે છે, તે આત્મા પ્રત્યાખ્યાન છે. વત માન કાળે ઉદયમાં આવેલુ' જે અનેક પ્રકારના વિસ્તારવાળુ શુભ-અશુભ કમ' તે દાષને જે આત્મા ચેતે છે-અનુભવે છે—જ્ઞાતાભાવે જાણી લે છે (અર્થાત્ તેનું સ્વામિત્વ-કર્તાપણું છેડે છે), તે આત્મા ખરેખર આલેચના છે. જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલેાચના કરે છે, તે આત્મા ખરેખર ચારિત્ર છે. वेदतो कम्मफलं अप्पाणं कुणदि जो दु कम्मफलं । सो तं पुणो विबंधदि वीयं दुक्खस्स अट्ठविहं ॥ ३८७ ॥ वेदतो कम्मफलं मए कदं मुणदि जो दु कम्मफलं । सो तं पुणो वि बंधदि वीयं दुक्खस्स अट्ठविहं ॥ ३८८ ॥ वेदतो कम्मफलं सुहिदो दुहिदो य हवदि जो वेदा | सो तं पुणो वि वंधदि वीयं दुक्खस्स अट्ठवि ॥ ३८९ ॥ જે કફળને વેદતા નિજરૂપ કરમફળને કરે, તે ફ્રીય બાંધે અવધના કને—દુખખીજને; ૩૮૭. જે કમફળને વેદતા જાણે ‘કરમફળ મેં કર્યું.', તે રીય બાંધે અવિધનાક ને દુખખીજને; ૩૮૮. જે કમફળને વેદતા આત્મા સુખી-દુખી થાય છે, તે ક્રીય બાંધે અવિધના કર્મોને—દુખખીજને. ૩૮૯. અર્થ:કના ફળને વેદતા થકા જે આત્મા કમળને પાતારૂપ કરે છે (માને છે ), તે ફરીને પણ આઠ પ્રકારના ક્રમને - Page #172 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–રાવિશુદ્ધજ્ઞાન અધિકાર [ ૧૩ દુ:ખના બીજને—બાંધે છે. કર્મના ફળને વેદત થકે જે આત્મા કર્મફળ મેં કર્યું? એમ જાણે છે, તે ફરીને પણ આઠ પ્રકારના કર્મને–દુ:ખના जाने-मांधे थे. કર્મના ફળને વેદત થકે જે આત્મા સુખી અને દુઃખી થાય છે, તે ફરીને પણ આઠ પ્રકારના કર્મને–દુ:ખના બીજને– मांधे छ. सत्यं णाणं ण हवदि जम्हा सत्थं ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं सत्थं जिणा वेति ॥ ३९० ॥ सहो णाणं ण हवदि जम्हा सद्दो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं सई जिणा वेति ॥ ३९१ ॥ रूपं णाणं ण हवदि जम्हा रुवं ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं रूवं जिणा वेति ॥ ३९२ ॥ चण्णो णाणं ण हवदि जम्हा वण्णो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं वणं जिणा उति ॥३९३ ॥ गंधो णाणं ण हवदि जम्हा गंधो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा वेति ॥३९४ ॥ ण रसो दु हदि णाणं जम्हा दु रसो ण याणदे किंचिं । तम्हा अण्णं णाणं रसं च अण्णं जिणा वेति ॥३९५॥ फासो ण हवदि णाणं जम्हा फासो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं फासं जिणा वेति ॥ ३९६॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર 1 પંચ પરમાગમ कम्मं गाणं ण हवदि जम्हा कम्मं ण याणदे किंचि । तम्हा अण्णं गाणं अण्णं कम्मं जिणा बेंति ॥ ३९७ ॥ धम्मो णाणं ण हवदि जम्हा धम्मो ण याणदे किंचि । तम्हा अण्णं गाणं अण्णं धम्मं जिणा बेंति ॥ ३९८ ॥ णाणमधम्मो ण हवदि जम्हाधम्मो ण याणदे किंचि । तम्हा अण्णं गाणं अण्णमधम्मं जिणा वेंति ॥ ३९९ ॥ कालो णाणं ण हवदि जम्हा कालो ण याणदे किंचि । तम्हा अण्णं गाणं अण्णं कालं जिणा बेंति ॥ ४०० ॥ आयासं पि ण णाणं जम्हायासं ण याणदे किंचि । तम्हायासं अण्णं अण्णं णाणं जिणा वेंति ॥ ४०१ ॥ णज्झवसाणं गाणं अज्झवसाणं अचेदणं जम्हा | तम्हा अण्णं गाणं अज्झवसाणं तहा अण्णं ॥ ४०२ ॥ जम्हा जाणदि णिच्चं तम्हा जीवो दु जाणगो गाणी | गाणं च जाणयादो अव्वदिरितं मुणेयव्वं ॥ ४०३ ॥ णाणं सम्मादिहिं दु संजमं सुत्तमंगपुव्वगयं । धम्माधम्मं च तहा पव्वज्जं अब्भुवंति बुहा ॥ ४०४ ॥ રે ! શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કંઈ જાણે નહી, ते अरगे छे ज्ञान लुहु शास्त्र लुहु - बिन ४हे; उ८०. २ ! शण्ड ते नथी ज्ञान, मेथी शह ४ भागे नही, , ते आरोछे ज्ञान लुहु, शण्ड लुहो―निन ४हे; ३८-१. ३ ! ३५ ते नथी ज्ञान, मेथी ३५ ४ लगे नहीं, જેથી પ કઈ જાણે તે કારણે છે જ્ઞાન જુદું, રૂપ જુદું—જિન કહે; ૩૯૨. Page #174 -------------------------------------------------------------------------- ________________ સમયસાર–વિશદ્વજ્ઞાન અધિકાર છે રે! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, વર્ણ જુદોજિન કહે; ૩૯૩. રે! ગંધ તેનાથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, ગંધ જુદી–જિન કહે; ૩૯૪. રે! રસ નથી કંઈ જ્ઞાન, જેથી રસ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, રસ જુદી-જિનવર કહે; ૩૯૫. રેડસ્પર્શ તે નથી જ્ઞાન, જેથી સ્પર્શ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, સ્પર્શ જુદી–જિન કહે; ૩૬. રે! કર્મ તે નથી જ્ઞાન, જેથી કર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, કર્મ જુદું–જિન કહે ૩૯૭. રે! ધર્મ તે નથી જ્ઞાન, જેથી ધર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, ધર્મ જુદોજિન કહે ૩૯૮. અધર્મતે નથી જ્ઞાન, જેથી અધર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, અધર્મ જુદ–-જિન કહે ૩૯ રે! કાળ તે નથી જ્ઞાન, જેથી કાળ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદુ, કાળ જુદા–જિન કહે ૪૦૦. આકાશ તે નથી જ્ઞાન, એ આકાશ કંઈ જાણે નહી, તે કારણે આકાશ જુદું, જ્ઞાન જુદું–જિન કહે; ૪૦૧. નહિ જ્ઞાન અધ્યવસાન છે, જેથી અચેતન તેહ છે, તે કારણે છે જ્ઞાન જર્દ, જાદુ અધ્યવસાન છે. ૪ર. ૨! સર્વદા જાણે જ તેથી જીવ જ્ઞાયક જ્ઞાની છે, ન જ્ઞાન છે જ્ઞાયકથી આવ્યતિરિક્ત ઈમ જ્ઞાતવ્ય છે. ૪૦૩. Page #175 -------------------------------------------------------------------------- ________________ કક પચ પરમાગમસમ્યક્ત્વ, ને સંયમ, તથા પૂર્વગગત સૂત્ર, અને ધર્માધરમ, દીક્ષા વળી, બુધ પુરુષ માને જ્ઞાનને. ૪૦૪. અર્થ–શાસ્ત્ર જ્ઞાન નથી કારણ કે શાસ કાંઈ જાણતું નથી (જડ છે), માટે જ્ઞાન અન્ય છે, પાસ અન્ય છે–એમ જિનદેવ કહે છે. શબ્દ જ્ઞાન નથી કારણ કે શબ્દ કાંઈ જાણ નથી, માટે જ્ઞાન અન્ય છે, શબ્દ અન્ય છે–એમ જિનદેવો કહે છે. રૂપ જ્ઞાન નથી કારણ કે રૂપ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, રૂપ અન્ય છે–એમ જિનદેવે કહે છે. વર્ણ જ્ઞાન નથી કારણ કે વર્ણ કઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે–એમ જિનદેવો કહે છે, ગધ જ્ઞાન નથી કારણ કે ગંધ કાઈ જાણતી નથી, માટે જ્ઞાન અન્ય છે, ગંધ અન્ય છે–એમ જિનદેવ કહે છે. રસ જ્ઞાન નથી કારણ કે રસ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે અને રસ અન્ય છે એમ જિનદેવ કહે છે. સ્પર્શ જ્ઞાન થી કારણ કે સ્પર્શ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, સ્પર્શ અન્ય છે—એમ જિનદેવે કહે છે. કર્મ જ્ઞાન નથી કારણ કે કર્મ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, કર્મ અન્ય છે એમ જિનદેવે કહે છે. ધર્મ (અર્થાત ધર્માસ્તિકાય) જ્ઞાન નથી કારણ કે ધર્મ કાંઈ જાણતા નથી, માટે જ્ઞાન અન્ય છે, ધર્મ અન્ય છે એમ જિનદેવ કહે છે. અધર્મ (અર્થાત અધર્મારિકાય) જ્ઞાન નથી કારણ કે અધર્મ કાંઈ જાણતા નથી, માટે જ્ઞાન અન્ય છે, અધર્મ અન્ય છે–એમ જિનદેવ કહે છે. કાળ જ્ઞાન નથી કારણ કે કાળ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, કાળ અન્ય છે–એમ જિનતે કહે છે. આકાશ પણ જ્ઞાન નથી કારણ કે આકાશ કઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, આકાશ અન્ય છે–એમ Page #176 -------------------------------------------------------------------------- ________________ સમથસાર–સર્વવિજ્ઞાન અધિકાર 1 ૧૩૫ જિન કહે છે. અધ્યવરાન જ્ઞાન નથી કારણ કે અધ્યવસાન અચાન છે, માટે જ્ઞાન અન્ય છે તથા અધ્યવસાન અન્ય છે (-એમ જિનદેવે કહે છે). - કારણ કે (જીવ) નિરંતર જાણે છે માટે જ્ઞાયક એવો જીવ શાની (-જ્ઞાનવાળો, જ્ઞાનસ્વરૂપ) છે, અને જ્ઞાન શાયથી આવ્યનિરિકા છે (-અભિન્ન છે, જુદું નથી) એમ જાણવું બુધ પુરુ (અર્થાત જ્ઞાની અને જ્ઞાનને જ સમ્યગ્દષ્ટિ, (જ્ઞાનને જ) યમ, અંગપૂર્વગત સત્ર, ધર્મ-અધર્મ (પુણ્યપાપ) તથા દીક્ષા માને છે. अत्ता जस्सामुत्तो ण हु सो आहारगो हवाद एवं । आहारो खलु मुत्तो जम्हा सो पोग्गलमओ दु ॥४०५॥ ण वि सक्कदि वेनुं जंण विमोत्तं जं च जं परदन्छ । सो को वि य तस्स गुणो पाउगिओ विस्ससो वा वि ॥ ४०६ ॥ तम्हा दु जो विसुद्धो चेदा सो व गेण्हदे किंचि । णेव विमुंचदि किंचि वि जीवाजीवाण दव्याणं ॥ ४०७॥ એમ આતમાં જેને અમૂર્તિક તે નથી આરક ખરે, પુદ્ગલમયી છે આજે તેથી આવે તે મૂર્તિક ખરે. ૪૦૫. જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે, એવો જ તેને ગુણ કે પ્રાયોગી ને વેસ્ટસિક છે. ૪૦૬. તેથી ખરે જે શુદ્ધ આત્મા તે નહીં કંઈ પણ ગ્રહે, છેડે નહી વળી કાંઈ પણ જીવ ને અજીવ દ્રવ્યો વિષે. ૪૦૭, અર્થ-એ રીતે જેને આત્મા અમૂતિક છે તે ખરેખર Page #177 -------------------------------------------------------------------------- ________________ "સ્ ૧૩} ] પંચ પરમાગમ આહારક નથી; આહાર તા સ્મૃતિ ક છે કારણ કે તે પુદ્ગલમય છે. જે પદ્રવ્ય છે તે ગ્રહી શકાતુ નથી તથા છેાડી શકાતુ નથી, એવા જ કાઈ તેના (-આત્માને) પ્રાચેાગિક તેમ જ નૈસસિક ગુણ છે. માટે જે વિશુદ્ધ આત્મા છે તે જીવ અને અજીવ દ્રબ્યામાં (-પરબ્યામાં ) કાંઈ પણ ગ્રહતા નથી તથા કાંઈ પણ છેડતા નથી. पासंडी लिंगाणि व गिहिलिंगाणि व वहुप्पयाराणि । घेत्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गो ति ॥ ४०८ ॥ दु होदि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा | लिंगं मुइतु दंसणणाणचरिताणि સેવંતિ ||૪૦૨ || ગૃહસ્થીલિંગને ' બહુવિધનાં મુનિર્લિંગને અથવા ગ્રહીને કહે છે મૂઢજન ‘ આ લિંગ સુક્તિમાગ છે’. ૪૦૮. પણ લિંગ મુક્તિમાગ નહિ, અહત નિમમ દેહમાં ખસ લિંગ છેડી જ્ઞાન ને ચારિત્ર, દર્શીન સેવતા. ૪૦૯. અથાહુ પ્રકારનાં મુનિલિાને અથવા ગૃહીલિંગાને ગ્રહણ કરીને મૂઢ ( અજ્ઞાની ) જને એમ કહે છે કે ‘આ (ખાહ્ય) લિંગ માક્ષમાગ છે', પરંતુ લિંગ માક્ષમાગ નથી; કારણ કે અહુતદેવે દેહ પ્રત્યે નિમમ વતા થકા લિંગને છેડીને દશન-જ્ઞાન-ચારિત્રને જ સેવે છે. या विएस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि । दंसणणाणचरिताणि मोक्खमग्गं जिणा बेंति ॥ ४१० ॥ Page #178 -------------------------------------------------------------------------- ________________ સમયસાર-સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર મુનિલિંગને ગૃહીલિંગ–એ લિગે ન મુક્તિમાર્ગ છે; ચારિત્ર-દર્શન-જ્ઞાનને બસ મેક્ષમાર્ગ જિન કહે. ૪૧૦. અર્થ–સુનિનાં અને ગૃહસ્થનાં લિગો એ મેક્ષમાર્ગ નથી; દશનજ્ઞાનચારિત્રને જિનદેવ મોક્ષમાર્ગ કહે છે, तम्हा जहित्तु लिंगे सागारणगारएहिं वा गहिदे । दंसणणाणचरित्ते अप्पाणं झुंज मोक्खपहे ॥४११ ॥ તેથી તજી સાગાર કે અણગાર-ધારિત લિંગને, ચારિત્ર-દર્શન-જ્ઞાનમાં તું જેડ રે! નિજ આત્માને. ૪૧૧. અર્થ માટે સાગારે વડે (-ગૃહસ્થ વડે) અથવા અણગારે વડે (-મુનિઓ વડે) પ્રહાયેલાં લિંગાને છોડીને, દશનજ્ઞાનચારિત્રમાં–કે જે મેક્ષમાર્ગ છે તેમાં–તુ આત્માને જોડ, मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय । तत्थेव विहर णिचं, मा विहरसु अण्णदब्वेसु ॥४१२॥ તું સ્થાપ નિજને મોક્ષપથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્ય વિષે. ૪૧૨. અર્થ – હે ભવ્ય!) તું મોક્ષમાર્ગમાં પિતાના આત્માને સ્થાપ, તેનું જ દયાન કર, તેને જ ચેત-અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કરત અન્ય માં વિહાર ન કરે पासंडीलिंगेसु व गिहिलिंगेसु व बहुप्पयारेसु । कुञ्चति जे ममत्तिं तेहि ण णादं समयसारं ॥ ४१३॥ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] પચ પરમાગમ બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગ વિષે મમતા કરે, તેણે નથી જાણ્યો “સમયના સારને. ૪૧૩. અથ–જેઓ બહુ પ્રકારનાં મુનિલિગોમાં અથવા ગૃહસ્થ લિગોમાં મમતા કરે છે (અર્થાત આ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે), તેમણે સમયસારને નથી જાણ્યો ववहारिओ पुण णो दोणि वि लिंगाणि भणदि मोक्खपहे । 'બિછાળો ફરજીય મોરપદે સાિાિ ૪૨૪ . વ્યવહારનય એ ઉભય લિગો મોક્ષપંથ વિષે કહે, નિશ્ચય નહી માને કદી કે લિંગ મુક્તિપથ વિષે. ૪૧૪. ' અર્થ –વ્યવહારનય બને લિગોને મોક્ષમાર્ગમાં કહે છે (અર્થાત વ્યવહારનય સુનિલિંગ તેમ જ હીલિંગને મોક્ષમાર્ગ કહે છે); નિશ્ચયનય સર્વ લિગોને (અર્થાત કેઈ પણ લિગને) મેક્ષમાગમાં ગણતું નથી. जो समयपाहुडमिणं पढिदणं अत्यतचदो णाहूँ ।। अत्थे ठाही चेदा सो होही उत्तमं सोक्खं ॥४१५॥ આ સમયમાભૂત પઠન કરીને, અર્થતત્ત્વથી જાણીને, કરશે અરથમાં આતમાં જે, સૌખ્ય ઉત્તમ તે થશે. ૪૧૫. અર્થ –જે આત્મા (-ભવ્ય જીવ) આ સમયપ્રાભૂતને ભણીન, અર્થ અને તવથી જાણીને તેના અર્થમાં સ્થિત થશે, તે ઉત્તમ સૌખ્યસ્વરૂપ થશે. Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન સા૨ Page #181 --------------------------------------------------------------------------  Page #182 -------------------------------------------------------------------------- ________________ । नमः श्रीसिद्धेभ्यः । नमोऽनेकान्ताय । શ્રીમદ્ભગવત્કંદકુંદાચાર્યદેવપ્રણીત પ્રવચનસાર 中专学中专学李李李李李李李李李李李学学会学 १. ज्ञानतत्व-ज्ञापन एस मुरासुरमणुसिंदवंदिदं धोदघाइकम्ममलं । पणमामि चड्डमाणं तित्थं धम्मस्स कत्तारं ॥१॥ सेसे पुण तित्थयरे ससव्वसिद्धे विसुद्धसभावे । समणे य णाणदसणचरित्ततववीरियायारे ॥२॥ ते ते सव्वे समगं समगं पत्तेगमेव पत्तेगं ।। चंदामि य चट्टते अरहंते माणुसे खेत्ते ॥३॥ Page #183 -------------------------------------------------------------------------- ________________ પચ પરમારામ किच्चा अरहताणं सिद्धाणं तह णमो गणहराणं । अज्झावयवग्गाणं साहूणं चेव सव्वेसि ॥४॥ तेसिं विसुद्धदसणणाणपहाणासमं समासेज्ज । उचसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती ॥५॥ (હરિગીત) સુર-અસુર-નરપતિવંદ્યને, પ્રવિનષ્ટધાતિકર્મને, પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીર; ૧. વળી શેષ તીર્થકર અને સૌ સિદ્ધ શુદ્ધારિતત્વને, મુનિ જ્ઞાન-દગ-ચારિત્ર-તપ-વર્માચરણસંયુક્તને. ૨. તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને, વંદુ વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અહંતને. ૩. અહતિને, શ્રી સિદ્ધનેય નમસ્કરણ કરી એ રીતે, ગણધર અને અધ્યાપકેને, સર્વસાધુસમૂહને, ૪. તસુ શુદ્ધદર્શનજ્ઞાનમુખ્ય પવિત્ર આશ્રમ પામીને, પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવપ્રાપ્તિ બને. પ. અર્થ – અસુરે કો, અસુરેન્દ્રો અને રે ઢોથી જે વદિત છે અને ઘાતિકર્મમળ જેમણે ઈ નાખેલ છે એવા તીર્થરૂપ અને ધર્મના કર્તા શ્રી વર્ધમાનસ્વામીને પ્રણમું છું.' ૧. સુરેન્દ્રો = ટ્વવામી દેવાના છો - ૨ અસુરેન્દ્રો=અલેકવાસી દેના ઇન્દ્રો ૩. નરેન્દ્રો =(મધ્યલેકવાસી) મનુષ્યના અધિપતિઓ; રાજાઓ. Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–જ્ઞાનતનવ-પ્રજ્ઞાપન [ ૧૪૩ વળી વિશુદ્ધ સત્તાવાળા શેષ તીર્થકરોને સર્વ સિદ્ધભગવતો સાથે, અને જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારવાળા શ્રમણને પ્રણમું છું, તે તે સર્વને તથા મનષ્યક્ષેત્રમાં વર્તતા અહં તેને સાથે સાથે -સમુદાયરૂપે અને પ્રત્યેક પ્રત્યેકને–વ્યક્તિગત વંદુ છું. એ રીતે અહં તેને અને સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયવર્ગને અને સર્વ સાધુઓને નમસ્કાર કરીને, તેમના વિશુદ્ધદર્શનશાનપ્રધાન આશ્રમને પામીને હvસામ્યને પ્રાપ્ત કરું છું કે જેનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. संपज्जदि णिवाणं देवासुरमणुयरायविहवेहि । जीवस्स चरित्तादो दसणणाणप्पहाणादो ॥६॥ સુર-અસુર-મનુજેન્દ્રો તણા વિભવ સહિત નિર્વાણની પ્રાપ્તિ કરે ચારિત્રથી જીવ જ્ઞાનદર્શનમુખ્યથી. ૬, અથ –જીવને દશનજ્ઞાનપ્રધાન ચારિત્રથી દેવેન્દ્ર, અસુરેન્દ્ર નરેન્દ્રના વૈભવ સહિત નિર્વાણ પ્રાપ્ત થાય છે. (જીવને સરાગમિત્રથા દેવેન્દ્ર વગેરેના વૈભવની અને વીતરાગચારિત્રથી નિવણની પ્રાપ્તિ થાય છે.) 1 સત્તા = અસ્તિત્વ ૨ શ્રમણ = આચાર્યો, ઉપાધ્યાયો ને સાધુઓ * પશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન = વિશદ્ધદર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન (મુખ્ય) છે એવા 8 સામ્ય = સમતા, સમભાવ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] પચ પરમાગમ चारित्तं खलु धम्मो धम्मो जो सो समो त्ति णिहिटो । मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो ॥७॥ ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવને મેહોભવિહીન નિજ પરિણામ છે. ૭. અર્થ:–ચારિત્ર ખરેખર ધર્મ છે. જે ધર્મ છે તે સામ્ય છે એમ (શાસ્ત્રમાં કહ્યું છે. સામ્ય મેહભરહિત એ આત્માને પરિણામ (ભાવ) છે. परिणमदि जेण दव्वं तत्कालं तम्मयं ति पण्णत्तं । तम्हा धम्मपरिणदो आदा धम्मो मुणेयन्वो ॥८॥ જે ભાવમાં પ્રણમે દરવ, તે કાળ તન્મય તે કહ્યું, જીવદ્રવ્ય તેથી ધર્મમાં પ્રણમેલ ધર્મ જ જાણવું. ૮. અર્થ-દ્રવ્ય જે કાળે જે ભાવરૂપે પરિણમે છે તે કાળે તે મય છે એમ (જિદ્રદેવે કહ્યું છે, તેથી ધર્મ પરિણત આત્મા ધમ જાણ. : जीवो परिणमदि जदा सुहेण असुहेण वा मुहो अमुहो । मुद्धेण तदा सुद्धो हवदि हि परिणामसभावो ॥९॥ શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભઆત્મા બને, શુદ્ધ પ્રમતાં શુદ્ધ, પરિણામસ્વભાવી હોઈને. ૯. અર્થ –જીવ, પરિણામસ્વભાવી હોવાથી, જ્યારે શુભ કે અશુભ ભાવે પરિણમે છે ત્યારે શુભ કે અશુભ (પિતે જ) થાય છે અને જ્યારે શુદ્ધ ભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ થાય છે, Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રચનસાર-જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન [ ૧૪૫ णत्थि विणा परिणाम अत्थो अत्थं विणेह परिणामो । दव्वगुणपज्जयत्थो अत्थो अस्थित्तणिव्वत्तो ॥ १० ॥ પરિણામ વિણ ન પદાર્થ, ને ન પદાર્થ વિષ્ણુ પરિણામ છે; ગુણ-દ્રવ્ય-પ યસ્થિત ને અરિતત્વસિદ્ધ પદાર્થ છે. ૧૦. અર્થ:—આ લેાકમાં પરિણામ વિના પદાથ નથી, પદાથ" વિના પરિણામ નથી; પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં રહેલા અને ( ઉત્પાદન્યયધૈવ્યમય) અસ્તિત્વથી ખનેલા છે. धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपओगजुदो । पावदि णिव्वाणसुहं सुहोवजुत्तो य सम्मसु ॥ ११ ॥ જે ધર્મ પરિણતર-વરૂપ જીવ શુદ્ધોપયાગી હોય તેા તે પામતા નિર્વાણસુખ, ને સ્વસુખ શુભયુક્ત જે. ૧૧. અ:-ધમે† પરિણમેલા સ્વરૂપવાળા આત્મા જો શુદ્ધ ઉપયાગમાં જોડાયેલા હાય તા મેાક્ષના સુખને પામે છે અને જો શુભ ઉપયાગવાળા હેાય તેા સ્વગ ના સુખને ( અંધને ) પામે છે. असुहोदएण आदा कुणरो तिरियो भवीय णेरइयो । दुक्खसहस्सेहिं सदा अभिदुदो भमदि अच्चतं ॥ १२ ॥ અશુભાયે આત્મા કુનર, તિર્યંચ ને નારકપણે નિત્યે સહસ્ર દુખે પીડિત, સંસારમાં અતિ અતિ ભમે. ૧૨. અર્થ :—અશુભ ઉદયથી આત્મા કુમનુષ્ય ( હલકો મનુષ્ય ), તિય"ચ અને નારક થઈને હજારો દુ:ખાથી સદા પીડિત થતા (સસારમાં) અત્યંત ભમે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] પંચ પરમાગમ अइसयमादसमुत्थं विसयातीदं अणोवममणंतं । अन्वुच्छिण्णं च मुहं सुद्धवओगप्पसिद्धाणं ॥१३॥ અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને વિચ્છેદહીન છે સુખ અહો ! શુદ્ધોપોગપ્રસિદ્ધને. ૧૩. અર્થ શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા આત્માઓનું (કેવળીભગવંતોનું અને સિદ્ધભગવંતેનું) સુખ અતિશય, આત્મોત્પન્નવિષયાતીત (અતીન્ડિય), અનુપમ (ઉપમા વિનાનું), અનંત અને અવિચ્છિન્ન (અટક) છે. सुविदिदपयत्थमुत्तो संजमतवसंजुदो विगदरागो । समणो समसुहदुक्खो भाणदो सुद्धोवओगो त्ति ॥ १४ ॥ સુવિદિતસૂત્રપદાર્થ, સંયમતપ સહિત, વિતરાગ ને સુખદુ:ખમાં સમ શ્રમણને શુદ્ધોપયોગ જિને કહે. ૧૪. અર્થ –જેમણે (નિજ ગુદ્ધ આત્માદિ પદાર્થોને અને સૂત્રોને સારી રીતે જાણ્યાં છે, જે સંયમ અને તપ સહિત છે, જે વીતરાગ અથૉત રાગરહિત છે અને જેમને સુખ-દુ:ખ સમાન છે, એવા શ્રમણ (મુનિવરને) “શુપયેગી” કહેવામાં આવ્યા છે. उवओगविसुद्धो जो विगदावरणतरायमोहरओ । भूदो सयमेवादा जादि परं यभूदाणं ।। १५॥ જે ઉપયોગવિશુદ્ધ તે મહાદિઘાતિરજ થકી સ્વયમેવ રહિત થયો થકે યાન્તને પામે સહી. ૧૫. * નિષ્પન્ન થવુ =નીપજવું, ફળરૂપ થવું, સિદ્ધ થવુ (શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા એટલે શુહોપયોગરૂપ કારણથી કાર્યરૂપ થયેલા.) Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસા—જ્ઞાનત-પ્રજ્ઞાપન ૧૪૭ અર્થ –જે ઉપયોગવિશુદ્ધ (અર્થાત શુદ્ધોપાગી) છે, તે આત્મા જ્ઞાનાવરણ. દર્શનાવરણ. અંતરાય અને મોહરૂપ રજથી રોહિત સ્વયમેવ થયો થકે યભત પદાર્થોના પારને પામે છે. तह सो लद्धसहावो सन्नाह सबलोगपदिमहिदो । भूदो सयमेवादा हदि सयंभु ति णिहिटो ॥१६॥ સવજ્ઞ. લધુરવભાવ ને ત્રિજગંદ્રપૂજિત એ રીતે વયમેવ જીવ થયે થકે તેને સ્વયંભૂ જિને કહે. ૧૬. અર્થ એ રીતે તે આત્મા સ્વભાવને પામેલો. સર્વજ્ઞ અને સવ (ત્રણે) લોકના આધપતિઓથી પૂજિત સ્વયમેવ થયો હવાથી “સ્વયંભર છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે. भंगविहूणो य भवो संभवपरिवजिदो विणासो हि । विजदि तस्सेव पुणो ठिदिसंभवणाससमवाओ ॥ १७ ॥ વ્યયહીન છે ઉત્પાદ ને ઉત્પાદહીન વિનાશ છે; તન જ વળી ઉત્પાદધ્રૌવ્યવિનાશનો સમવાય છે. ૧૭. અથ--તેને (-શુદ્ધાત્મસ્વભાવને પામેલા આત્માને) વિનાશ 1 ઉત્પાદ છે અને ઉત્પાદ રહિત વિનાશ છે. તેને જ વળી ભાત ઉત્પાદ અને વિનાશને સમવાય (–મેળાપ, એકઠાપણું) છે. उप्पादोय विणासो विज्जदि सव्वस्स अट्ठजादस्स । पन्जाएण दु केणवि अट्ठो खलु होदि सम्भूदो ॥१८॥ સર્વ લેકના અધિપતિઓeત્રણે લોકના સ્વામીઓ-સુરેન્દ્રો, અસુરેન્દ્રો ને ચક્કર્ડીએ. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ 1 પંચ પરમાગમ ઉત્પાદ તેમ વિનાશ છે સૌ કોઈ વસ્તુમાત્રને, વળી કોઈ પચથી દરેક પદાર્થ છે સદૂભૂત ખરે. ૧૮. અર્થ :-—કાઈ પર્યાયથી ઉત્પાદ અને કાઈ પર્યાયથી વિનાશ સવ' પદાર્થ માત્રને હાય છે; વળી કોઈ પર્યાયથી પદાથ ખરેખર ધ્રુવ છે. पक्खीणघादिकम्मो अनंतवरवीरिओ अहियतेजो । जादो अदिदिओ सो णाणं सोक्खं च परिणमदि ॥ १९ ॥ પ્રક્ષીણધાતિક, અનહદવીય, અધિકપ્રકાશ ને ઈંદ્રિય-અતીત થયેલ આત્મા જ્ઞાનસૌમ્યે પરિણમે. ૧૯. · અથ—જેનાં ઘાતિમાં ક્ષય પામ્યાં છે, જે અતીન્દ્રિય થયા છે, અન ંત જેવું ઉત્તમ વીય છે અને અધિક જેનુ ( કેવળ જ્ઞાન અને કેવળદાનરૂપ) તેજ છે એવા તે ( સ્વયંભૂ આત્મા) જ્ઞાન અને સુખરૂપે પિણમે છે, सोक्खं चा पुण दुक्खं केवलणाणिस्स णत्थि देहगदं । जम्हा अदिदियत्तं जादं तम्हा दु तं णेयं ॥ २० ॥ કઈ દેહગત નથી સુખ કે નથી દુઃખ કેવળજ્ઞાનીને, જેથી અતીન્દ્રિયતા થઈ તે કારણે એ જાણજે. ૨૦. અથ: કેવળજ્ઞાનીને શરીર સંબંધી સુખ કે દુ:ખ નથી. કારણ કે અતીન્દ્રિયપણું થયું છે તેથી એમ જાણવુ, -- परिणमदो खलु णाणं पञ्चक्खा सव्वदव्त्रपज्जाया । व ते विजाणदि उग्गहपुव्वाहिं किरियाहिं ॥ २१ ॥ सो * અધિક = ઉત્કૃષ્ટ, અસાધારણ, અત્યત Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–જ્ઞાનતરપ્રજ્ઞાપન પ્રત્યક્ષ છે સૌ દ્રવ્યપર્યય જ્ઞાન-પરિણમનારને જાણે નહીં તે તેમને અવગ્રહ-ઈહાદિ ક્રિયા વડે. ૨૧ અર્થ – ખરેખર જ્ઞાનરૂપે (કેવળજ્ઞાનરૂપે) પરિણમતા કેવળીભગવાનને સર્વ દ્રવ્ય-પર્યાય પ્રત્યક્ષ છે; તે તેમને અવગ્રહ આદિ ક્રિયાઓથી નથી જાણતા. पत्धि परोक्खं किंचि वि समंत सव्वक्सगुणसमिद्धस्स । अक्खातीदस्स सदा सयमेव हि णाणजादस्स ॥ २२॥ ન પરોક્ષ કંઈ પણ સર્વતઃ સક્ષગુણસમૃદ્ધને, ઇંદ્રિય-અતીત સદેવ ને સ્વયમેવ જ્ઞાન થયેલને. ૨૨. અર્થ –જે સદા ક્રિયાતીત છે, જે સર્વ તરફથી –સર્વ આમપ્રદેશ) સર્વ ઇઢિયગણે વડે સમૃદ્ધ છે અને જે સ્વયમેવ રીનરૂપ થયેલા છે. તે કેવળીભગવાનને કાંઈ પણ પક્ષ નથી, आदा णाणपमाणं णाणं णेयप्पमाणमुट्टि । णेयं लोयालोयं तम्हा णाणं तु सव्वगयं ॥२३॥ છવદ્રવ્ય જ્ઞાનપ્રમાણુ ભાખ્યું. જ્ઞાન પ્રમાણે છે; ઐય લોકાલોક, તેથી સર્વગત એ જ્ઞાન છે. ૨૩. અથઆત્મા જ્ઞાનપ્રમાણ છે; જ્ઞાન પ્રમાણુ કહ્યું છે. પથ લોકાલોક છે. તેથી જ્ઞાન સવગત (ચાર્યાત સવસ્થાથી णाणप्पमाणमादा ण हवदि जस्सेह तस्स सो आदा । होणो वा अहिओ या गाणादो हवदि धुवमेव ।। २४ Page #191 -------------------------------------------------------------------------- ________________ हीणो जदि सो आदा तण्णाणमचंदणं ण जाणादि । अहिओ वा जाणादो गाणेण विणा कहं णादि ॥२५॥ જીવદવ્ય જ્ઞાનપ્રમાણ નહિ—એ માન્યતા છે જેહને. તેના મતે જીવ જ્ઞાનથી હીન કે અધિક અવશ્ય છે. ૪. જે હીન આત્મા હાય, નવ જાણે અચેતન શાન એ. ને અધિક જ્ઞાનથી હાય તો વણ જ્ઞાનરામ જાણે અરે? ર૫. અર્થ–આ જગતમાં જેના મનમાં આત્મા જ્ઞાનપ્રમાણ નથી. તેના મતમાં તે આત્મા અવશ્ય જ્ઞાનથી હીન અથવા અધિક હોવો જોઈએ. જે તે આમા જ્ઞાનથી હીન હોય તે જ્ઞાન અનન થવાથી જાણે નહિ. અને જે (આત્મા) જ્ઞાનથી અધિક હોય તો તે આભા) જ્ઞાન વિના કેમ જાણે. सबगहो जिणवमहो सके विय तगया जगदि अटा। णाणमयादी य जिगो विसयादो तस्स ने भणिदा ॥२६॥ છે સર્વગત જિનવર અને સૌ અર્થ જિનવરપ્રાપ્ત છે. જિન જ્ઞાનમયને સર્વ અવલય જિનના હેઈને. ર૬. અર્થ-જિનવર અવગત છે અને જગતના સર્વ પદા જિનવરગત (જિનવરમાં પ્રામ) છે; કારણ કે જિન જ્ઞાનમય છે અને સર્વ પદાધિ જ્ઞાનના વિષય હોવાથી જિનના વિષય કહેવામાં આવ્યા છે. जाणं अप्प ति मदं यदि पापं विणा प अप्पाणं । તુ જા : અખા ન ર ય રા |ર૭. Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર-જ્ઞાનત-પ્રજ્ઞાપન [ ૧૫૧. છે જ્ઞાન આત્મા જિનમતે: આત્મા વિના નહિ જ્ઞાન છે, તે કારણે છે જ્ઞાન જીવ, જીવ જ્ઞાન છે વા અન્ય છે. ર૭. અર્થ-જ્ઞાન આત્મા છે એમ જિનદેવને મત છે. આત્મા વિના (બીજા કેઈ કલમાં) જ્ઞાન હોતું નથી તેથી જ્ઞાન આત્મા છે; અને આત્મા તો (જ્ઞાનગુણ દ્વારા) જ્ઞાન છે અથવા (સુખાદિ અન્ય ગુણ દ્વારા) અન્ય છે, पाणी णाणसहायो अट्टा णेयप्पगा हि णाणिस्स । ख्वाणि व चक्खूणं णेवण्णोण्णेसु बटुंति ॥२८॥ છે “જ્ઞાની' જ્ઞાનસ્વભાવ, અર્થો શેયરૂપ છે “જ્ઞાની'ના, જ્યમ રૂપ છે નેત્રો તણાં, નહિ વર્તતા અન્યોન્યમાં. ૨૮. અર્થ:-આત્મા જ્ઞાનસ્વભાવ છે અને પદાર્થો આત્માના સ્વરૂપ છે, જેમ રૂપ (-રૂ પી પદાર્થો) નેત્રોનાં ય છે તેમ તેઓ એકબીજામાં વર્તતા નથી. ण पविठ्ठो णाविट्टो गाणी णेयेसु रूवमिव चक्खू । जाणदि पस्सदि णिय अक्खातीदो जगमसेसं ॥ २९॥ રે પ્રવિષ્ટ ન, અણપ્રવિષ્ટ ન. જાણતે જગ સર્વને નિત્યે અતીન્દ્રિય આતમ, યમ નેત્ર જાણે રૂપને. ર૯. અથ:–જેવી રીતે ચક્ષ રૂપને ( માં અપ્રવેશેલું રહીને જ અપ્રવેશેલું નહિ રહીને જાણે-ખે છે) તેવી રીતે આત્મા વાતીત થયે થકે અશેષ જગતને (સમસ્ત લોકાલોકને) મા અપવિષ્ટ રહીને તેમ જ અપવિષ નહિ રહીને નિરંતર જાણેદેખે છે, Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર 1 પંચ પરમાગમ रयणमिह इंदणीलं दुद्धज्मसियं जहा सभासाए । अभिभूय तं पि दुद्धं वट्टदि तह णाणमहेसु ॥ ३० ॥ જ્યમ દૂધમાં સ્થિત ઇંદ્રનીલમણિ સ્વકીય પ્રભા વડે દૂધને વિષે વ્યાપી રહે, ત્યમ જ્ઞાન પણ અર્થો વિષે. ૩૦. અર્થ:–જેમ આ જગતને વિષે દુધમાં રહેલું ઇન્દ્રનીલ રત્ન પિતાની પ્રભા વડે તે દૂધમાં વ્યાપીને વર્તે છે, તેમ જ્ઞાન (અર્થાત જ્ઞાતદ્રવ્ય, પદાર્થોમાં વ્યાપીને વર્તે છે. जदि ते ण संति अट्ठा णाणे गाणं ण होदि सबगयं । सव्वगयं वा णाणं कई ण णाणटिया अट्टा ॥ ३१ ॥ નવ હેય અર્થો જ્ઞાનમાં, તે જ્ઞાન સૌગત પણ નહી, ને સર્વગત છે જ્ઞાન તે ક્યમ જ્ઞાનસ્થિત અર્થે નહી? ૩૧. " અર્થ –જે તે પદાર્થો જ્ઞાનમાં ન હોય તે જ્ઞાન સર્વગત ન હોઈ શકે અને જો જ્ઞાન સર્વગત છે તે પદાર્થો જ્ઞાનસ્થિત કઈ રીતે નથી ? (અર્થાત છે જ.) गेण्हदि णेव ण मुंचदि ण परं परिणमदि केवली भगवं । पेच्छदि समंतदो सो जाणदि ‘सव्वं णिरवसेसं ॥३२॥ પ્રભુકેવળી ન ગ્રહે, ને છેડે, પરરૂપે નવ પરિણમે દેખે અને જાણે નિઃશેષે સર્વતઃ તે સર્વને. ૩ર. અર્થ:કેવળીભગવાન પરને ગ્રહતા નથી, છેડતા નથી, પરરૂપે પરિણમતા નથી, તેઓ નિરવશેષપણે સર્વને (આખા આત્માને, સવ ને) સર્વ તરફથી (સર્વ આત્મપ્રદેશથી) એ-જાણે છે Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–જ્ઞાનત-પ્રજ્ઞાપન [ ૧પ૩ जो हि सुदेण विजाणदि अप्पाणं जाणगं सहावेण । तं मुदकेवलिमिसिणो भणंति लोगप्पदीवयरा ॥ ३३॥ શ્રુતજ્ઞાનથી જાણે ખરે જ્ઞાયસ્વભાવી આત્મને, ઋષિઓ પ્રકાશક લોકના શ્રુતકેવળી તેને કહે. ૩૩. અર્થ-જે ખરેખર ઋતજ્ઞાન વડે સ્વભાવથી જ્ઞાયક (અર્થાત ગાયકસ્વભાવ) આત્માને જાણે છે, તેને લેકના પ્રકાશક ઋષીયેરે શ્રુતકેવળી કહે છે. मुत्तं जिणोवदिष्ट पोग्गलदव्यप्पगेहिं वयणेहिं । तं जाणणा हि णाणं सुत्तस्स य जाणणा भणिया ॥३४॥ પુદ્ગલસ્વરૂપ વચનોથી જિન-ઉપદિષ્ટ જે તે સૂત્ર છે; છે જ્ઞપ્તિ તેની જ્ઞાન, તેને સૂત્રની જ્ઞપ્તિ કહે ૩૪. અર્થ–સૂત્ર એટલે પગલદ્રવ્યાત્મક વચન વડે જિનભગવતે ઉપદેશેલું છે. તેની જ્ઞપ્તિ તે જ્ઞાન છે અને તેને સૂત્રની જ્ઞસિ (શ્રુતજ્ઞાન) કહી છે. जो जाणदि सो णाणं ण हवदि णाणेण जाणगो आदा । णाणं परिणमदि सयं अट्ठा णाणढिया सव्वे ॥३५॥ જે જાણત તે જ્ઞાન, નહિ જીવ જ્ઞાનથી જ્ઞાયક બને; પોતે પ્રણમત જ્ઞાનરૂપ, ને જ્ઞાનેસ્થિત સૌ અર્થ છે. ૩૫. અર્થ-જે જાણે છે તે જ્ઞાન છે (અર્થાત જે જ્ઞાયક છે તે જ જ્ઞાન છે), જ્ઞાન વડે આત્મા જ્ઞાયક છે એમ નથી. પોતે જ વાનરૂપે પરિણમે છે અને સર્વ પદાર્થો જ્ઞાન સ્થિત છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] પંચ પરમાગમ तम्हा णाणं जीवो णेयं दव्वं तिहा समक्खादं । दव्यं ति पुणो आदा परं च परिणामसंवद्धं ॥ ३६ ॥ છે જ્ઞાન તેથી જીવ, જ્ઞેય ત્રિધા કહેલું દ્રવ્ય છે; એ દ્રવ્ય પર તે આતમા, પરિણામસ`યુત જેહ છે. ૩૬. 14 ' અ:-તેથી જીવ જ્ઞાન છે અને જ્ઞેય ત્રિધા વર્ણવવામાં આવેલું ( ત્રિકાળસ્પર્શી ) દ્રવ્ય છે. (એ જ્ઞેયભૂત ) દ્રવ્ય એટલે આત્મા (સ્વાત્મા) અને પર્ કે જે પરિણામવાળાં છે. तक्कालिगेव सव्वे सदसन्भूदा हि पज्जया तासि । वर्हते ते णाणे विसेसदो दव्वजादीणं ॥ ३७ ॥ તે દ્રવ્યના સદ્ભૂત-અસદૂભૂત પયા સૌ વતા, તત્કાળના પર્યાય જેમ, વિશેષપૂર્વક જ્ઞાનમાં ૩૭. અ—તે (જીવદિ) દ્રવ્યજાતિના સમસ્ત વિશ્વમાન અને અવિદ્યમાન પાઁયા, તાત્કાળિક ( વત માન ) પર્યંચાની માફક, વિશિષ્ટતાપૂર્વક (પાતપાતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે) જ્ઞાનમાં વર્તે છે. जेणेव हि संजाया जे खलु णट्ठा भवीय पज्जाया । ते होंति असन्भूदा पज्जाया णाणपच्चक्खा ॥ ३८ ॥ જે પયા અણુજાત છે, વળી જન્મીને પ્રવિનષ્ટ જે, તે સૌ અસદ્ભૂત પયા પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ૩૮. અથ:—જે પર્યંચા ખરેખર ઉત્પન્ન થયા નથી, તથા જે પર્યાચા ખરેખર ઉત્પન્ન થઈને નાશ પામી ગયા છે, તે અવિદ્યમાન પાંચા જ્ઞાનપ્રત્યક્ષ છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–શાનતત્વ-પ્રજ્ઞાપન [ ૧૫૫ जदि पञ्चसमजादं पजायं पलयिदं च णाणस्स । ण हवदि वा तं णाणं दिव्यं ति हि के परुति ॥ ३९॥ જ્ઞાને અજાત-વિનષ્ટ પર્યાય તણી પ્રત્યક્ષતા નવ હોય છે. તે જ્ઞાનને એ “દિવ્ય કોણ કહે ભલા? ૩૯. અર્થ-જે અનુત્પન્ન પર્યાય તથા નષ્ટ પર્યાય જ્ઞાનને (કેવળશાનને) પ્રત્યક્ષ ન હોય, તો તે જ્ઞાનને “દિવ્ય કેણ પ્રરૂપે ? अत्यं अक्खणिवदिदं ईहापुम्वेहिं जे विजाणंति । सिं परोक्खभूदं णादुमसकं ति पण्णत्तं ॥४०॥ ઈહાદિપૂર્વક જાણતા જે અક્ષપતિત પદાર્થને, તેને પરોક્ષ પદાર્થ જાણવું શક્ય નાજિન કહે. ૪૦. અથ:–જેઓ અશ્વપતિત અર્થાત ઈદ્રિયગચર પદાર્થને હાદિક વડે જાણે છે, તેમને માટે પક્ષભૂત પદાથને જાણવાનું અશકય છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે, अपदेसं सपदेस मुत्तममुत्तं च पज्जयमजादं । पलयं गदं च जाणदि तं णाणमदिदियं भणियं ।। ४१॥ જે જાણતું અપ્રદેશને, સપ્રદેશ, મૂર્ત, અમૂર્તને, પયોય નષ્ટ-અજાતને, ભાખ્યું અતીંદ્રિય જ્ઞાન તે. ૪૧. અર્થ:–જે જ્ઞાન અપ્રદેશને, સપ્રદેશને, મૂર્તને, અને અભૂતને, તથા અનત્પન્ન તેમ જ નષ્ટ પર્યાયને જાણે છે, તે જ્ઞાન અતીન્દ્રિય કહેવામાં આવ્યું છે. * પક્ષ = અક્ષથી પુર અર્થાત અક્ષથી દૂર હોય એવું, દીન્દ્રયઅગોચર Page #197 -------------------------------------------------------------------------- ________________ + ૧૫૬ ] પંચ પરમાગમ परिणमदि णेयमहं णादा जदि णेव खाइगं तस्स । गाणं ति तं जिणिंदा खवयंतं कम्ममेवुत्ता ॥ ४२ ॥ જો જ્ઞેય અર્થે પરિણમે જ્ઞાતા, ન ક્ષાયિક જ્ઞાન છે; તે કને જ અનુભવે છે એમ જિનદેવા કહે. ૪૨. ॥ અ:—જ્ઞાતા જો જ્ઞેય પદાથ રૂપે પરિણમતા હોય તેા તેને ક્ષાયિક જ્ઞાન નથી જ, જિનેન્દ્રોએ તેને કમને જ અનુભવનાર કહ્યો છે. उदयगदा कम्मंसा जिणवरवसहेहिं णियदिणा भणिया । तेसु विमूढो रत्तो दुट्ठो वा वंधमणुभवदि ॥ ४३ ॥ ભાખ્યાં જિને કર્મા ઉદયગત નિયમથી સંસારીને, તે કમ હોતાં માહી-રાગી-દ્વેષી બંધ અનુભવે. ૪૩. અ:—( સ’સારી જીવને) ઉદયપ્રાપ્ત કર્યાં શા (જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલકમ ના લે!) નિયમથી જિનવશૃષલાએ કહ્યા છે, જીવ તે કર્માશા હેાતાં, મેાહી. રાણી અથવા દ્વેષી થયેા શકી અંધને અનુભવે છે. ठाणणिसेज्जविहारा धम्मुवदेसो यणियदयो तेसिं । अरहंताणं काले मायाचारो व्व इत्थीणं ॥ ४४ ॥ ॥ ધર્મોપદેશ, વિહાર, આસન, સ્થાન શ્રી અહતને વર્તે સહજ તે કાળમાં, માયાચરણ જ્યમ નારીને. ૪૪. અ'—તે અહુ "તભગવતાને તે કાળે ઊભા રહેવું, એસવું, વિહાર અને ધર્મપદેશ. સ્ત્રીઓને માયાચારની માફક, સ્વાભાવિક જ—પ્રયત્ન વિના જ હોય છે. --- Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનરા—જ્ઞાનત-પ્રજ્ઞાપન ૧૫૭ पुण्णफला भरहता तेसि किरिया पुणो हि ओदइया । मोहादीहिं चिरहिदा तम्हा सा खाइग ति मदा ॥ ४५ ॥ છે પુણ્યફળ અહત ને અહનકિરિયા ઉદયિકી; મહાદિથી વિરહિત તેથી તે ક્રિયા ક્ષાયિક ગણી. ૪૫. અથ:–હતભગવંત પુણ્યના ફળવાળા છે અને તેમની ક્રિયા દયિકી છે; મહાદિકથી રહિત છે તેથી તે ક્ષાયિકી માનવામાં આવી છે. जदि सो सुहो र असहो ण हवदि आदा सयं सहावेण । संसारो वि ण विज्जदि सन्वेसिं जीवकायाणं ॥४६॥ આત્મા સ્વયં નિજ ભાવથી જે શુભ-અશુભ બને નહી, તે સર્વ અવનિકાયને સંસાર પણ વર્તે નહીં ! ૪૬. અર્થ:–જે એમ માનવામાં આવે કે આત્મા સ્વયં * ભાવથી (-પિતાના ભાવથી) શુભ કે અશુભ થતો નથી (અર્થાત શુભાશુભ ભાવે પરિણમતો જ નથી) તો સર્વ નિકાયોને સંસાર પણ વિદ્યમાન નથી એમ ઠરે! जं तकालियमिदरं जाणदि जुगर्व समंतदो सव्वं । अत्थं विचित्तविसमं तं गाणं खाइयं भणियं ॥४७॥ સૌ વર્તમાન-અવમાન, વિચિત્ર, વિષમ પદાર્થને યુગપદ સરવતઃ જાણતું, તે જ્ઞાન ક્ષાયિક જિન કહે. ૪૭. અર્થ –જે જ્ઞાન યુગપ સર્વત: (સવ આત્મપ્રદેશેથી) તાત્કાલિક કે અતાત્કાલિક, વિચિત્ર (અનેક પ્રકારના) અને Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] . ધી પરમાગમ વિષમ (મૂત. અમૂર્ત આદિ અસમાન જાતિના સર્વ પદાર્થને જાણે છે, તે જ્ઞાનને ક્ષાયિક કહ્યું છે. जो ण विजाणदि जुगवं अत्ये तिकालिगे निवणन्थे । णाहूं तस्स ण सक्कं सपज्जयं दन्यमेगं वा ॥४८॥ જાણે નહિ યુગપદ ત્રિકાળિક ત્રિભુવનરથ પદાર્થને. તેને સપર્યાય એક પણ નહિ દ્રવ્ય જાણવું શક્ય છે. ૮૮. અર્થ –જે એકીસાથે ઐકાલિક ત્રિભુવનસ્થ (-ત્ર કાળના અને ત્રણે લોકના) પદાર્થોને જાણતો નથી. તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શકય નથી. , दच्वं अणंतपज्जयमंगमणंताणि दबजादाणि । ण विजाणदिदि जुगवं किध सो सच्चाणि जाणादि ॥४९॥ જે એક દ્રવ્ય અનંતપર્યય તેમ દ્રવ્ય અનંતને . યુગપદ ન જાણે જીવ, તે તે કેમ જાણે સર્વને? ૪૯. અર્થ – અનંત પર્યાયવાળા એક દ્રવ્યને આત્મદ્રવ્યને) તથા અનંત વ્યસમૂહને યુગપદ જાણતા નથી તો તે (પુરુષ) સર્વને (-અનંત વ્યસમૂહને કઈ રીતે જાણી શકે ? (અર્થાત જે આત્મદ્રવ્યને ન જાણતો હોય તે સમસ્ત વ્યસમૂહને ન જાણું શકે.) उप्पज्जदि जदिणाणं कमसो अट्टे पडुच णाणिस्स । तं व हवदि णि ण खाइगं णेव 'सव्वगः ॥५०॥ જે જ્ઞાન “જ્ઞાનીનું ઊપજે ક્રમશ: અરથ અવલંબીને, તો નિત્ય નહિ ક્ષાયિક નહિ ને સર્વગત નહિ જ્ઞાન એ. પ૦. Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–જ્ઞાનતત્તવ-પ્રજ્ઞાપન [ ૧૫૯ અર–જે આત્માનું જ્ઞાન ક્રમશ: પદાર્થોને અવલબીને ઉત્પન્ન થતું હોય તો તે (જ્ઞાન) નિત્ય નથી, ક્ષાયિક નથી, સર્વગત નથી. तिकालणिचविसमं सयलं सवत्थसंभवं चित्तं । जुगवं जाणदि जोडं अहो हि णाणस्स माहप्पं ॥५१॥ નિત્ય વિષમ, વિધવિધ, સકળ પદાર્થગણું સર્વત્રને, જિનાજ્ઞાન જાણે યુગપદે, મહિમા અહો એ જ્ઞાનને ! પ૧. અથ:–ત્રણે કાળે સદાય વિષમ (અસમાન જાતિના), સવ ક્ષેત્રના અને અનેક પ્રકારના સમસ્ત પદાર્થોને જિનદેવનું જ્ઞાન યુગપદ જાણે છે. અહો! જ્ઞાનનું માહાભ્ય! ण वि परिणमदि ण गेण्हदि उप्पजदि णेव तेसु अटेसु । जाणण्णवि ते आदा अबंधगो तेण पण्णत्तो ॥५२॥ તે અર્થરૂપ ન પરિણમે છવ, નવ ગ્રહે, નવ ઊપજે, સૌ અર્થને જાણે છતાં, તેથી અબંધક જિન કહે. પર. અર્થ(કેવળજ્ઞાની) આત્મા પદાર્થોને જાણતા હોવા છતાં તે રૂપે પરિણમતે નથી, તેમને ગ્રહતા નથી અને તે પદાર્થોરૂપે ઉત્પન્ન થતો નથી તેથી તેને અબંધક કહ્યો છે. अत्थि अमुत्तं मुत्तं अदिदियं इंदियं च अत्थेमु । णाणं च तहा सोक्खं जं तेसु परं च तं णेयं ॥५३॥ અર્થોનું જ્ઞાન અમૂર્ત, મૂર્તી, અતીઢ ને ઍન્દ્રિય છે, છે સુખ પણ એવું જ, ત્યા પરધાન જે તે ગ્રાહ્ય છે, પર, Page #201 -------------------------------------------------------------------------- ________________ 1 ૧૬૦ ] પંચ પરમાગમ અ:—પદાર્થા સબધી જ્ઞાન અમૃત કે ભૂત, અતીદ્રિય કે એન્દ્રિય હાય છે; અને એ જ પ્રમાણે ( અમૃત કે ભૂત, અતીદ્રિય કે ઐદ્રિય) સુખ હોય છે, તેમાં જે પ્રધાન-ઉત્કૃષ્ટ છે તે ઉપાદેયપણે જાણવું, जं पेच्छदो अमुत्तं मुत्तेसु अदिदियं च पच्छण्णं । सयलं सगं च इदरं तं णाणं हवदि पच्चक्खं ॥ ५४ ॥ દેખે અમૂર્તિક, મૂર્તીમાંય અતીંદ્રિને, પ્રચ્છન્નને, તે સને-પર કે સ્વકીયને, જ્ઞાન તે પ્રત્યક્ષ છે. ૫૪. અ:—દેખનારનુ જે જ્ઞાન અમૃતને, મૃત પદાર્થાંમાં પણ અતીદ્રિયને, અને પ્રચ્છન્નને એ બધાંયને—સ્ત્ય તેમ જ પને ઢેખે છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે. जीवो सयं अमुत्तो मुत्तिगदो तेण मुत्तिणा मुत्तं । ओगेण्हित्ता जोगं जाणदि वा तं ण जाणादि ॥ ५५ ॥ પોતે અમૂતિક જીવ ભૂત શરીરગત એ મૃતથી કદી યાગ્ય મૂર્ત અવગ્રહી જાણે, કદીક જાણે નહી. ૫૫. અથ :-સ્વય' અદ્ભૂત એવા જીવ મૃત શરીરને પ્રાપ્ત થયા શકે તે સૂત શરીર વડે ચાગ્ય મૂત' પદાને અવગ્રહીને (–યિગ્રહણયાગ્ય સૂત પદા'ના અવગ્રહ કરીને) તેને જાણે છે અથવા નથી જાણતા ( કાઈ વાર જાણે છે અને કાઈ વાર્ નથી જાણતા), * મતિજ્ઞાનથી કોઈ પદાર્થને જાણવાની શરૂઆત થતા પ્રથમ જ અવગ્રહ થાય છે કારણ કે મતિજ્ઞાન અવગ્રહ, ઈહા, અવાય અને ધાણ્ણાએ ક્રમથી જાણે છે. ' Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–જ્ઞાનતત્વ-પ્રજ્ઞાપન [ ૧૬૧ फासो रसो य गंधो वण्णो सदो य पोग्गला होति । अक्खाणं ते अक्खा जुगवं ते णेव गेहंति ॥ ५६ ॥ રસ, ગંધ, સ્પર્શ વળી વરણને શબ્દજે પદ્ગલિક તે છે ઈદ્રિવિ, તેમનેય ન ઈદ્રિયો યુગપદ ગ્રહે. પ૬. અર્થ–પ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ–કે જેઓ પુદગલ છે તેઓઇંદ્રિયોના વિષયો છે. (પરંતુ, તે છાદ્રિ તેમને (પણ) યુગપ૬ ગ્રહતી (જાણતી) નથી. परदव्वं ते अक्खा णेव सहावो त्ति अप्पणो भणिदा । उवलद्धं तेहि कधं पञ्चक्खं अप्पणो होदि ॥५७॥ તે ઇંદ્રિ પરદ્રવ્ય, જીવસ્વભાવ ભાખી ને તેમને, તેનાથી જે ઉપલબ્ધ તે પ્રત્યક્ષ કઈ રીતે જીવને ? પ૭. અર્થ –તે ઈદ્રિ પરદ્રવ્ય છે, તેમને આત્માના સ્વભાવરૂપ કહી નથી; તેમના વડે જણાયેલું આત્માને પ્રત્યક્ષ કઈ રીતે હોય? जं परदो विण्णाणं तं तु परोक्खं ति भणिदमटेसु । जदि केवलेण णादं हवदि हि जीवेण पञ्चक्खं ॥५८॥ અર્થો તણું જે જ્ઞાન પરત થાય તેહ પરોક્ષ છે; જીવમાત્રથી જ જણાય જે, તે જ્ઞાન તે પ્રત્યક્ષ છે. ૫૮. અથ–પર દ્વારા થતું જે પદાર્થો સંબંધી વિજ્ઞાન તે તો પક્ષ કહેવામાં આવ્યું છે; જે કેવળ જીવ વડે જ જાણવામાં આવે છે તે જ્ઞાન પ્રત્યક્ષ છે, Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨] પચ પરમાગમ जादं सयं समंतं णाणमणंतत्ववित्थर्ड विमलं । रहिदं तु ओग्गहादिहिं सुहं ति एगंतिय भणिदं ॥ ५९॥ સ્વયમેવ જાત, સમંત, અર્થ અનંતમાં વિસ્તૃત ને અવગ્રહ-ઈહાદિ રહિત, નિર્મળ જ્ઞાન સુખ એકાંત છે. ૫૯ અર્થ – સ્વયં (પોતાથી જ) ઊપજતું. સમંત (અર્થાત સર્વ પ્રદેશેથી જાણતું), અનંત પદાર્થોમાં વિસ્તૃત, વિમળ અને અવગ્રહાદિથી રહિત–એવું જ્ઞાન એકાંતિક સુખ છે એમ (સર્વજ્ઞદેવે કહ્યું છે. जं केवलं ति णाणं तं सोखं परिणमं च सो चेव ।। खेदो तस्स ण भणिदो जम्हा घादी खयं जादा ।।६०॥ જે જ્ઞાન કેવળ તે જ સુખ, પરિણામ પણ વળી તે જ છે, ભાખ્યો ને તેમાં ખેદ જેથી ઘાતિકર્મ વિનષ્ટ છે. ૬૦. અર્થ – “કેવળ નામનું જ્ઞાન છે તે સુખ છે. પરિણામ પણ તે જ છે. તેને ખેદ કહ્યું નથી (અર્થાત કેવળજ્ઞાનમાં સર્વરદેવે ખેદ કહ્યો નથી, કારણ કે ઘાતિક ક્ષય પામ્યા છે. णाणं अत्यंतगयं लोयालोएम वित्थडा दिट्टी । णहमणिर्टी सव्यं इ8 पुण जं तु तं लद्धं ॥६॥ અર્થાન્તગત છે જ્ઞાન, કાલોકવિસ્તૃત દષ્ટિ છે; છે નષ્ટ સર્વ અનિષ્ટ ને જે ઈષ્ટ તે સૌ પ્રાપ્ત છે. ૬૧. ' અર્થ-જ્ઞાન પદાર્થોના પારને પામેલું છે અને દર્શન લોકાલોકમાં વિસ્તૃત છે; સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે અને જે Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–જ્ઞાનતત્વ-પ્રજ્ઞાપન [ ૧૬૩ ઇષ્ટ છે તે સર્વ પ્રાપ્ત થશું છે, (તેથી કેવળ અર્થાત કેવળજ્ઞાન મુખસ્વરૂપ છે.) णो सद्दहति सोक्खं सुहेसु परमं ति विगदधादीणं । मुणिदूण ते अभन्वा भन्या वा तं पडिच्छंति ॥ २ ॥ સૂણી ‘ઘાતિકર્મવિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે, કહે ન તેહ અભવ્ય છે, ને ભવ્ય તે સંમત કરે. ૬ર. અર્થ:–“જેમનાં ઘાતિકર્મો નાશ પામ્યાં છે તેમનું સુખ (સવ) સુખમાં પરમ અર્થાત ઉત્કૃષ્ટ છે એવું વચન સાંભળીને જેઓ તેને શ્રદ્ધતા નથી તેઓ અભવ્ય છે; અને ભવ્ય તેને સ્વીકાર (-આદર, શ્રદ્ધા) કરે છે. मणुआसुरामरिंदा अहिदुदा इंदिएहिं सहजेहिं । असहंता तं दुक्खं रमंति विसएसु रम्मेमु ॥६३ ॥ સુર-અસુર-નરપતિ પીડિત વતે સહજ ઇંદ્રિય વડે, નવ સહી શકે તે દુઃખ તેથી રમ્ય વિષમાં રમે. ૬૩. અથ:–મનુબ્યો . અસુરે દ્રો અને સુરેદ્રો સ્વાભાવિક (અર્થાત પક્ષજ્ઞાનવાળાઓને જે સ્વાભાવિક છે એવી) ઈક્રિયા વડે પીડિત વર્તતા થકા તે દુ:ખ નહિ સહી શકવાથી રમ્યા વિષયમાં રમે છે. जेसिं विसएस रदी तेसिं दुक्खं वियाण सम्भा । जइ तं ण हि सम्भाचं वावारो णत्थि विसयत्यं ॥६४ ॥ વિષયો વિષે રતિ જેમને, દુખ છે સ્વભાવિક તેમને; જે તે ન હોય સ્વભાવ તે વ્યાપાર નહિ વિષય વિષે. ૬૪. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૬૪] પંચ પરમાગમ અર્થ –જેમને વિષયમાં રતિ છે. તેમને દુ:ખ સ્વાભાવિક જાણે; કારણ કે જો દુ:ખ (તેમને) સ્વભાવ ન હોય તો વિષયાર્થે વ્યાપાર ન હોય. पप्पा इडे विसये फासेहिं समस्सिदे सहावेण । परिणममाणो अप्पा सयमेव मुहं ण इवदि देहो ॥६५॥ ઇંદ્રિયસમાશ્રિત ઈષ્ટ વિષય પામીને, નિજ ભાવથી જીવ પ્રણમતો સ્વયમેવ સુખરૂપ થાય, દેહ થતો નથી. ૬૫. અર્થ-સ્પર્શનાદિક ઇડિયા જેમનો આશ્રય કરે છે એવા ઇષ્ટ વિષયોને પામીને (પિતાના અશુદ્ધ) સ્વભાવે પરિણમતા થકે આત્મા, સ્વયમેવ સુખરૂપ (-ક્રિયસુખરૂપ થાય છે, દેહ સુખરૂપ થતો નથી. एगवेण हि देहो मुह ण देहिम्स कुणदि सन्गे वा । विसयवसेण दु सोखं दुक्खं वा हवदि सयमादा ॥६६॥ એકાંતથી સ્વર્ગીય દેહ કરે નહીં સુખ દેહીને. પણવિષયવશ સ્વયમેવ આત્મા સુખવા દુખ થાય છે. ૬૬. અથર–એકાંતે અથોત નિયમથી સ્વર્ગમાં પણ દેહ રહીને (-આત્માને) સુખ કરતો નથી. પરંતુ વિષયોના વો સુખ અથવા દુ:ખરૂપ સ્વયં આત્મા થાય છે. तिमिरहरा जड़ दिट्टी जणस्स दीवण णत्यि कायच्वं । तह सोक्खं सयमादा विसया किं तत्य कुन्वति ॥६७॥ જે દષ્ટિ પ્રાણીની તિમિરહર. તે કાર્ય છે નહિ દીપચી: જ્યાં જીવ સ્વયં સુખ પરિણમેવિષાકરે છેશું તહીં? ૬૭. Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર-જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન * ૧૬૫ અઃ—જો પ્રાણીની દૃષ્ટિ તિમિરનાશક હાય તા દીવાથી કાંઈ પ્રત્યેાજન નથી અર્થાત્ દ્રીયા કાંઈ કરતા નથી, તેમ જ્યાં આત્મા સ્વયં સુખરૂપ પરિણમે છે ત્યાં વિષયા શુ કરે છે ? सयमेव जहादिच्चो तेजो उण्हो य देवदा णभसि । सिद्धो वि तहा णाणं सुहं च लोगे तहा देवो ॥ ६८ ॥ જ્યમ આભમાં વયમેવ ભારકર ઉષ્ણુ, દેવ, પ્રકાશ છે, સ્વયમેવ લેાકે સિદ્ધ પણ ત્યમ જ્ઞાન, સુખ ને દેવ છે. ૬૮. અઃ—જેમ આકાશમાં સૂર્ય સ્વયમેવ તેજ, ઉષ્ણુ અને દેવ છે, તેમ લેાકમાં સિદ્ધભગવાન પણ (સ્વયમેવ) જ્ઞાન, સુખ અને દેવ છે, देवदजदिगुरुपूजासु चैव दाणम्मि वा सुसीले । उपवासादिसु रत्तो सुहोवओगप्पगो अप्पा ॥ ६९ ॥ ગુરુ-દેવ-યતિપૂજા વિષે, વળી દાન ને સુશીલા વિષે, જીવ રક્ત ઉપવાસાદિકે, શુભ-ઉપયાગસ્વરૂપ છે. ૬૯. અ:—દેવ, ગુરુ ને યતિની પૂજામાં, દાનમાં, સુશીલામાં તથા ઉપવાસાદિકમાં રક્ત આત્મા શુભેાપયેાગાત્મક છે. जुत्तो सुहेण आदा तिरियो वा माणुसो व देवो वा । भूदो तावदि कालं लहदि सुहं इंदियं विविहं ॥ ७० ॥ શુભયુક્ત આત્મા દેવ વા તિયચ વા માનવ બને; તે પચે તાવત્સમય ઇંદ્રિયસુખ વિધવિધ લહે. ૭૦, Page #207 -------------------------------------------------------------------------- ________________ - - પિથ પહેમાગમ અર્થ –ગુપયોગયુક્ત આત્મા તિયચ, મનુષ્ય અથવા દેવ થઈને, એટલે કાળ વિવિધ ઇયિસુખ પામે છે. सोक्खं सहावसिद्धं णत्थि सुराणं पि सिद्धमुवदेसे । ते देहवेदणट्टा रमंति विसएमु रम्मेसु ।। ७१॥ સુરનેય સૌખ્ય સ્વભાવસિદ્ધ ન–સિદ્ધ છે આગમ વિષે તે દેહવેદનથી પીડિત રમણીય વિષમાં રમે. ૭૧. અર્થ –(જિનદેવના ઉપદેશમાં સિદ્ધ છે કે–દેવોને પણ સ્વભાવનિષ્પન્ન સુખ નથી. તેઓ (પંચેન્દ્રિયમયે) દેહની વેદનાથી પીડિત હેવાથી રમ્ય વિષયમાં રમે છે. णरणारयतिरियमुरा भजति जदि देहसंभवं दुक्खं । किह सो महो व असुहो उवओगो हवदि जीवाणं ।। ७२॥ તિર્યંચ-નારક-સુર-નરો જે દેહગત દુખ અનુભવે, તો જીવન ઉપયોગ એ શુભ ને અશુભ કઈ રીત છે? ૭૨. અથ–મનુષ્ય, નારકે, તિયો અને દેવ (બધાંય) જે દેહત્યન્ન દુ:ખને અનુભવે છે, તે જીવોને તે (શુદ્ધોપાગથી વિલક્ષણ--અશુદ્ધ) ઉપયોગ શુભ અને અશુભ—બે પ્રકારને કઈ રીતે છે? (અર્થાત નથી.) कुलिसाउहचक्कधरा महोवोगप्पगेहिं भोगेहि । देहादीणं विद्धि करेंति मुहिदा इवाभिरदा ।।७३ ।। ચક્રી અને દેવેંદ્ર શુભ-ઉપયોગમૂલક ભોગથી પુષ્ટિ કરે દેહાદિની, સુખી સમ દીસે અભિરત રહી. ૭૩. Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર-જ્ઞાનતરવ-પ્રજ્ઞાપન t૧૬૭ અથ–વજધરે અને ચરે (ઇદ્રો અને ચક્રવર્તીઓ) શુપયોગમૂલક (પુના ફળરૂપ) ભેગો વડે દેહાદિની પુષ્ટિ કરે છે અને (એ રીતે) ભાગોમાં રત વર્તતા થકા સુખી જેવા ભાસે છે (માટે પુણો વિદ્યમાન છે ખરાં). जदि संति हि पुण्णाणि य परिणामसमुभवाणि विविहाणि । जणयंति विसयतण्डं जीवाणं देवदंताणं ॥७४ ॥ પરિણમજન્ય અનેકવિધ જે પુણ્યનું અસ્તિત્વ છે, તે પુણ્ય એ દેવાન્ત જીવને વિષયતૃષ્ણદ્ભવ કરે. ૭૪. અર્થ:-(પૂર્વોક્ત રીતે) જે (શુપયોગરૂ૫) પરિણામથી ઊપજતાં વિવિધ પુણ્ય વિદ્યમાન છે, તો તેઓ દેવો સુધીના જીવને વિષયતૃષ્ણ ઉત્પન્ન કરે છે. ते पुण उदिण्णतण्हा दुहिदा तण्हाहि विसयसोक्खाणि । इच्छंति अणुभवंति य आमरणं दुक्खसंतत्ता ॥७५॥ તે ઉતિતૃષ્ણ જીવે, દુખિત તૃષ્ણાથી, વિષયિક સુખને ઈછે અને આમરણ દુખસંતસ તેને ભોગવે. ૫. અર્થ –વળી, જેમને તુણા ઉદિત છે એવા તે જીવો તૃષ્ણાઓ વડે દુખી વર્તતા થકા, મરણપયત વિષયસુખને ઇરછે છે અને દુઃખથી સંતપ્ત થયા થકા (દુ:ખદાહને નહિ સહી શક્તા થકા) તેમને ભેગવે છે. सपरं वाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमं । जं इंदिएहिं लद्धं तं सोक्खं दुक्खमेव तहा ॥७६ ॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] પંચ પરમાગમ પરયુક્ત, બાધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે; જે ઇંદ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. ૭૬. અર્થ –જે ઈદ્રિયેથી પ્રાપ્ત થાય છે, તે સુખ પરના સંબંધવાળું, બાધાસહિત, વિચિછન્ન, બંધનું કારણ અને વિષમ છે; એ રીતે તે દુ:ખ જ છે. ण हि मण्णदि जो एवं णस्थि विसेसो त्ति पुण्णपावाणं । हिंडदि घोरमपारं संसारं मोहसंछण्णो ॥ ७७॥ નહિ માન–એ રીત પુણ્ય પાપમાં નવિશેષ છે, તે મેહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે. ૭૭. અર્થ એ રીતે પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતે, તે મહાચ્છાદિત વર્તત થકે ઘર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે, एवं विदिदत्थो जो दव्वेमु ण रागमेदि दोसं वा । उवओगविमुद्धो सो खवेदि देहुन्भवं दुक्खं ॥७८॥ વિદિતાથે એ રીત, રાગદ્વેષ લહે ન જે દ્રવ્ય વિષે, શુદ્ધોપયોગી જીવ તે ક્ષય દેહગત દુખને કરે. ૭૮. અર્થ –એ રીતે વસ્તુ સ્વરૂપ જાણુને જે દ્રવ્ય પ્રત્યે રાગ કે દ્વેષને પામતો નથી, તે ઉપગવિશુદ્ધ વર્તતો થકે દેહત્પન્ન દુ:ખને ક્ષય કરે છે. चत्ता पावारंभं समुहिदो वा मुहम्मि चरियम्मि । ण जहदि जदि मोहादी ण लहदि सो अप्पगं सुद्धं ॥ ७९ ॥ Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર્—જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન [ ૧૯ જીવ છેડી પાપારંભને શુભ ચરિતમાં ઉદ્યત ભલે, જે નવ તજે માહાદિને તેા નવ લહે શુદ્ધાત્મને. ૭૯. અર્થ :—પાપારભ છેડીને શુભ ચારિત્રમાં ઉદ્યત હોવા છતાં જે જીવ માહાકિને છેડતા નથી, તે તે શુદ્ધ આત્માને પામતા નથી. अरहंतं दव्यत्तगुणत्तपज्जयत्तेहिं । जो जाणदि सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥ ८० ॥ જે જાણતા અ`તને ગુણ, દ્રવ્ય ને પયપણે, તે જીવ જાણે આત્મને, તસુ માહ પામે લય ખરે. ૮૦. અર્થ:—જે અહુ તને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણું છે, તે ( પેાતાના ) આત્માને જાણે છે અને તેના માહુ અવશ્ય લય પામે છે. जीवो ववगदमोहो उवलद्धो तच्चमप्पणो सम्मं । जहदि जदि रागदोसे सो अप्पाणं लहदि सुद्धं ॥ ८१ ॥ જીવ માહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને, જે રાગદ્વેષ પરિહરે તેા પામતા શુદ્ધાત્મને. ૮૧. અઃ—જેણે માહને દૂર કર્યાં છે અને આત્માના સમ્યક્ તત્ત્વને (–સાચા સ્વરૂપને ) પ્રાપ્ત કર્યુ છે એવા જીવ જો રાગદ્વેષને છેડે છે, તા તે શુદ્ધ આત્માને પામે છે. सव्वे विय अरहंता तेण विधाणेण खविदकर मंसा | किच्चा तघोवदेसं णिव्वादा ते णमो तेसिं ॥ ८२ ॥ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] પચ પરમાગમ અહત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત થયા, નમું તેમને. ૮ર. અર્થ–બધાય અહંતભગવતે તે જ વિધિથી કર્યાશાને (જ્ઞાનાવરણીયાદિ કર્મભેદોન) ક્ષય કરીને તથા (અન્યને પણ) એ જ પ્રકારે ઉપટિશ કરીને મેક્ષ પામ્યા છે. તેમને નમસ્કાર હો. दव्यादिएसु मृढो भावो जीवस्स हदि मोहो ति ।। खुभदि तेणुच्छण्णो पप्पा रागं व दोसं वा ॥ ८३॥ દ્રવ્યાદિકે મૂઢ ભાવ વર્તે છવને. તે મોહ છે; તે મોહથી આચ્છન્ન રાગી-થી થઈ ક્ષોભિત બને. ૮૩. અર્થ:–જીવને દ્રવ્યાદિક વિષે જે મૂઢ ભાવ ( દ્રવ્યગુણપર્યાય વિષે જે મૂઢતારૂપ પરિણામ) તે મેહ છે; તેનાથી આચ્છાદિત વતી કે જીવ રાગ અથવા ટ્રેષને પામીને શુદ્ધ થાય છે, मोहेण व रागेण व दोसेण च परिणदस्स जीवस्स । जायदि विविहो वंधो तम्हा ते संखवडदव्या ॥ ८४ ।। રે! મેહરૂપ વા રાગરૂપ વા ટ્રેષપરિણુત જીવને વિધવિધ થાયે બંધ, તેથી સર્વ તે ક્ષયોગ્ય છે. ૮૪. અર્થ–મેહરૂપે, સગરૂપે અથવા બ્રેષરૂપે પરિણમતા જીવને વિવિધ બંધ થાય છે, તેથી તેમને (મોહનરાગદ્વેષને) સંપૂર્ણ રીતે ક્ષય કરવાગ્યા છે. अटे अजधागहणं करुणाभावो य तिरियमणुएसु । विसएमय पसंगो मोहस्सेदाणि लिंगाणि ||८५॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–નતરવજ્ઞાપન [ ૭૪ અર્થો તાણું અયથાગ્રહણ, કરુણા મનુજ-તિર્યંચમાં, વિષયો તણે વળી સંગ-લિંગે જાણવા આ મોહનાં. ૮૫. અર્થ -પદાર્થોનું અયાગ્રહણ (અર્થાત પદાર્થોને જેમ છે તેમ સત્ય સ્વરૂપે ન માનતાં તેમના વિશે અન્યથા સમજણ) અને તિયચ-મનુષ્ય પ્રત્યે કરુણાભાવ, તથા વિષયોને સંગ (અર્થાત ઇષ્ટ વિષય પ્રત્યે પ્રીતિ અને અનિષ્ટ વિષયો પ્રત્યે અપ્રીતિ) -આ મોહના લિગો છે. जिणसत्थादो अटु पञ्चक्खादीहिं बुझदो णियमा । खीयदि मोहोवचयो तम्हा सत्थं समधिदव्वं ॥८६॥ શાસ્ત્રો વડે પ્રત્યક્ષઆદિથી જાણતો જે અર્થને, તસુ મોહ પામે નાશ નિશ્ચય શાસ્ત્ર સમધ્યયનીય છે. ૮૬. અથ-જિનશાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષાદિ પ્રમાણેથી પદાર્થોને જાણનારને નિયમથી મેહાપચય ક્ષય પામે છે, તેથી શાસ્ત્ર સંખ્યક પ્રકારે અભ્યાસવાયોગ્ય છે. दव्वाणि गुणा तेसिं पज्जाया असण्णया भणिया । तेसु गुणपज्जयाणं अप्पा दव्य त्ति उवदेसो ।। ८७ ।। દ્રવ્ય, ગુણે ને પર્ય સૌ અર્થ સંજ્ઞાથી કહ્યાં; ગુણ-પર્યાને આતમા છે દ્રવ્ય જિન-ઉપદેશમાં. ૮૭. અર્થ -દ્રવ્ય, ગુણે અને તેમના પર્યાય અર્થ’ નામથી કહ્યાં છે. તેમાં, ગુણ-પર્યાયને આત્મા દ્રવ્ય છે (અર્થાત ગુણે મેહપચય=ાહનો ઉપચય (ઉપચય=સચય, ઢગલો) Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૨] . પચ પરમાગમ અને પર્યાનું સ્વરૂપ સત્ત્વ દ્રવ્ય જ છે, તેઓ ભિન્ન વસ્તુ નથી) એમ (જિતેન્દ્રના) ઉપદેશ છે. जो मोहरागोसे णिहणदि उपलभ जाण्हमुवसं ! सो सवढुक्तमोक्वं पावदि अचिरेण कालेग ॥ ८८ ।। જે પામી જિન-ઉપદેશ હ રાગદ્વેષ-વિમોહને, તે જીવ પામે અલ્પ કાળે સર્વદુ:ખવિમોક્ષને. ૮૮. અર્થ – જિનના ઉપદેશને પામીને મેહરાગરને હણે છે, તે અ૫ કાળમાં સર્વ દુઃખથી મુક્ત થાય છે, गाणप्पगमप्पाणं परं च दन्नत्तणाहिसंबई । जाणदि जदि णिच्या जो मो मोक्तयं कुपादि ॥ ८९।। જે જ્ઞાનરૂપ નિજ આત્મને, પરને વળી નિશ્ચય વડે દ્રવ્યત્વથી સંબદ્ધ છે. મોહને ક્ષય તે કરે. ૯. અર્થ –જે નિશ્ચયથી જ્ઞાનાત્મક એવા પિતાને અને પર નિજ નિજ દ્રવ્યત્વથી સંબ૯ (સંચુલ) જાણે છે, તે એને ક્ષય કરે છે, तम्हा जिगमन्नादो गुणे आदं परं च दनु । अभिगच्छदु णिम्मोई इच्छदि नदि बप्पणो अप्पा ॥९॥ તેથી ચદિ જીવ અછત નિમેહતા નિજ આત્મને. જિનમાર્ગથી દ્રવ્યો મહીં જાણે સ્વ-પરને ગુણ વડે. ૯૦. અર્થ–માટે (સ્વ-રના વિવેકથી મહા ય ટકી રાતે હેવાથી) જે આત્મા પોતાને નિહપણું તો હેય. તે Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર-જ્ઞાનતરવસ્ત્રજ્ઞાપન જિનમાર્ગ દ્વારા ગુણે વડ દ્રામાં સ્વ અને પારને જાણે (અર્થાત જિનાગમ દ્વારા વિશેષ ગુણે વડે અનંત દ્રવ્યોમાંથી “આ સ્વ છે ને આ પર છે” એમ વિવેક કરે), सत्तासंबद्धेदे सविसेसे जो हि व सामण्णे । सहदि ण सो समणो तत्तो धम्मो ण संभवदि ॥९१ ॥ શ્રામણ્યમાં સત્તામયી સવિશેષ આ દ્રવ્ય તણી શ્રદ્ધા નહિ, તે શમણું ના તેમાંથી ધર્મોભવ નહી. ૯૧. અર્થ –જે (જીવ) શ્રમણપણમાં આ રાત્તાસંયુક્ત સવિશેષ પદાર્થોને શ્રદ્ધા નથી, તે શ્રમણ નથી; તેનામાંથી ધર્મ ઉદ્દભવતા નથી (અર્થાત તે શ્રમણભારાને ધર્મ થતું નથી). जो णिहदमोहदिट्ठी आगमकुसलो विरागचरियम्हि । अन्मुद्विदो महप्पा धम्मो त्ति विसेसिदो समणो ॥ ९२ ॥ આગમ વિષે કૌશલ્ય છે ને મોહદષ્ટિ વિનષ્ટ છે, વીતરાગ-ચરિતારૂઢ છે, તે મુનિ-મહાત્મા “ધર્મ છે. ૯ર. અર્થ:–જે આગમમાં કુશળ છે, જેની મહદષ્ટિ હણાઈ ગઈ છે અને જે વીતરાગચારિત્રમાં આરૂઢ છે, તે મહાત્મા શ્રમણને (શાસ્ત્રમાં) “ધર્મ” કહેલ છે. ૧ સત્તા યુક્ત =અસ્તિત્વવાળા ૨ સવિશેષ =વિશેષ સહિત, તફાવતવાળા, ભેટવાળા, ભિન્નભિન્ન. Page #215 -------------------------------------------------------------------------- ________________ * ૨. સેયતત્ત્વ-પ્રજ્ઞાપન अत्थो खल्ल दव्यमओ दव्याणि गुणप्पगाणि भणिदाणि । तेहिं पुणो पंजीया पन्जयमूढा हि परसमयां ॥९३।। છે અર્થ દ્રવ્યસ્વરૂપ, ગુણ-આત્મક કહ્યાં છે દ્રવ્યને, વળી દ્રવ્ય-ગુણથી પફ પર્યાયમૂઢ પરસમય છે. ૯૩. અર્થ–પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે; દ્રવ્યો ગુણાત્મક કહેવામાં આવ્યાં છે; અને વળી દ્રવ્ય તથા ગુણેથી પર્યાય થાય છે. પર્યાયમૂઢ છો પરસમય (અર્થાત મિથ્યાદષ્ટિ) છે. जे पज्जएमु णिरदा जीवा परसमइग त्ति णिट्ठिा । आदसहावंम्हि ठिदा ते सगसमया मुणेदव्वा ॥९४ ॥ પર્યાયમાં રત જીવ જે તે “પરસમય નિર્દિષ્ટ છે આત્મસ્વભાવે સ્થિત જે તે “સ્વકસમય” જ્ઞાતવ્ય છે. ૯૪. અર્થ –જે જીવ પર્યાયોમાં લીન છે તેમને પરસમય કહેવામાં આવ્યા છે; જે આત્મસ્વભાવમાં સ્થિત છે તે સ્વસમય જાણવા, अपरिच्चत्तसहावेणुप्पादन्वयधुवत्तसंवद्धं । गुणवं च संपज्जायं जं तं दध्वं ति बुच्चति ॥९५ Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–યતરવ-પ્રજ્ઞાપન [ ૧૭૫ છેડયા વિના જ સ્વભાવને ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે, વળી ગુણને પર્યય સહિત જે, “દ્રવ્ય ભાખ્યું તેહને. ૫. અર્થ–સ્વભાવને છેડ્યા વિના જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસંયુક્ત છે તથા ગુણવાળું ને પર્યાયસહિત છે, તેને “દ્રવ્ય કહે છે, सब्भावो हि सहावो गुणेहिं सगपज्जएहिं चित्तेहिं । दव्वस्स सव्वकालं उप्पादव्वयधुवत्तेहिं ॥९६ ॥ ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશથી, ગુણ ને વિવિધ પર્યાયથી અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેહ દ્રવ્યસ્વભાવ છે. ૬. અર્થ–સવ કાળે ગુણે તથા અનેક પ્રકારના પોતાના પર્યાયો વડે તેમ જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે દ્રવ્યનું જે અસ્તિત્વ, તે ખરેખર સ્વભાવ છે. इह विविहलक्खणाणं लक्खणमेगं सदित्ति सव्वगयं । उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं ॥९७॥ વિધવિધલક્ષણનું સરવ-ગત “સર્વલક્ષણ એક છે, –એ ધર્મને ઉપદેશતા જિનવરવૃષભ નિર્દિષ્ટ છે. ૯૭. અર્થ –ધર્મને ખરેખર ઉપદેશતા જિનવરવૃષભે આ વિશ્વમાં વિવિધ લક્ષણવાળાં ( ભિન્ન ભિન્ન સ્વરૂપ-અસ્તિત્વવાળાં સર્વ) દ્રવ્યનું “સત” એવું સર્વગત લક્ષણ (સાદશ્ય-અસ્તિત્વ) એક કહ્યું છે, ૧ જિનવરવૃષભ = જિનવરોમાં શ્રેટ, તીર્થ કર ૨. સર્વગત =સર્વમાં વ્યાપનારું Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] પંચ પરમાગમ दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्खादा । सिद्धं तध आगमदो णेच्छदि जो सो हि परसमओ ॥९८॥ દ્રવ્ય સ્વભાવે સિદ્ધ ને “સતતત્ત્વતઃ શ્રી જિને કહે એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પરસમય છે. ૯૮. અર્થ:–દ્રવ્ય સ્વભાવથી સિદ્ધ અને (સ્વભાવથી જ) સત છે એમ જિનેએ તવત: કહ્યું છે; એ પ્રમાણે આગમ દ્વારા સિદ્ધ છે; જે ન માને તે ખરેખર પરસમય છે. सदवडिई सहावे दव्वं दबस्स जो हि परिणामो । अत्येमु सो सहावो ठिदिसंभवणाससंवद्धो ॥ ९९।। દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી “સત સૌ દ્રવ્ય છે ઉત્પાદ-ધ્રૌવ્યવિનાશયુત પરિણામ દ્રવ્યસ્વભાવ છે. ૯. અર્થ–સ્વભાવમાં અવસ્થિત (હોવાથી) કવ્ય “સત ? છે; દ્રવ્યને જે ઉત્પાદવ્યયધ્રૌવ્ય સહિત પરિણામ તે પદાર્થો સ્વભાવ છે. ण भवो भंगविहीणो भंगो वा पत्थि संभवविहीणो । उप्पादो वि य भंगो ण विणा धोव्वेण अत्येण ॥१०॥ ઉત્પાદ ભંગ વિના નહી, સંહાર સર્ગ વિના નહીં ઉત્પાદ તેમ જ ભંગ. બ્રોવ્ય-પદાર્થ વિણ વર્તે નહીં. ૧૦૦. અર્થ–ઉત્પાદ ભંગ વિનાને હેત નથી અને ભંગ ૧. અવસ્થિત = રહેલુ, ટકેલું ૨, ભગ કરાય; નારા, Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–યતત્ત્વ-પ્રજ્ઞાપન [ ૧૭૭ ઉત્પાદ વિનાને હેતે નથી; ઉત્પાદ તેમ જ ભગ ધ્રૌવ્ય પદાર્થ વિના હેતા નથી. उप्पादहिदिभंगा विज्जते पज्जएमु पज्जाया । दवम्हि संति णियदं तम्हा दव्वं हवदि सव्वं ॥ १०१॥ ઉત્પાદ તેમ જ દ્રવ્ય ને સંહાર વતે પય, ને પર્ય દ્રવ્ય નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે. ૧૦૧. અર્થ –ઉત્પાદ, સ્થિતિ અને ભંગ પર્યાયામાં વતે છે; પર્યાયે નિયમથી દ્રવ્યમાં હોય છે, તેથી (તે) બધુંય દ્રવ્ય છે. समवेदं खलु दवं संभवठिदिणाससण्णिदष्टेहिं । एक्कम्हि चेव समये तम्हा दन्वं खु तत्तिदयं ॥१०२॥ ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશસંક્ષિત અર્થ સહ સમવેત છે એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. ૧૦૨. અર્થદ્રવ્ય એક જ સમયમાં ઉત્પાદ, સ્થિતિ અને નાશ નામના અર્થો સાથે ખરેખર સમવેત (એકમેક) છે; તેથી એ ત્રિક ખરેખર દ્રવ્ય છે. पाडुब्भवदि य अण्णो पज्जाओ पज्जओ वयदि अण्णो । दन्चस्स तं पि · दव्वं णेव पणटुं ण उप्पण्णं ॥१०३।। ૧ અર્થો = પદાર્થો (૮૭મી ગાથામા સમજાવ્યા પ્રમાણે પર્યાય પણ અર્થ છે ) ૨ સમત =સમવાયવાળું, તાદાભ્યપૂર્વક જોડાયેલુ, એકમેક ૩. ત્રિક = ત્રણ સમુદાય (ઉત્પાદ, વ્યય અને ધૌવ્ય એ ત્રણને સમુદાય ખરેખર દ્રવ્ય જ છે.) Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] પચ પરમાગમ ઊપજે દરવને અન્ય પર્યય, અન્ય કે વિણસે વળી, પણ દ્રવ્ય તે નથી નષ્ટ કે ઉત્પન્ન દ્રવ્ય નથી તહીં. ૧૦૩. અથવ્યને અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે અને કઈ અન્ય પર્યાય નષ્ટ થાય છે; પરંતુ દ્રવ્ય તે નષ્ટ પણ નથી, ઉત્પન્ન પણ નથી (ધ્રુવ છે) परिणमदि सयं दव्वं गुणदो य गुणंतरं सदविसिह । तम्हा गुणपज्जाया भणिया पुण दवमेव ति ।।१०४॥ અવિશિષ્ટસર્વસ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે, તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વગુણુપર્યાયને. ૧૦૪. અથર–સત્તાઅપેક્ષાએ અવિશિષ્ટપણે. દ્રવ્ય પિતે જ ગુણમાંથી ગુણાંતરે પરિણમે છે (અર્થાત દ્રવ્ય પિતે જ એક ગુણપર્યાયમાંથી અન્ય ગુણપર્યાય પરિણમે છે અને તેની સત્તા ગુણપયાની સત્તા સાથે અવિશિષ્ટ–અભિન્ન–એક જ રહે છે), તેથી વળી ગુણપર્યાય દ્વવ્ય જ કહેવામાં આવ્યા છે. 'ण हवदि जदि सहवं असद्धवं हवदि तं कधं दव्वं । हवदि पुणा अण्णं वा तम्हा दवं सयं सचा ॥१०५ ।। જે દ્રવ્ય હોયન સત, કરે જ અસત્, બને ક્યમ દ્રવ્ય એ? વા ભિન્ન કરતું સત્ત્વથી ! તેથી સ્વયં તે સર્વ છે. ૧૦૫. અર્થ– (સ્વરૂપથી જ) સત ન હોય તે (૧) નક્કી તે અસત હોય; જે અસત હેય તે દ્રવ્ય કેમ હોઈ શકે ? અથવા (જો અસત્ ન હોય) તે (૨) તે સત્તાથી અન્ય (૬) હોય! (તે પણ કેમ બને?) માટે દ્રવ્ય પોતે જ સત્તા છે, Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર—રેયતર્વપ્રજ્ઞાપન : ૧૭૯ पविभत्तपदेसत्तं पुधत्तमिदि सासणं हि वीरस्स । अण्णत्तमतब्भावो ण तब्भवं होदि कधमेगं ॥१०६॥ જિન વીરને ઉપદેશ એમ–પૃથત્વ ભિન્નપ્રદેશના, અન્યત્વ જાણુ અતત્પણું; નહિ તે-પણે તે એક કયાં? ૧૦૬. અર્થ –વિભક્તપ્રદેશવ તે પૃથફત્વ છે એમ વીરને ઉપદેશ છે. અતભાવ (અતત્પણું અર્થાત તેપણે નહિ હોવું) તે અન્યત્વ છે. જે તેપણે ન હોય તે એક કેમ હોય ? (કચિત્ સત્તા દ્રવ્યપણે નથી અને દ્રવ્ય સત્તાપણે નથી માટે તેઓ એક નથી.) सहव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो । जो खलु तस्स अभावो सो तदभावो अतभावो ॥१०७॥ સત્ દ્રવ્ય”, “સતુ પર્યાય”, “સત્વ ગુણ—સત્ત્વને વિસ્તાર છે; નથી તે-પણે અન્યોન્ય તેહ અતત્પણું જ્ઞાતવ્ય છે. ૧૦૭. અથ–સત દ્રવ્ય “સત ગુણ અને “સત્ પર્યાય –એમ (સત્તાગુણના) વિસ્તાર છે. (તેમને પરસ્પર) જે તેને અભાવ અર્થાત “તેણે હોવાને અભાવ છે તે “ત૬-અભાવ” એટલે કે અતદુભાવી છે. जंदव्वं तं ण गुणो जो वि गुणो सो ण तचमत्थादो। एसो हि अतभावो णेव अभावो त्ति णिट्ठिो ॥१०८॥ સ્વરૂપે નથી જે દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહિ દ્રવ્ય છે, –આને અતત્પણું જાણવું, ન અભાવને ભાખ્યું જિને. ૧૮. અથ–સ્વરૂપ-અપેક્ષાએ જે દ્રવ્ય છે તે ગુણ નથી અને Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ j પંચ પરમાગમ જે ગુણ છે તે દ્રવ્ય નથી;—આ અતભાવ છે; સવ થા અભાવ તે અતદ્ભાવ નથી; આમ (જિનેન્દ્વારા) દર્શાવવામાં આવ્યું છે. जो खलु दव्वसहावी परिणामो सो गुणो सदविसिहो । सदवद्विदं सहावे दव्वं ति जिणोवदेसोयं ॥ १०९ ॥ પરિણામ દ્રવ્યસ્વભાવ જે, તે ગુણ ‘સત્’-અવિશિષ્ટ છે; દ્રવ્યા સ્વભાવે સ્થિત સત્ છે—એ જ આ ઉપદેશ છે. ૧૦૯. : અ:—જે, દ્રવ્યના સ્વભાવભૂત ( ઉત્પાદન્યયધ્રૌવ્યાત્મક) પરિણામ છે તે ( પરિણામ) ‘સત્’થી અવિશિષ્ટ ( –સત્તાથી કેાઈ જુદા નહિ એવા) ગુણ છે, સ્વભાવમાં અવસ્થિત ( હેાવાથી ) દ્રવ્ય સત્ છે'.—અવેા જે ( ૯૯ મી ગાથામાં કહેલા) જિનાપદેશ તે જ આ છે (અર્થાત ૯૯ મી ગાથાના કથનમાંથી આ ગાથામાં કહેલા ભાવ સહેજે નીકળે છે). णत्थि गुणो त्ति व कोई पज्जाओ तीह वा विणा दव्वं । दव्वत्तं पुण भावो तम्हा दव्वं सयं सत्ता ॥ ११० ॥ પર્યાય કે ગુણુ એવુ કાઈ ન દ્રવ્ય વિષ્ણુ વિશ્વે દીસે; દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પાતે સત્ત્વ છે. ૧૧૦, અશ:આ વિશ્વમાં ગુણ એવુ કાઈ કે પર્યાય એવુ કાઈ, દ્રવ્ય વિના ( -દ્રવ્યથી જટ્ટુ) હેાતું નથી; અને દ્રવ્યત્વ તે ભાવ છે (અર્થાત્ અસ્તિત્વ તે ગુણ છે ); તેથી દ્રવ્ય પાતે સત્તા (અર્થાત્ અસ્તિત્વ) છે, एवंविहं सहावे दव्वं सदसन्भावणिबद्धं पादुब्भावं पादुभावं दव्वत्थपज्जयत्येहिं । सदा लभदि ॥ १११ ॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર– તવ-પ્રજ્ઞાપન આવું દરવ દ્રવ્યાર્થ-પર્યાયાર્થથી નિજભાવમાં સદૂભાવ-અણુસદ્દભાવયુત ઉત્પાદને પામે સદી. ૧૧૧. અર્થ:–આવું (પૂર્વેકા) દ્રવ્ય સ્વભાવમાં વ્યાર્થિક અને પર્યાયાર્થિક નો વડે સદભાવસંબદ્ધ અને અસદુભાવરબદ્ધ ઉત્પાદને રાજા પામે છે. जीवो भवं भविस्सदि णरोऽमरो वा परो भवीय पुणो । कि दबत्तं पजहदि ण जहं अण्णो कहं होदि ॥११२॥ જીવ પરિણમે તેથી નરાદિક એ થશે, પણ તે રૂપે શું છેડતે દ્રવ્યત્વને? નહિ છેડતે ક્યમ અન્ય એ? ૧૧૨. અર્થ:–જીવ પરિણમતો હેવાથી મનુષ્ય, દેવ અથવા બીજું કાંઈ (-તિયચ, નારક કે રિદ્ધ) થશે. પરંતુ મનુષ્યદેવાદિક થઈને શું તે દ્રવ્યપણાને છેડે છે? નહિ છોડતો થકે તે અન્ય કેમ હોય? (અર્થાત તે અન્ય નથી, તેને તે જ છે.) मणुवो ण होदि देवो देवो वा माणुसो व सिद्धो वा । एवं अहोज्जमाणो अणण्णभावं कधं लहदि ॥११३ ॥ માનવ નથી સુર, સુર પણ નહિ મનુજ કે નહિ સિદ્ધ છે; એ રીત નહિ હોતે થકી કયમ તે અનન્યપણું ધરે? ૧૧૩. અર્થ–મનુષ્ય તે દેવ નથી, અથવા દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી; એમ નહિ હોતે થકે અનન્ય કેમ હેય? दवहिएण सव्वं दव्वं तं पज्जयहिएण पुणो । हवदि य अण्णमणण्णं तकाले तम्मयत्तादो ॥११४ ॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] પથ પરમાગમ દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે; ને તે જ પર્યાયાથિકે છે અન્ય, જેથી તે સમય દૂરૂપ હેઈ અનન્ય છે. ૧૧૪. અથ –કવ્યાર્થિક (ન) વડે સઘળું દ્રવ્ય છે; અને વળી પર્યાયાર્થિક (નય) વડે તે (દ્રવ્ય) અન્ય-અન્ય છે, કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે (દ્રવ્ય પર્યાયાથી) અનન્ય છે. अत्थि त्ति य णत्थि ति य हवदि अवत्तव्यमिदि पुणो दन्छ । पज्जाएण दु केण वि तदुभयमादिट्ठमण्णं वा ॥ ११५ ॥ અસ્તિ, તથા છે નારિત, તેમ જ દ્રવ્ય અણુવક્તવ્ય છે, વળી ઉભય કે પર્યાયથી, વા અન્યરૂપ થાય છે. ૧૧૫. અર્થ – દ્રવ્ય કોઈ પર્યાયથી “અસ્તિ', કઈ પર્યાયથી નાસ્તિ અને કઈ પર્યાયથી અવક્તવ્ય છે; વળી કઈ પર્યાયથી “અસ્તિ-નાસ્તિ અથવા કોઈ પર્યાયથી અન્ય ત્રણ ભંગરૂપ કહેવામાં આવે છે. एसोत्तिणत्थि कोई ण णत्थि किरिया सहावणिवत्ता । . किरिया हि णथि अफला धम्मो जदिणिप्फलो परमो ॥११६॥ નથી “આ જ એ કઈ જ્યાં કિરિયા સ્વભાવ-નિપન્ન છે; કિરિયા નથી ફળહીન, જે નિષ્ફળ ધરમ ઉત્કૃષ્ટ છે. ૧૧૬. અર્થ-(મનુષ્યાદિપર્યાયોમાં) આ જ એ કઈ (શાયત પર્યાય) નથી (કારણ કે સસારી જીવને) સ્વભાવનિષ્પન્ન ક્રિયા નથી એમ નથી (અર્થાત વિભાવસ્વભાવથી નીપજતી રાગદ્વેષમય ક્રિયા અવશ્ય છે). અને જે પરમ ધર્મ અકળ છે તે ક્રિયા જરૂર અફળ નથી (અર્થાત એક વીતરાગ Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–યતત્વ-પ્રજ્ઞાપન [ ૧૮૩ ભાવ જ મનુષ્યાદિપર્યાયરૂપ ફળ ઉપજાવતો નથી, રાગદ્વેષમય કિયા તે અવશ્ય તે ફળ ઉપજાવે છે). कम्मं णामसमक्खं सभावमध अप्पणो सहावेण । अभिभूय गरं तिरियं णेरइयं वा सुरं कुणदि ॥११७ ॥ નામાખ્ય કર્મ સ્વભાવથી નિજ જીવદ્રવ્ય-સ્વભાવને અભિભૂત કરી તિયચ, દેવ, મનુષ્ય વા નારક કરે. ૧૧૭. અથ–ત્યાં, “નામ સંજ્ઞાવાળું કર્મ પિતાના સ્વભાવ વડે જીવના સ્વભાવને પરાભવ કરીને, મનુષ્ય, તિય“ચ, નારક અથવા દેવ (-એ પર્યાયોને) કરે છે, णरणारयतिरियसुरा जीवा खलु णामकम्मणिवत्ता । ण हि ते लद्धसहावा परिणममाणा सकम्माणि ॥ ११८ ॥ તિર્યંચ-સુર-નર-નારકી જીવ નામકર્મ-નિપન્ન છે; નિજ કર્મરૂપ પરિણમનથી જ સ્વભાવલબ્ધિ ન તેમને. ૧૧૮. અર્થ–મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ છો ખરેખર નામકર્મથી નિષ્પન્ન છે. ખરેખર તેઓ પોતાના કર્મરૂપે પરિણમતા હોવાથી તેમને સ્વભાવની ઉપલબ્ધિ નથી. जायदि णेच ण णस्सदि खणभंगसमुन्भवे जणे कोई । जो हि भवो सो विलओ संभवविलय त्ति ते णाणा ॥ ११९ ॥ નહિ કેઈ ઊપજે વિણસે ક્ષણભંગસંભવમય જશે, કારણ જનમ તે નાશ છે વળી જન્મ-નાશ વિભિન્ન છે. ૧૧૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] પંચ પરમાગમ અર્થ :-ક્ષણે ક્ષણે ઉત્પાદ ને વિનાશવાળા જીવલેાકમાં ફાઈ ઉત્પન્ન થતુ” નથી તે નાશ પામતુ" નથી, કારણ કે જે ઉદ્દભવ છે તે જ વિલય છે; વળી ઉદ્દભવ અને વિલય એમ તેઓ અનેક (અર્થાત ભિન્ન ) પણ છે. तम्हा दु णत्थि कोई सहावसमवद्विदो चि संसारे । संसारो पुण किरिया संसरमाणस्स दव्वस्स ॥ १२० ॥ તેથી સ્વભાવે સ્થિર એવું ન કોઈ છે સંસારમાં; સંસાર તા. સંસરણ કરતા દ્રવ્ય કેરી છે ક્રિયા. ૧૨૦. કા અથ તેથી સસારમાં સ્વભાવથી અવસ્થિત એવુ કાઈ નથી (અર્થાત્ સંસારમાં કોઈના સ્વભાવ કેવળ એકરૂપ રહેવાને નથી ); સસાર તા સસરણ કરતા દ્રવ્યની ક્રિયા છે, आदा कम्ममलिमसो परिणामं लहदि कम्मसंजुत्तं । तत्तो सिलिसदि कम्मं तम्हा कम्मं तु परिणामो ॥ १२१ ॥ કમે મલિન જીવ ક સંયુત પામતા પરિણામને, તેથી કરમ ખંધાય છે; પરિણામ તેથી કમ` છે. ૧૨૧. અમથી મલિન આત્મા 'સયુક્ત પરિણામને ( -દ્રવ્યકમ'ના સ'ચાગે થતા અશુદ્ધ પરિણામને) પામે છે, તેથી કમ' ચાંટે છે ( -દ્રવ્યકમ મધાય છે ); માટે પરિણામ તે કમ છે. परिणामो सयमादा सा पुण किरियत्ति होदि जीवमया । किरिया कम्पत्ति मदा तम्हा कम्मस्स ण दु कत्ता ॥ १२२ ॥ * સસરણ કરવું = ગોળ ફર્યાં કરવું; પલટાયા કરવું, Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–શેયતત્વ-પ્રજ્ઞાપન [ ૧૮૫ પરિણામ પિતે જીવ છે, ને છે ક્રિયા એ જીવમયી; કિરિયા ગણી છે કર્મ; તેથી કર્મને કર્તા નથી. ૧રર. અર્થ –પરિણામ પિતે આત્મા છે, અને તે જીવમચી ક્રિયા છે; કિયાને કર્મ માનવામાં આવી છે; માટે આત્મા દ્રવ્યર્મને કર્તા તે નથી. परिणमदि चेदणाए आदा पुण चेदणा तिधाभिमदा । सा पुण णाणे कम्मे फलम्मि वा कम्मणो भाणदा ॥१२३॥ જીવ ચેતનારૂપ પરિણમે વળી ચેતના ત્રિવિધા ગણી; તે જ્ઞાનવિષયક, કર્મવિષયક, કર્મફળવિષયક કહી. ૧૨૩. અર્થ –આત્મા ચેતનારૂપે પરિણમે છે. વળી ચેતના ત્રણ પ્રકારે માનવામાં આવી છે; અને તેને જ્ઞાન સંબંધી, કર્મ સંબંધી અથવા કર્મના ફળ સંબંધી–એમ કહેવામાં આવી છે. णाणं अट्टवियप्पो कम्मं जीवेण जं समारद्धं । तमणेगविधं भणिदं फलं ति सोक्खं व दुक्खं वा ॥ १२४ ॥ છે “જ્ઞાન” અર્થવિકલ્પ, ને જીવથી કરાતું કર્મ છે, –તે છે અનેક પ્રકારનું, “ફળ સૌખ્ય અથવા દુઃખ છે. અર્થ:–અર્થવિકલ્પ (અર્થાત સ્વ-પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપ૬ અભાસન) તે જ્ઞાન છે; જીવ વડે જે કરાતું હોય તે કર્મ છે. તે અનેક પ્રકારનું છે. સુખ અથવા દુ:ખ તે કર્મફળ કહેવામાં આવ્યું છે. अप्पा परिणामप्पा परिणामो णाणकम्मफलभावी । तम्हा णाणं कम्मं फलं च आदा मुणेदयो । १२५ ॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬] પંચ પરમાગમ પરિણામ-આત્મક જીવ છે, પરિણામ જ્ઞાનાદિક બને; તેથી કરમફળ, કર્મ તેમ જ જ્ઞાન આત્મા જાણજે. ૧રપ. અથ–આત્મા પરિણામાત્મક છે; પરિણામ જ્ઞાનરૂપ, કર્મ રૂપ અને કર્મફળરૂપ થાય છે. તેથી જ્ઞાન, કર્મ અને કર્મફળ આત્મા છે એમ જાણવું कत्ता करणं कम्मं फलं च अप्पत्ति णिच्छिदो समणो । परिणमदि णेव अण्णं जदि अप्पाणं लहदि सुद्धं ॥१२६॥ કર્તા, કરમ, ફળ, કરણ જીવ છે એમ નિશ્ચય કરી મુનિ અન્યરૂપ નવ પરિણમે, પ્રાપ્તિ કરે શુદ્ધાત્મની. ૧૨૬. અથ–ો શ્રમણ કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા છે? એવા નિશ્ચયવાળે થય શકે અન્યરૂપે ન જ પરિણમે, તે તે શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરે છે, दव्वं जीवमजीवं जीवो पण चेदणोचओगमओ। पोग्गलदव्यप्पमुहं अचेदणं हवदि य अजी ।। १२७॥ છે દ્રવ્ય જીવ, અજીવ, ચિત-ઉપયોગમય તે જીવ છે; પુદ્ગલપ્રમુખ જે છે અચેતન દ્રવ્ય, તેહ અજીવ છે. ૧૨૭. અર્થદ્રવ્ય જીવ અને અજીવ છે. ત્યાં, ચેતના-ઉપગમય (ચેતનામય તથા ઉપયોગમય) તે જીવ છે અને પુગલદ્વવ્યાદિક અચેતન દ્રવ્યો તે અજીવ છે. पोग्गलजीवणिबद्धो धम्माधम्मत्थिकायकालड्डो । वदि आगासे जो लोगो सो सव्यकाले दु ॥१२८॥ Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–શેયત-પ્રજ્ઞાપન t૧૮૭ આકાશમાં જે ભાગ ધર્મ-અધર્મ-કાળ સહિત છે, જીવ-પુદ્ગલોથી યુક્ત છે, તે સર્વકાળે લોક છે. ૧૨૮. અર્થ –આકાશમાં જે ભાગ છવ ને પુદગલથી સંયુક્ત તથા ધર્માસ્તિકાય, અધમસ્તિકાય ને કાળથી સમૃદ્ધ છે, તે સર્વ કાળે લોક છે. (બાકીનું એકલું આકાશ તે અલોક છે.) उप्पादहिदिभंगा पोग्गलजीवप्पगस्स लोगस्स । परिणामा जायंते संघादादो व भेदादो ॥ १२९ ।। ઉત્પાદ, વ્યય ને ધ્રુવતા જીવપુદ્ગલાત્મક લોકને પરિણામ દ્વારા, ભેદ ના સંધાત દ્વારા થાય છે. ૧૨૯. અર્થ:–યુગલ-જીવાત્મક લોકને પરિણામ દ્વારા અને સઘાત વા ભેદ દ્વારા ઉત્પાદ, ધ્રૌવ્ય ને વિનાશ થાય છે. लिंगेहिं जेहिं दव्वं जीवमजीवं च हवदि विण्णादं । तेऽतब्भावविसिट्टा मुत्तामुत्ता गुणा णेया ॥१३०॥ જે લિંગથી દ્રવ્યો મહી “જીવ “અજીવ એમ જણાય છે, તે જાણ મૂર્ત-અમૂર્ત ગુણ, અતત્પણાથી વિશિષ્ટ છે. ૧૩૦. અર્થ –જે લિગો વડે દ્રવ્ય જીવ અને અજીવ તરીકે જણાય છે, તે અતદ્દભાવવિશિષ્ટ (-દ્રવ્યથી અદભાવ વડે ભિન્ન એવા) મૂત-અમૂર્ત ગુણે જાણવા. ૧ સઘાત = ભેગા મળવુ તે, એકઠા થવુ તે, મિલન ૨. ભેદ = છૂટા પડવું તે, વિખૂટા થવું તે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮]. ચ પરમાગમ मुत्ता इंदियगेज्मा पोग्गलदलप्पगा अगविया । दच्चाणममुत्तागं गुणा अमुत्ता मुणेदव्या ॥ १३१ ।। ગુણ મૂર્ત ઇંદ્રિયગ્રાહ્ય તે પુદ્ગલમયી બહુવિધ છે: દિવ્ય અમૃતિક જે તેના ગુણ અમુનિક જાણજે. ૧૩૨ –હિયગ્રાહ્ય એવા મૃત ગુ પુદગલબાભક વનેકવિ છે; અસૂન બેના ગુણે અમૃત જાણવા. कासगंवफासा किमंत पांगला सुहमाही । पुचीपरियंतस्स य सका मो पोन्गलो त्रिचो ॥ १३२।। છે વર્ણ તેમ જ ગંધ વળી રસસ્પર્શ યુદૂગરને, અતિસુક્ષ્મી પૃથ્વી સુધી વળી રાષ્ટ્રમિલ, વિવિધ જે. અર્થ–વ. સ. ૧ ને ર (-એ ગુણે) ચુલ્મથી માંડીને પૃથ્વી પર્વતના (સ) પુદગલને હેાય છે. જે વિવિધ પ્રકારને ર તે પુગલ અન ગલિક પય છે, आगानस्सवगाहो अम्माचल मणजन । धम्मेदवन्स टु गुणों गुणो ठाणकारगना ॥ १३३॥ कालम कणा से गुणोक्सोना त्ति बमो भगा। गया संवादा गुमा हि मुचिप्पहीपापं ॥ १३४॥ અવગાહ ગુણ આકાશ. ગનિહેતુના છે મને, વળી સ્થાનકારણતારૂપી ગુણ જણ દ્રવ્ય અધમન. ૧૩૩. છે કાળને ગુણ ના ઉપયોગ વ્યાખ્યા માં. એ રીત મૂર્તિવિનિના ગુણ જાણવા સમિ . ૨૪. Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–યતવ-પ્રજ્ઞાપને tace 24નો અર્થ-આકાશને અવગાહ, ધર્મદ્રવ્યને ગમનહેતુત્વ અને વળી અધર્મદ્રવ્યને ગુણ સ્થાનકારણુતા છે. કાળને ગુણ વર્તાના છે, આત્માને ગુણ ઉપયોગ કહ્યો છે. આ રીતે અમૂર્ત દ્રવ્યોના ગુણે સંક્ષેપથી જાણવા जीवा पोग्गलकाया धम्माधम्मा पुणो य आगासं । सपदेसेहिं असंखा णत्थि पदेस त्ति कालस्स ॥१३५॥ છવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ વળી આકાશને છે રવપ્રદેશ અનેક, નહિ વર્તે પ્રદેશો કાળને. ૧૩૫. અર્થ – પુદ્ગલકા, ધર્મ, અધર્મ અને વળી આકાશ સ્વપ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત અર્થાત્ અનેક છે; કાળને પ્રદેશે નથી. लोगालोगेसु णभो धम्माधम्मेहिं आददो लोगो । सेसे पडुच्च कालो जीवा पुण पोग्गला सेसा ॥१३६ ॥ લેકે અલોકે આભ, લોક અધર્મધર્મથી વ્યાપ્ત છે, છે શેષ-આશ્રિત કાળ, ને જીવ-પુદ્ગલો તે શેષ છે. ૧૩૬. અર્થ:–આકાશ લોકાલોકમાં છે, લોક ધર્મ ને અધર્મથી વ્યાસ છે, બાકીનાં બે દ્રવ્યોને આશ્રય કરીને કાળ છે, અને તે બાકીનાં બે દ્રવ્યો જીવ ને પુદગલ છે. जध ते णभप्पदेसा तधप्पदेसा हवंति सेसाणं । अपदेसो परमाणू तेण पदेसम्भवो भणिदो ॥ १३७ ॥ જે રીત આભ-પ્રદેશ, તે રીત શેષદ્રવ્ય-પ્રદેશ છે, અપ્રદેશ પરમાણુ વડે ઉદ્દભવ પ્રદેશ તણે બને. ૧૩૭. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯1 * પયં પરમાગમ અર્થ–જે રીતે તે આકાશપ્રદેશ છે, તે જ રીતે બાકીનાં દ્રવ્યાના પ્રદેશ છે (અર્થાત જેમ આકાશના પ્રદેશો પરમાણુરૂપી ગજથી મપાય છે તેમ બાકીનાં દ્રવ્યોના પ્રદેશ પણ એ જ રીતે મપાય છે). પરમાણુ અપ્રદેશ છે; તેના વડે પ્રદેશાભવ કહ્યો છે. समओ दु अप्पदेसो पदेसमेत्तस्स दव्यजादस्स । वदिवददो सो वट्टदि पदेसमागासदव्वस्स ॥१३८॥ છે કાળ તે અપ્રદેશના એકપ્રદેશ પરમાણુ યદા આકાશદ્રવ્ય તણે પ્રદેશ અતિક્રમે, વતે તદા. ૧૩૮. અર્થ:-કાળ તે અપ્રદેશી છે. પ્રદેશમાત્ર પુદગલ-પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળગતો હોય ત્યારે તે વર્તે છે અર્થાત નિમિત્તભૂતપણે પરિણમે છે. वदिवददो तं देसं तस्सम समओ तदो परो पुन्यो । जो अत्थो सो कालो समओ उप्पण्णपद्धंसी ॥३३९ ॥ તે દેશના અતિક્રમણ સમ છે “સમય”, તપૂર્વાપરે જે અર્થ છે તે કાળ છે, ઉત્પન્નધ્વસી “સમય” છે. ૧૩૯. અર્થ –પરમાણુ એક આકાશપ્રદેશને (મંદ ગતિથી ) ઓળંગે ત્યારે તેના બરાબર જે વખત તે સમય છે; સમયની પૂર્વ તેમ જ પછી એવો (નિત્ય) જે પદાર્થ છે તે કાળદ્રવ્ય છે; “સમય” ઉત્પન્નવસી છે. आगासमणुणिविटुं आगासपदेससभणया भणिदं । सन्वेसिं च अणूणं सक्कदि तं देदुमवगासं ॥१४० ॥ Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–યતત્ત્વ-પ્રજ્ઞાપન [ ૧૯૧ આકાશ જે આગવ્યાખ્ય, “આભપ્રદેશ” સંજ્ઞા તેહને; તે એક શૈ પરમાણુને અવકાશદાનસમર્થ છે. ૧૪૦. અર્થ:–એક પરમાણુ જેટલા આકાશમાં રહે તેટલા આકાશને આકાશપ્રદેશ” એવા નામથી કહેવામાં આવ્યું છે; અને તે સર્વ પરમાણુઓને અવકાશ દેવાને સમર્થ છે. एको व दुगे बहुगा संखातीदा तदो अणंता य । दव्याणं च पदेसा संति हि समय त्ति कालस्स ॥१४१॥ વર્ત પ્રદેશ દ્રવ્યને, જે એક અથવા બે અને બહુ વા અસંખ્ય, અનંત છે; વળી હોય સમયો કાળને. ૧૪૧. અથર–કને એક, બે, ઘણા અસંખ્ય અથવા અનંત પ્રદેરો છે. કાળને “સમ છે, उप्पादो पद्धंसो विजदि जदि जस्स एगसमयम्हि । समयस्स सो वि समओ सभावसमवढिदो हवदि ॥ १४२ ॥ એક જ સમયમાં ધ્વંસ ને ઉત્પાદને સદૂભાવ છે જે કાળને, તે કાળ તેહ સ્વભાવ-સમવસ્થિત છે. ૧૪ર. અર્થ:–જે કાળને એક સમયમાં ઉત્પાદ અને દિવસે વતે છે, તો તે કાળ સ્વભાવે અવસ્થિત અથત ધ્રુવ (હરે) છે. एगम्हि संति समये संभवठिदिणाससण्णिदा अट्ठा । समयस्स सन्चकालं एस हि कालाणुसम्भावो ॥१४३॥ પ્રત્યેક સમયે જન્મ-ધ્રૌવ્ય-વિનાશ અર્થો કાળને વર્તે સરવદા; આ જ બસ કાળાને સદ્ભાવ છે. ૧૪૩. Page #233 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમાગમ ૧૯૨ ] અર્થ-એક એક સમયમાં ઉત્પાદક દ્રવ્ય અને વ્યય નામના અર્થો કાળને સદાય હોય છે. આ જ કાળાણુને સદભાવ છે (અર્થાત આ જ કાળાણુના અસ્તિત્વની સિદ્ધિ છે), जस्स ण संति पदेसा पदेसमेत्तं व तच्चदो णाहूँ । मुण्णं जाण तमत्थं अत्यंतरभूदमत्थीदो ॥१४४ ॥ જે અર્થને ન બહુ પ્રદેશ, ન એક વા પરમાર્થથી, તે અર્થ જાણે શૂન્ય કેવળ–અન્ય જે અરિતત્વથી. ૧૪૪. અર્થ –જે પદાર્થને પ્રદેશો અથવા એક પ્રદેશ પણ પરમાથે જણાતો નથી, તે પદાર્થને શૂન્ય જાણુ–કે જે અરિતત્વથી અર્થાન્તરભૂત (અન્ય) છે, सपदेसेहिं समग्गो लोगो अटेहिं णिहिदो णिच्चो । जो तं जाणदि जीवो पाणचदुक्काभिसंवद्धो ॥ १४५॥ સપ્રદેશ અર્થોથી સમાપ્ત સમગ્ર લોક સુનિત્ય છે; તસુ જાણનારો જીવ, પ્રાણચતુષ્કથી સંયુક્ત જે. ૧૪પ. અર્થ:–સપ્રદેશ પદાર્થો વડે સમાપ્તિ પામેલે આ લેક નિત્ય છે. તેને જે જાણે છે તે જીવ છે-કે જે (સંસારદશામાં) ચાર પ્રાણેથી સંયુક્ત છે. इंदियपाणो य तथा बलपाणो तह य आउपाणो य । आणप्पाणप्पाणो जीवाणं होति पाणा ते ॥१४६॥ + છ દ્રવ્યથીજ આખો લોક સમાપ્ત થાય છે અર્થાત તે બે ઉપરાન્ત બીજુ કાઈ લિકમાં નથી. Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–યતત્ત્વ-પ્રજ્ઞાપન [ ૧૯૩ ઇંદ્રિયપ્રાણ, તથા વળી બળપ્રાણ, આયુમાણ ને વળી પ્રાણુ શ્વાસોચ્છવાસ–એ સૌ, જીવ કેરા પ્રાણ છે. ૧૪૬. અર્થ:– દ્રિયપ્રાણ, બળપ્રાણ. આયુપ્રાણ તથા શ્વાસોચ્છવાસપ્રાણ–એ (ચાર) ના પ્રાણ છે, पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हि जीविदो पुन्वं । सो जीवो पाणा पुण पोग्गलदम्बेहिं णिव्वत्ता ॥ १४७ ।। જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે, તે જીવ છે, પણ પ્રાણ તો પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૪૭. અર્થ–જે ચાર પ્રાણેથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો, તે છવ છે. આમ છતાં પ્રાણે તો પુદ્ગલથી નિષ્પન્ન છે. जीवो पाणणिवद्धो बद्धो मोहादिएहिं कम्मे हि । उवभुंजं कम्मफलं वज्झदि अण्णेहि कम्मे हि ॥१४८॥ મહાદિકર્મનિબંધથી સંબંધ પામી પ્રાણુને, જીવ કર્મફળ-ઉપભોગ કરતાં, બંધ પામે કમને. ૧૪૮. અથડ–હાદિક કર્મો વડે બંધાયો હોવાને લીધે જીવ પ્રાણાથી સંયુક્ત થયે થકે કર્મફળને ભેગવતાં અન્ય કર્મો વડે બધાય છે. पाणावाचं जीवो मोहपदेसेहिं कुणदि जीवाणं । जदि सो हवदि हि वंधो णाणावरणादिकम्मेहिं ॥१४९॥ જીવ મેહ-દ્વેષ વડે કરે બાધા આના પ્રાણને, તા બંધ જ્ઞાનાવરણ-આદિક કર્મને તે થાય છે. ૧૪૯, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ] પંચ પરમાગમ અ:—જો જીવ મેહ અને દ્વેષ વડે વેાના (સ્વજીવના તથા પરજીવના) પ્રાણાને ખાધા કરે છે, તેા પૂર્વ કહેલા જ્ઞાનાવરણાદિક કર્યાં વડે બંધ થાય છે. आदा कम्ममलिमसो धरेदि पाणे पुणो पुणो अण्णे । ण चयदि जाव ममति देहपधाणेसु विसयेसु ॥ १५० ॥ । કમે મલિન જીવ ત્યાં લગી પ્રાણા ધરે છે ફરી ફરી, મમતા શરીરપ્રધાન વિષયે જ્યાં લગી છેાડે નહી. ૧૫૦. અર્થ:—જ્યાં સુધી દેહપ્રધાન વિષયામાં મમત્વ છેડતા નથી, ત્યાં સુધી કમથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણા ધારણ કરે છે, जो इंदियादिविजई भवीय उवओगमप्पगं झादि । कस्मेहिं सो ण रज्जदि किह तं पाणा अणुचरंति ॥ १५१ ॥ કરી ઈદ્રિયાદિક-વિજય, ધ્યાવે આત્મને-ઉપયાગને, તે ક`થી રંજિત નહિ; કયમ પ્રાણ તેને અનુસરે ? ૧૫૧. અથ’:~> ઇંદ્રિયાદિના વિજયી થઈને ઉપયાગમાત્ર આત્માને ધ્યાવે છે, તે કર્માં વડે રજિત થતા નથી; તેને પ્રાણા કંઈ રીતે અનુસરે ? ( અર્થાત્ તેને પ્રાણાના સંબધ થતા નથી. ) } अत्थित्तणिच्छिदस्स हि अत्थस्सत्यंतर म्हि संभूदो | अत्थो पज्जाओ सो संठाणा दिप्पभेदेहिं ॥ १५२ ॥ !! ! અસ્તિત્વનિશ્ચિત અર્થ ના કા અન્ય અર્થે ઊપજતા જે અથ તે પર્યાય છે, જ્યાં ભેદ સંસ્થાનાદિના. ૧પ૨. Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારહોયતત્ત્વ-પ્રજ્ઞાપન મૈં ૧૯૫ અ:અસ્તિવથી નિશ્ચિત અર્થના (દ્રવ્યના) અન્ય અથમાં (દ્રવ્યમાં) ઊપજતા જે અથ (-ભાવ ) તે પર્યાય છે— કે જે સસ્થાનાદિ ભેદા સહિત હાય છે. णरणारयतिरियसुरा संठाणादीहिं अण्णहा जादा | पज्जाया जीवाणं उदयादिहिं णामकम्मस्स ॥ १५३ ॥ તિય ચ, નારક, દેવ, નરએ નામકર્મોદય વડે છે જ્વના પર્યાય, જેહ વિશિષ્ટ સંસ્થાનાર્દિકે. ૧૫૭. અર્થ :—મનુષ્ય, નારક, તિયચ અને દેવ—એ, નામકમના ઉદ્દયાદિકને લીધે જીવેાના પર્યાય છે—કે જેઓ સસ્થાનાદિ વડે અન્ય અન્ય પ્રકારના હેાય છે. तं सम्भावणिवद्धं दव्वसहावं तिहा समक्खादं । जादि जो सवियप्पंण मुहदि सो अण्णदवियम्हि ॥ १५४ ॥ અરિતત્વથી નિષ્પન્ન દ્રવ્યરવભાવને ત્રિવિકલ્પને જે જાણતા, તે આતમા નહિ મેાહ પરદ્રવ્યે લહે. ૧૫૪. અર્થ:—જે જીવ તે ( પૂર્વોક્ત ) અસ્તિત્વનિષ્પન્ન, ત્રણ પ્રકારે કહેલા, ભેટ્ટાવાળા દ્રવ્યસ્વભાવને જાણે છે, તે અન્ય દ્રવ્યમાં માહ પામતા નથી. अप्पा उवओगप्पा उवओोगो णाणदंसणं भणिदो । सो वि सुहो असुहो वा उवओगो अप्पणो हवदि ॥ १५५ ॥ છે આતમા ઉપયોગરૂપ, ઉપયોગ દર્શન-જ્ઞાન છે; ઉપયાગ એ આત્મા તણેા શુભ વા અનુભરૂપ હોય છે. ૧૫૫. Page #237 -------------------------------------------------------------------------- ________________ 1 પચ પરેમીકામ અર્થ -આભા ઉપયોગાત્મક છે; ઉપગ જ્ઞાન-દર્શન કહેલા છે; અને આત્માને તે ઉપયોગ શુભ અથવા અશુભ હોય છે, उवओगो जदि हि सुहो पुण्णं जीवस्स संचयं जादि । असुहो वा तध पावं तेसिमभावे ण चयमत्थि ॥१५६॥ ઉપયોગ જે શુભ હોય, સંચય થાય પુણ્ય તણે નહીં, ને પાપસંચય અશુભથી; જ્યાં ઉભય નહિ, સંચય નહી. ૧૫૬. અર્થ–ઉપયોગ જે શુભ હોય તે જીવને પુણ્ય સંચય પામે છે અને જે અશુભ હોય તો પાપ સંચય પામે છે. તેમના (બન્નેના) અભાવમાં સંચય થતા નથી. जो जाणादि जिणिंदे पेच्छदि सिद्धे तहेव अणगारे । जीवेस साणुकंपो उक्ोगो सो महो तस्स ॥ १५७ ॥ જાણે જિનોને જેહ, શ્રદ્ધે સિદ્ધને, અણગારને, જે સાનુકંપ જીવો પ્રતિ, ઉપયોગ છે શુભ તેહને. ૧૫૭. અર્થ –જે જિદ્રોને જાણે છે, સિદ્ધોને તથા અણુગારોને (આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓને) શ્રદ્ધે છે, છ પ્રત્યે અનુકંપાયુક્ત છે, તેને તે શુભ ઉપયાગ છે. विसयकसाओगाढो दुस्सुदिदुञ्चित्तदुट्टगोद्विजुदो । उग्गो उम्मग्गपरो उवओगो जस्स सो असुहो ॥१५८॥ કુવિચાર-સંગતિ-શ્રવણયુત, વિષયે કષાયે મગ્ન જે, જે ઉગ્ર ને ઉન્માગપર, ઉપયોગ તેહ અશુભ છે. ૧૫૮. | અર્થ –જેના ઉપયોગ વિષયકષાયમાં અવગાહ (મગ્ન) Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રથચનસાર—જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન [ ૧૯૭ છે, કુશ્રુતિ, કુવિચાર અને કુસંગતિમાં જોડાયેલા છે, ઉગ્ર છે તથા ઉન્માગ માં લાગેલા છે, તેને તે અશુભ ઉપયાગ છે. असुहोओगरहिदो मुहोबजुत्तो ण अण्णदवियम्हि | होज्जं मज्झत्थोऽहं णाणप्पगमप्पगं झाए ।। १५९ ।। મધ્યસ્થ પરદ્રવ્યે થતા, અશુભાપયોગ રહિત ને શુભમાં અયુક્ત, હું ધ્યાઉં છું નિજ આત્મને જ્ઞાનાત્મને. અઃ—અન્ય દ્રવ્યમાં મધ્યસ્થ થતા હું અલાપયેાગ રહિત થયા થકા તેમ જ શુભેાપયુક્ત નહિ થયા થકા જ્ઞાનાત્મક આત્માત ધ્યાઉં છું. णाहं देहो ण मणो ण चेव वाणी ण कारणं तेसिं । कत्ता ण ण कारयिदा अणुमंता णेव कत्तीर्णं ॥ १६० ॥ હું દેહ નહિ, વાણી ન, મન નહિ, તેમનું કારણ નહી, કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહી. ૧૬૦. અથ :--હુ દેહ નથી, મન નથી, તેમ જ વાણી નથી; તેમનું કારણ નથી, કર્તા નથી, કાયિતા (કરાવનાર) નથી, કર્તાના અનુમાદક નથી. देहो य मणो वाणी पोग्गलदन्वtपग ति गिट्ठिा । पोग्गलदव्वं हि पुणो पिंडो परमाणुदव्वाणं ॥ १६१ ॥ મન, વાણી તેમ જ દેહ પુનૂગલદ્રવ્યરૂપ નિર્દિષ્ટ છે; ને તેહ પુગલદ્રવ્ય બહુ પરમાણુઓના પિંડ છે. ૧૬૧. અર્થ:—દ્દેહ, મન અને વાણી પુદ્દગલદ્ભવ્યાત્મક (વીતરાગદેવે) Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ 1 પંચ પ્રાગમ કહ્યાં છે; અને તે દેહાદિ પુદ્ગલબ્ધ પાણુદ્રવ્યેાના પિંડ છે. णाहं पोग्गलमड़ओ ण ते मया पोग्गला कया पिंडं । तुम्हा हि ण देहोऽहं कत्ता वा तस्स देहस्स ॥ १६२ ॥ હુ પૌÇગલિક નથી, પુટ્ટુગલા મેં પિંડરૂપ કર્યા નથી; તેથી નથી હું દેહ વા તે દેહના કર્તા નથી. ૧૬૨. અર્થ :~ પુદ્દગલમય નથી અને તે પુદ્ગલી મે" પિતરૂપ ક્યું નથી; તેથી હું દેહ નથી તેમ જ તે દેહના કર્તા નથી. अपदेसो परमाणु पदेसमेत्तो य सयमसहो जो । गिद्धो वा लुक्खो वा दुपदेसादित्तमणुभवदि ॥ १६३ ॥ પરમાણુ જે અપ્રદેશ, તેમ પ્રદેશમાત્ર, અશબ્દ છે, તે સ્નિગ્ધ-રૂક્ષ બની પ્રદેશાદિત્ત્વ અનુભવે. ૧૬૩. અર્થ :—પરમાણુ કે જે અપ્રદેશ છે, પ્રદેશમાત્ર છે. અને પેાતે અશબ્દ છે. તે સ્નિગ્ધ અથવા રૂક્ષ થયા થકા દ્વિદેશાદિપણ અનુભવે છે. एगुत्तरमेगादी अणुस्स णिद्धत्तणं च लुक्खतं । परिणामादो भणिदं जाव अणंवत्तमणुभवदि ॥ १६४ ॥ એકાંશથી આર ભી જ્યાં અવિભાગ અંશ અનત છે, સ્નિગ્ધત્વ વા રૂક્ષત્વ એ પરિણામથી પરમાણુને ૧૬૪. અચo.--પરમાણુને રિણામને લીધે એથી (એક વિભાગ પરિચ્છેદથી ) માંડીને એકેક વધતાં અનંતપણાને (અનંત ’અવિભાગ પરિચ્છેદણાને) પામે ત્યાંસુધીનુ સ્નિગ્ધત્વ અથવા Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારહોયતત્ત્વ-પ્રજ્ઞાપન રૂક્ષત્વ હાય છે એમ (જિનદૅવે) કહ્યું છે. गिद्धा वा लुक्खा वा अणुपरिणामा समा व विसमा वा । समदो दुराधिगा जदि बज्झति हि आदिपरिहीणा ॥ १६५ ॥ હો સ્નિગ્ધ અથવા રૂક્ષ અણુ-પરિણામ, સમ વા વિષમ હો, બધાય જો ગુણુય અધિક; નહિ બંધ હોય જધન્યનેા. ૧૬૫. | ૧૯૯ અથ :—પરમાણુ-પરિણામા, સ્નિગ્ધ હા કે રૂક્ષ હા, એકી અશવાળા હેા કે એકી શવાળા હા, જો સમાન કરતાં એ અધિક અશવાળા હાય તા ધાય છે; જઘન્ય અશવાળા મધાતા નથી. णिडत्तणेण दुगुणो चदुगुणणिद्वेण वंधमणुभवदि । लक्खेण वा तिगुणिदो अणु वज्झदि पंचगुणजुत्तो ॥ १६६ ॥ ચતુરશ કા સ્નિગ્ધાણુ સહ હ્રય-અશમય સ્નિગ્ધાણુના; પંચાંશી અણુ સહ બંધ થાય ત્રયાંશમય રૂક્ષાણુના. ૧૬૬. અર્થ :—સ્નિગ્ધપણે બે અશવાળા પરમાણુ ચાર અશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે બધ અનુભવે છે; અથવા રૂક્ષપણે ત્રણ અશવાળા પરમાણુ પાંચ અંશવાળા સાથે જોડાયા શકા ખવાય છે. दुपदेसादी खंधा सुहुमा वा वादरा ससंठाणा । पुढविजलतेउवाऊ सगपरिणामेहिं નાયતે ||૨૬૭ || સ્કંધા પ્રદેશયાદ્યુિત, સ્થૂલ-સૂક્ષ્મ ને સાકાર જે, તે પૃથ્વી-વાયુ-તેજ-જળ પરિણામથી નિજ થાય છે. ૧૬૭, Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] પચ પરમાગમ અર્થ:-દ્વિદેશાદિક ઔધો (એથી માંડીને અનંત પ્રદેશવાળા ધો)–કે જેઓ સૂક્ષ્મ અથવા બાદર હોય છે અને સંસ્થાને (આકારે) સહિત હોય છે તેઓ–પૃથ્વી, જળ, તેજ અને વાયુરૂપ પિતાના પરિણામેથી થાય છે, ओगाढगाढणिचिदो पोग्गलकायेहिं सव्वदो लोगो । मुहुमेहि वादरेहि य अप्पाओग्गेहि जोग्गेहि ॥ १६८ ॥ અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલકાયથી આ લક બાદર-સૂક્ષ્મથી, કર્મયોગ્ય-અયોગ્યથી. ૧૬૮. અર્થ –લોક સર્વત: સુક્ષ્મ તેમ જ બાદર તથા કર્મને અયોગ્ય તેમ જ કર્મવને પુદ્ગલકાયો (પુદ્ગલસ્ક) વડે (વિશિષ્ટ રીતે) અવગાહાઈને ગાઢ ભરેલો છે. कम्मत्तणपाओग्गा खंधा जीवस्स परिणई पप्पा । गच्छंति कम्मभावं ण हि ते जीवेण परिणमिदा ॥१६९॥ સ્કો કરમને વેગ્ય પામી જીવના પરિણામને કર્મત્વને પામે નહીં જીવ પરિણુમાવે તેમને ૧૬૯. અર્થ –કમપણાને ગ્ય છે જીવની પરિણતિને પામીને કેમભાવને પામે છે; તેમને જીવ પરિણમાવતે નથી. ते ते कम्मत्तगदा पोग्गलकाया पुणो वि जीवस्स । संजायंते देहा देहंतरसंकर्म पप्पा ॥१७०।। કમત્વપરિણત પુદ્ગલેના સ્કંધ તે તે ફરી ફરી શરીરે બને છે જીવને, સંક્રાંતિ પામી દેહની. ૧૭૦. Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–શેયત-વ-પ્રજ્ઞાપન ૨૦ અર્થ-કર્મપણે પરિણમેલા તે તે પુદગલકા દેહાંતરરૂ ફેરફારને પામીને ફરી ફરીને જીવને શરીરે થાય છે. ओरालिओ य देहो देहो वेउविओ य तेजसिओ । आहारय कम्मइओ पोग्गलदव्यप्पगा सव्वे ॥१७१॥ જે દેહ દારિક, ને વૈક્રિય-તેજસ દેહ છે, કાર્મણ-અહારક દેહ જે, તે સર્વ પુગલરૂપ છે. ૧૭૧ અર્થ –દારિક શરીર, વૈક્રિયિક શરીર, તૈજસ શરીર, આહારક શરીર અને કામણ શરીર–બધાં પુદ્ગલકવ્યાત્મક છે. अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसई । जाण अलिंगग्गहणं जीवमणिहिट्ठसंठाणं ॥ १७२ ॥ છે ચેતનાગુણ. ગંધ-રૂપ-રસ-શદ-વ્યક્તિ ન જીવને, વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને. ૧૭૨ અર્થજીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણવાળ, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાને કહ્યું નથી એવો જાણ, मुत्तो स्वादिगुणो वज्झदि फासेहिं अण्णमण्णेहिं । तविपरीदो अप्पा बज्झदि किध पोग्गलं कम्मं ॥१७३॥ અન્યોન્ય સ્પર્શથી બંધ થાય રૂપાદિગુણયુત મૂર્તને પણ જીવ મૂતિરહિત બધે કેમ પુદ્ગલકર્મને? ૧૭૩. અર્થ–મૂર્ત (એવાં પુદગલ) તે રૂપાદિગુણવાળાં હોવાથી અન્ય (-પરસ્પર બંધગ્ય) સ્પ વડે બધાય છે; (પરંતુ, Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] ૫ચ પરમાગમ તેનાથી વિપરીત (-અમૂત) એવો આત્મા પૌગલિક કર્મ કઈ ? રીતે બાંધી શકે? रूवादिएहिं रहिदो पेच्छदि जाणादि रूवमादीणि । दवाणि गुणे य जधा तह बंधो तेण जाणीहि ।। १७४ ॥ જે રીતે દર્શન-જ્ઞાન થાય રૂપાદિનું–ગુણ-દ્રવ્યનું, તે રીત બંધન જાણુ મૂર્તિરહિતને પણ મૂર્તનું. ૧૭૪. અર્થ-જે રીતે રૂપાદરહિત (જીવ) રૂપાદિકને દ્રવ્યોને તથા ગુણેને (રૂપી દ્રવ્યોને તથા તેમના ગુણેને)–દેખે છે અને જાણે છે, તે રીતે તેની સાથે (-અરૂપીને રૂપી સાથે) બધ જાણુ, उवओगमओ जीवो मुज्झदि रज्जेदि वा पदुस्सेदि । पप्पा विविधे विसये जो हि पुणो तेहिं सो वंधो ॥१७५ ॥ વિધવિધ વિષયે પામીને ઉપયોગ-આત્મક જીવ જે મેષ-રાગ-વિમેહભાવે પરિણમે, તે બંધ છે. ૧૭૫. અર્થ–જે ઉપયોગમય જીવ વિવિધ વિષયો પામીને મોહ કરે છે, રાગ કરે છે અથવા તેષ કરે છે, તે જીવ તેમના વડે (-મોહરાગદ્વેષ વડે) બંધરૂપ છે. भावेण जेण जीवो पेच्छदि जाणादि आगदं विसये। , रजदि तेणेच पुणो वज्झदि कम्म त्ति उपदेसो ॥ १७६ ॥ જે ભાવથી દેખે અને જાણે વિષયગત અર્થને, તેનાથી છે ઉપરક્તતા; વળી કર્મબંધન તે વડે. ૧૭૬. અર્થ –જીવ જે ભાવથી વિષયમાં આવેલ પદાર્થને દેખે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર હોયતત્ત્વ-પ્રજ્ઞાપન [ ૨૦૩ અને બે છે, તેનાથી જ ઉપરન થાય છે; વળી તેનાથી જ ક્રમ બધાય છે; એમ ઉપદેશ છે. फासेहि पोग्गलाणं बंध जीवस्स रागमादीहि । अग्णोष्णं अवगाहो पोग्गलजीवप्पगो भणिदो ॥ १७७ ॥ રાગાદિ સહ આત્મા તણેા, ને રપ સહ પુદ્દગલ તણા, અન્યેાન્ય જે અવગાહ તેને બંધ ઉભયાત્મક કહ્યો. ૧૭૭, અઃ-સ્પોર્ટા સાથે પુદ્ગલાના ખધ, રાગાદિક સાથે જીવના અશ્વ અને અન્યાન્ય અવગાહું તે પુદગલજીવાત્મક અધ કહેવામાં આવ્યા છે. सपदेसो सो अप्पा तेसु पदेसेसु पोग्गला काया । पविसंति जहाजोग्गं चिति हि जंति वज्झति ॥ १७८ ॥ સપ્રદેશ છે તે જીવ, જીવપ્રદેશમાં આવે અને પુદ્દગલસમૂહ રહે થેાચિત, જાય છે, બંધાય છે. ૧૭૮. અ:—તે આત્મા સપ્રદેશ છે; એ પ્રદેશેામાં પુદ્દગલસમૂહે પ્રવેરો છે, યથાયાગ્ય રહે છે, જાય છે અને બધાય છે. रत्तो बंधदि कम्मं मुच्चदि कम्मेहिं रागरहिदप्पा | एसो बंधसमासो जीवाणं जाण णिच्छयदो ॥ १७९ ॥ જીવ રક્ત ખાંધે કમ, રાગ રહિત જીવ મુકાય છે; —આ જીવ કેરા બંધના સ ંક્ષેપ નિશ્ચય જાણજે. ૧૭૯. S અ:—રાગી આત્મા કેમ બાંધે છે, રાગ રહિત આત્મા કર્મથી સુકાય છે;—આ, હવેાના ખધના સક્ષેપ નિશ્ચયથી જાણુ, Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] પંચ પરમાડમ परिणामादो बंधो परिणामो रागदोसमोहजुदो । असुहो मोहपदोसो सुहो व अमुहो हवदि रागो ॥१८० ।। પરિણામથી છે બંધ, રાગ-વિમોહ-દ્વેષથી યુક્ત જે છે મોહ-દ્વેષ અશુભ, રાગ અશુભ વા શુભ હોય છે. ૧૮૦. અર્થ–પરિણામથી બધ છે, (જે) પરિણામ રાગ-દ્વેષમહયુક્ત છે. (તેમાં) મેહ અને હેપ અશુભ છે, રાગ શુભ અથવા અશુભ હેાય છે. सुहपरिणामो पुण्णं अमुहो पावं ति भणिदमष्णेस । परिणामो णण्णगदो दुक्खक्खयकारणं समये ॥१८१॥ પર માંહી શુભ પરિણામ પુણ્ય, અશુભ પરમાં પાપ છે; નિજદ્રવ્યગત પરિણામ સમયે દુ:ખક્ષયને હેતુ છે. ૧૮૧. અથ–પર પ્રત્યે શુભ પરિણામ પુય છે અને (પર પ્રત્યે) અશુભ પરિણામ પાપ છે એમ કહ્યું છે; પર પ્રત્યે નહિ પ્રવતતા એવો પરિણામ સમયે દુ:ખક્ષયનું કારણ છે. भणिदा पुढ विप्पमुहा जीवणिकायाध थावरा य तसा । अण्णा ते जीवादो जीवो वि य तेहिंदो अण्णो ॥ १८२ ।। સ્થાવર અને ત્રસ પૃથ્વી આદિક છવકાય કહેલ છે, તે જીવથી છે અન્ય તેમ જ જીવ તેથી અન્ય છે. ૧૮૨. અર્થ –હવે સ્થાવર અને રસ એવા જે પૃથ્વી આદિક જવનિકા કહેવામાં આવ્યા છે, તે જીવથી અન્ય છે અને આવા પણ તેમનાથી અન્ય છે, Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રવેચનસાર–રેયતત્વઝજ્ઞાપન ૨૦૫ जो णवि जाणदि एवं परमप्पाणं सहावमासेज्ज । कीरदि अज्झवसाणं अहं ममेदं ति मोहादो ॥ १८३ ।। પરને સ્વને નહિ જાણતે એ રીત પામી સ્વભાવને, તે “આ હું, આ મુજ” એમ અધ્યવસાન મોહ થકી કરે. અર્થ –જે એ રીતે સ્વભાવને પામીને (જીવપુદગલના સ્વભાવને નક્કી કરીને) પર અને સ્વને જાણતા નથી, તે મોહથી “આ હું છું, આ મારું છે' એમ અધ્યવસાન કરે છે. कुव्वं सभावमादा हवदि हि कत्ता सगस्स भावस्स । पोग्गलदव्बमयाणं ण दु कत्ता सव्वभावाणं ॥१८४ ॥ નિજ ભાવ કરતો જીવ છે કર્તા ખરે નિજ ભાવને; પણ તે નથી કતાં સકલ પુગલદરવમય ભાવને. ૧૮૪. અર્થ –પિતાના ભાવને કરતે થકે આત્મા ખરેખર પિતાના ભાવને કર્તા છે; પરંતુ પુદગલદ્રવ્યમય સર્વ ભાવને કર્તા નથી. गेण्हदि णेव ण मुंचदि करेदि ण हि पोग्गलाणि कम्माणि । जीवो पोग्गलमज्झे वट्टण्णवि सव्वकालेसु ॥१८५ ॥ જીવ સર્વ કાળે પુદ્ગલની મધ્યમાં વર્તે ભલે, પણ નવ ગ્રહે, ન તજે, કરે નહિ જીવ પુદ્ગલકમને. ૧૮૫. અથર–છવ સર્વ કાળે પુદગલની મધ્યમાં રહેતો હોવા છતાં પણ પૌગલિક કર્મોને ખરેખર ગ્રહ નથી, છોડ નથી, કરતા નથી. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૬. પચ પરમાગમ स इदाणिं कत्ता सं सगपरिणामस्स दव्यजादस्स । ' आदीयदे कदाई विमुच्चदे कम्मधूलीहिं ॥ १८६ ।। તે હાલ દ્રવ્યજનિત નિજ પરિણામને કર્તા બને, તેથી ગ્રહાય અને કદાપિ મુકાય છે કર્મો વડે. ૧૮૬. અર્થ –તે હમણું (સંસારાવસ્થામાં) દ્રવ્યથી (આત્મદ્રવ્યથી) ઉત્પન્ન થતા (અશુદ્ધ) સ્વપરિણામને કર્તા થતો કે કર્મ રજ વડે ગ્રહાય છે અને કદાચિત મુકાય છે. परिणमदि जदा अप्पा मुहम्हि असुहम्हि रागदोसजुदो । तं पविसदि कम्मरयं णाणावरणादिभावेहि ॥ १८ ॥ જીવ રાગદ્વેષથી યુક્ત જ્યારે પરિણમે શુભ-અશુભમાં, જ્ઞાનાવરણુઈત્યાદિભાવે કર્મધૂલિ પ્રવેશ ત્યાં. ૧૮૭. અર્થ-જ્યારે આત્મા રાગદ્વેષયુકત થ થકે શુભ અને અશુભમાં પરિણમે છે, ત્યારે કરજ જ્ઞાનાવરણદિભાવે તેનામાં પ્રવેશે છે, सपदेसो सो अप्पा कसायिदो मोहरागदोसेहिं । कम्मरएहिं सिलिट्ठो वंधो त्ति परुविदो समये ॥१८८॥ સપ્રદેશ જીવ સમયે કષાયિત મોહરાગાદિ વડે. સંબંધ પામી કરજો, બંધરૂપ કથાય છે. ૧૮૮. અર્થ–સપ્રદેશ એ તે આત્મા સમયે મહારાગ-દ્વેષ વડે કપાચિત થવાથી કમર વડે શ્લિષ્ટ થ થ (અર્થાત જેને કર્મ રજ વળગી છે એવો થયો કે, “બંધ કહેવામાં આવ્યા છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર્—જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન [ ૨૦૭ एसो बंधसमासो जीवाणं णिच्छयेण णिद्दिट्ठो | अरहंतेहिं जीणं ववहारो अण्णहा भणिदो ॥ १८९ ॥ —આ જીવ કેરા બંધના સક્ષેપ નિશ્ચય ભાખિયા અહ તદેવે યાગીને; વ્યવહાર અન્ય રીતે કહ્યો. ૧૮૯. અથ:-આ ( પૂર્વોક્ત રીતે ), જીવાના અધના સક્ષેપ નિશ્ચયથી અહ તદેવાએ યતિઓને કહ્યો છે; વ્યવહાર અન્ય રીતે કહ્યો છે. ण चयदि जो दु ममत्ति अहं ममेदं ति देहदविणेसु । सो सामण्णं चत्ता पडिवण्णो होदि उम्मग्गं ॥ १९० ॥ હું આ અને આ મારું' એ મમતા ન દેહ-ધને તજે, તે છેાડી જીવ શ્રામણ્યને ઉન્માગ ના આશ્રય કરે. ૧૯૦. ' અઃ—જે દેહ-ધનાદિકમાં હું આ છુ. અને આ મારુ છે' એવી મમતા છેાડતા નથી, તે શ્રામણ્યને છેાડીને ઉન્નાગ ના આશ્રય કરે છે. णाहं होमि परेसिं ण मे परे संति णाणमहमेको । इदि जो झायदि झाणे सो अप्पा णं हवदि झादा ॥ १९१ ॥ હું પર તા નહિ, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું —જે એમ ધ્યાવે, ધ્યાનકાળે તેહ શુદ્ધાત્મા બને. ૧૯૧. અર્થ :— હું... પરના નથી, પર મારાં નથી, હું એક જ્ઞાન છું” એમ જે ધ્યાવે છે, તે ધ્યાતા ઘ્યાનકાળે આત્મા અર્થાત્ શુદ્ધાત્મા થાય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] પંચ પરમાગમ एवं णाणप्पाणं दसणभूदं अदिदियमहत्यं । धुवमचलमणालंबं मण्णेऽहं अप्पगं सुद्धं ॥१९२ ॥ એ રીત દર્શન-જ્ઞાન છે, ઈદ્રિય-અતીત મહાર્થ છે, માનું હું–આલંબન રહિત, જીવ શુદ્ધ, નિશ્ચળ, ધ્રુવ છે. અથ–હું આત્માને એ રીતે જ્ઞાનાત્મક, દર્શનભૂત, - અતીંદ્રિય મહા પદાર્થ, ધ્રુવ, અચળ, નિરાલંબ અને શુદ્ધ માનું છું, देहा वा दविणा वा सुहदुक्खा वाध सत्तुमित्तजणा । जीवस्स ण संति धुवा धुवोवओगप्पगो अप्पा ॥ १९३।। લક્ષ્મી, શરીર, સુખદુઃખ અથવા શત્રુમિત્ર અને અરે! જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપગ-આત્મક જીવ છે. ૧૩. અથર–શરીરે, ધન, સુખદુ:ખ અથવા શત્રમિત્રજને–એ કાંઈ જીવને ધ્રુવ નથી, ધ્રુવ તે ઉપગાત્મક આત્મા છે. जो एवं जाणित्ता झादि परं अप्पगं विसुद्धप्पा । सागारोऽणागारो खवेदि सो मोहदुग्गंठिं ॥ १९४ ॥ –આ જાણી, શુદ્ધાત્મા બની, ધ્યાને પરમ નિજ આત્મને, સાકાર અણુ-આકાર છે, તે મહગ્રંથિ ક્ષય કરે. ૧૯૪. અર્થ:–જે આમ જાણુને વિશુદ્ધાત્મા થય શકે પરમ આત્માને ધ્યાવે છે, તે–સાકાર હો કે અનાકાર – મેહદુગ્રથિને ક્ષય કરે છે, Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર—નયતત્ત્વ-પ્રજ્ઞાપન [ ૨૦૯ जो हिदमोहगंठी रागपदोसे खवीय सामण्णे । होज्जं समसुहदुक्खो सो सोक्खं अक्खयं लहदि ॥ १९५॥ હણી માહગ્રંથિ, ક્ષય કરી રાગાદિ, સમસુખદુઃખ જે જીવ પરિણમે શ્રામણ્યમાં, તે સૌન્ગ્યુ અક્ષયને લહે, ૧૯૫. અર્થ :—જે માહગ્રંથિને નષ્ટ કરી, રાગ-દ્વેષના ક્ષય કરી, *સમસુખદુ:ખ થયા શકે। શ્રામણ્યમાં (મુનિપણામાં) પરિણમે છે, તે અક્ષય સૌભ્યને પ્રાપ્ત કરે છે. जो खविदमोहकलुसो विसयविरत्तो मणो णिरंभित्ता । समविदो सहावे सो अप्पा णं हवदि झादा ॥ १९६ ॥ જે મેહમળ કરી નષ્ટ, વિષયવિરક્ત થઈ, મન રોકીને, આત્મસ્વભાવે સ્થિત છે, તે આત્મને ધ્યાનાર છે. ૧૯૬. અ:—જે માહમળના ક્ષય કરી, વિષયથી વિરક્ત થઈ, મનના નિરોધ કરી, સ્વભાવમા સમવસ્થિત છે, તે આત્મા આત્માને ધ્યાનાર્ છે. ॥ णिहदघणघादिकम्मो पच्चक्खं सव्वभावतच्चण् । णेयंतगदो समणो झादि कमहं असंदेहो ॥ १९७ ॥ શા અને ધ્યાવે શ્રમણ, જે નધાતિકમ છે. પ્રત્યક્ષસ`પદાર્થો ને જ્ઞેયાન્તપ્રાસ, નિ:શંક છે? ૧૯૭. અર્થ :—જેમણે ઘનઘાતિકના નાશ કર્યાં છે, જે સ` પદાર્થોના સ્વરૂપને પ્રત્યક્ષ જાણે છે અને જે શેયના પારને પામેલા છે એવા સંદેહ રહિત શ્રમણ કયા પદાર્થને ધ્યાવે છે? * સમસુખદુઃખ = જેને સુખ અને દુઃખ સમાન છે એવા. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] પંચ પરમાગમ सव्वाबाधविजुत्तो समंतसव्वक्खसोक्खणाणड्डो । भूदो अक्खातीदो झादि अणक्खो परं सोक्खं ॥१९८॥ બાધા રહિત, સકલાત્મમાં સંપૂર્ણસુખજ્ઞાનાત્ય જે, ' ઈદ્રિય-અતીત અનિદ્રિ તે ધ્યાને પરમ આનંદને. ૧૯૮. અર્થ– અનિંદ્રિય અને ઇન્દ્રિયાતીત થયેલો આત્મા સવ બાધા રહિત અને આખા આત્મામાં સમંત (સર્વ પ્રકારનાં, પરિપૂર્ણ) સૌ તેમ જ જ્ઞાનથી સમૃદ્ધ વર્તત થકો પરમ સૌખ્યને ધ્યાવે છે, एवं जिणा जिणिंदा सिद्धा मग्गं समुद्विदा समणा । जादा णमोत्थु तेसिं तस्स य णिव्वाणमग्गस्स ॥ १९९॥ શ્રમણ, જિને, તીર્થકરે આ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણુના તે માને. ૧૯૯. અર્થ-જિને, જિદ્રો અને શ્રમણે (અસ્થતિ સામાન્ય ! કેવળીઓ, તીથ કરે અને મુનિઓ) આ રીતે (પૂર્વે કહેલી રીતે જ) માર્ગમાં આરૂઢ થયા થકા સિદ્ધ થયા. નમસ્કાર છે તેમને અને તે નિર્વાણમાગને. तम्हा तह जाणित्ता अप्पाणं जाणगं सभावेण । परिवज्जामि ममत्तिं उपढिदो णिम्ममत्तम्हि ॥२०॥ એ રીત તેથી આત્માને લાયકસ્વભાવી જાણીને, નિર્મમપણે રહી સ્થિત આ પરિવજુ છું હું મમત્વને. ૨૦૦. અર્થ –તેથી (અથતિ શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ વડે જ મોક્ષ ઘરે હોવાથી) એ રીતે આત્માને સ્વભાવથી જ્ઞાયક જાણીને હું નિમમત્વમાં સ્થિત રહ્યો થકે મમતાને પરિત્યાગ કરું છું Page #252 -------------------------------------------------------------------------- ________________ ૩. ચરણનુયોગસૂચક ચૂલિકા કે 李李李李李李李李驗,本来要来李李李李李 एवं पणमिय सिद्धे जिणवरवसहे पुणो पुणो समणे । पडिवज्जदु सामण्णं जदि इच्छदि दुक्खपरिमोक्खं ॥ २०१ ।। એ રીત પ્રણમી સિદ્ધ, જિનવરવૃષભ, મુનિને ફરી ફરી, શ્રામણ્ય અંગીકૃત કરે, અભિલાષ જે દુખમુક્તિની. ૨૦૧. અર્થ – દુ:ખથી પરિમુક્ત થવાની ઇચ્છા હોય તે, પૂર્વોક્ત રીતે (જ્ઞાનત-પ્રજ્ઞાપનની પહેલી ત્રણ ગાથાએ પ્રમાણે) ફરી ફરીને સિદ્ધોને, જિનવરવૃષને (-અહતાને) તથા શ્રમને પ્રણમીને, (જીવ) શ્રામજ્યને અંગીકાર કરે, आपिच्छ बंधुवग्गं विमोचिदो गुरुकलतपुत्तेहिं । आसिज्ज णाणदंसणचरित्ततववीरियायारं ॥ २०२॥ બંધુજનની વિદાય લઈ, સ્ત્રી-પુત્ર-વડીલોથી છૂટી, દગ-જ્ઞાન-તપ-ચારિત્ર-વીર્યાચાર અંગીકૃત કરી, ર૦૨. અર્થ –(શ્રામયાથી) બંધવગની વિદાય લઈને, વડીલે, સી અને પુત્રથી મુક્ત કરવામાં આવ્યો કે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યચારને અંગીકાર કરીને ..... Page #253 -------------------------------------------------------------------------- ________________ કેર : પચ પરમાગમ समणं गणिं गुणड्डे कुलरूववयोविसिहमिहदरं । समणेहिं तं पि पणदो पडिच्छ मं चेदि अणुगहिदो ॥२०३ ।। મુજને ગ્રહો” કહી, પ્રભુત થઈ અનુગૃહીત થાય ગણી વડે, –વયરૂપકુલવિશિષ્ટ, યોગી, ગુણને મુનિ-ઈષ્ટ છે. ૨૦૩. અર્થ:–જે શ્રમણ છે, ગુણાય છે, કુળ, રૂપ તથા વયથી વિશિષ્ટ છે અને પ્રમાણેને અતિ ઇષ્ટ છે એવા ગણીને મારે સ્વીકાર કરે એમ કહીને પ્રણત થાય છે (-પ્રણામ કરે છે) અને અનુગ્રહીત થાય છે, णाहं होमि परेसिंण मे परे णत्थि मज्झमिह किंचि । इदि णिच्छिदो जिदिदो जादो जधजादरूवधरो ॥ २०४॥ પરનો નહું, પર છેન મુજ, મારું નથી કંઈ પણ જગે, –એ રીત નિશ્ચિત ને જિતેંદ્રિય સાહજિકરૂપધર બને. અર્થ – હું પર નથી, પર મારાં નથી, આ લોકમાં મારું કાંઈ પણ નથી–આવા નિશ્ચયવાળે અને જિકિય વર્તત શકે તે યથાજાતરૂપધર (સહજરૂપધારી) થાય છે. जधजादरूवजादं उप्पाडिदकेसमंमुगं सुद्धं । रहिदं हिंसादीदो अप्पडिकम्मं हदि लिंगं ॥२०५।। मुच्छारंभविजुत्तं जुत्तं उवओगजोगसुद्धीहि । लिंगं ण परावेखं अपुणब्भवकारणं जेण्हं ।। २०६॥ જમ્યા પ્રમાણે રૂપ, લુચન કેશનું, શુદ્ધત્વ ને હિંસાદિથી શૂન્યત્વ, દેહ-અસંસ્કરણ–એ લિંગ છે. ૨૦૫. Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–ચરણાનુયોગસૂચક ચૂલિકા ' કે આરંભમૂછશૂન્યતા, ઉપયોગોગવિશુદ્ધતા. નિરપેક્ષતા પરથી, જિનોદિત મોક્ષકારણલિંગ આ. ૨૦૬. અર્થ:–જન્મસમયના રૂપ જેવા રૂપવાળું, માથાના અને દાઢીમૂછના વાળને કેચ કરાયેલું, શુદ્ધ (અકિંચન), હિંસાદિથી રહિત અને પ્રતિકર્મ (શરીરની સજાવટ) વિનાનું—એવું (શ્રામનું બહિરંગ) લિગ છે. મૂછ (મમત્વ) અને આરંભ રહિત, ઉપગની અને ગની શુદ્ધિથી યુક્ત તથા પરની અપેક્ષા વિનાનુંએવું જિનદેવે કહેલું (શ્રામણ્યનું અંતરંગ) લિગ છે કે જે મેક્ષનું કારણ છે. आदाय तं पि लिंगं गुरुणा परमेण तं णमंसित्ता । सोच्चा सवदं किरियं उवहिदो होदि सो समणो । २०७॥ ગ્રહી પરમગુરુ-દીધેલ લિંગ, નમસ્કરણ કરી તેમને, વ્રત ને ક્રિયા સુણી, થઈ ઉપસ્થિત, થાય છે મુનિરાજ એ. અર્થ:–પરમ ગુરુ વડે દેવામાં આવેલાં તે બને લિંગને ગ્રાહીન, તેમને નમસ્કાર કરીને, વ્રત સહિત ક્રિયાને સાંભળીને ઉપસ્થિત (આત્માની સમીપ સ્થિત) થયો કે તે શ્રમણ થાય છે. चदसमिदिदियरोधो लोचावस्सयमचेलमण्हाणं । खिदिसयणमदंतवणं ठिदिभोयणमेगभत्तं च ॥ २०८।। एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिं पण्णत्ता । तेसु पमत्तो समणो छेदोवट्ठावगो होदि ।। २०९ ।। વ્રત, સમિતિ, લુંચન, આવશ્યક, અણુએલ, ઈદ્રિયોધન, નહિ સ્નાન-દાતણું, એક ભજન, ભૂશયન, સ્થિતિભોજનં, ૨૦૮ Page #255 -------------------------------------------------------------------------- ________________ પલક , પચ પરમાાં –આ મૂળગુણ શ્રમણે તણું જિનદેવથી પ્રજ્ઞસ છે, તેમાં પ્રમત્ત થતાં શ્રમણ છેદેપસ્થાપક થાય છે. ૨૦૯. અર્થ-ત્રત, સમિતિ, ઈદ્રિયધ, લોચ, આવશ્યક, અચેલપણું, અસ્નાન, ક્ષિતિશયન, અતધાવન, ઊભાં ઊભાં ભેજન અને એક વખત આહાર–આ ખરેખર પ્રમાણેના મૂળગુણે જિનવરેએ કહ્યા છે; તેમાં પ્રમત્ત થય શકે શ્રમણ છેદપસ્થાપક થાય છે, लिंगग्गहणे तेसिं गुरु त्ति पव्वज्जदायगो होदि । छेदेसूबवगा सेसा णिज्जावगा समणा ॥२१॥ જે લિગગ્રહણે સાધુપદ દેનાર તે ગુરુ જાણવા છેદયે થાપન કરે તે શેષ મુનિ નિર્યાપકા. ૨૧૦. અર્થ –લિગગ્રહણ વખતે જે પ્રવજ્યાદાયક (દીક્ષા દેનાર) છે તે તેમના ગુરુ છે અને જે છેદયે ઉપસ્થાપક છે [એટલે કે (૧) જે ભેદોમાં સ્થાપિત કરે છે તેમ જ (૨) જે સંયમમાં છેદ થતાં ફરી સ્થાપિત કરે છે] તે શેષ શ્રમણે રનિર્યાપક છે. पयदम्हि समारद्धे छेदो समणस्स कायचे?म्हि । जायदि जदि तस्स पुणो आलोयणपुब्बिया किरिया ॥२११॥ छेदुवजुत्तो समणो समणं ववहारिणं जिणमदम्हि । . आसेज्जालोचित्ता उपदिदं तेण कायव्वं ॥ २१२ ॥ ૧. છેદય =બે પ્રકારના છેદ [અહીં, (૧) સયમમા જે ૨૮ મૂળગુણરૂપ ભેદ પડે તેને પણ છેદ કહેલ છે અને (૨) ખડનને અથવા દેષને પણ છેદ કહેલ છે] ૨. નિયપક = નિર્વાહ કરનાર, સદુપદેશથી દઢ કરનાર, શિક્ષાગુરુ, ચુતગુરુ Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–ચરણનુયોગસૂચક ચૂલિકા [ ૨૧૫ જે છેદ થાય પ્રયત્ન સહ કૃત કાયની ચેષ્ટા વિષે, આલોચનાપૂર્વક ક્રિયા કર્તવ્ય છે તે સાધુને. ૨૧૧. છેદોપયુક્ત મુનિ, શ્રમણ વ્યવહારવિજ્ઞ કને જઈ, નિજ દોષ આલોચના કરી. શ્રમણોપદિષ્ટ કરે વિધિ. ૨૧૨. અર્થ – શ્રમણને પ્રયત્નપૂર્વક કરવામાં આવતી કાયચેષ્ટાને વિખે છેદ થાય છે તે તેણે તો આલોચનપૂર્વક ક્યિા કરવી જોઈએ, (પરંતુ, જે શ્રમણ છેદમાં ઉપયુક્ત થયો હોય તે તેણે જિનમતને વિષે વ્યવહારકુશળ શ્રમણ પાસે જઈને, "આલોચન કરીને (-પિતાના દોષનું નિવેદન કરીને), તેઓ જે ઉપદેશે તે કરવું જોઈએ, अधिवासे व विवासे छेदविहणो भवीय सामण्णे । समणो विहरदु पिचं परिहरमाणो णिवंधाणि ॥२१३॥ પ્રતિબંધ પરિત્યાગી સદા અધિવાસ અગર વિવાસમાં, મુનિરાજ વિહરે સર્વદા થઈ છેદહીન શ્રમણ્યમાં. ૨૧૩. ૧ મુનિને (મુનિચિત) શુદ્ધોપગ તે અંતરંગ અથવા નિશ્ચય પ્રયત્ન છે અને તે શુદ્ધોપગદશામાં વતે જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિકસબધી શુભપગ તે બહિરગ અથવા વ્યવહાર પ્રયત્ન છે [શુદ્ધોપયોગદશા ન હોય ત્યાં ભોપયોગ હઠ સહિત હોય છે, તે શુભપયોગ વ્યવહારપ્રયત્નપણાને પણ પામતે નથી ] અલોચન = (૧) સૂક્ષ્મતાથી જોઈ જવું તે, બારીકાઈથી વિચારવું તે, બરાબર ખ્યાલમાં લેવું તે (૨) નિવેદન, કથન [૨૧૧મી ગાથામાં આલેચનને પહેલો અર્થ ઘટે છે અને ૨૧૨ મી ગાથામાં બીજો અર્થ ઘટે છે.] Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] પંચ પરમાગમ અથ–અધિવાસમાં વસતાં (આત્મવાસમાં અથવા ગુરુઓના સહવાસમાં વસતાં) કે વિવાસમાં વસતાં (ગુરુએથી ભિન્ન વાસમાં વસતાં), સદા (પરદ્રવ્યને વિષે) પ્રતિબંધ પરિહરતે થકે શ્રમણ્યને વિષે છેદવિહીન થઈને શ્રમણ વિહરે, चरदि णिबद्धो णिचं समणो णाणम्हि दंसणमुहम्हि । पयदो मूलगुणेसु य जो सो पडिपुण्णसामण्णो ॥ २१४ ॥ જે શ્રમણ જ્ઞાન-દગાદિકે પ્રતિબદ્ધ વિચરે સર્વદા; ને પ્રયત મૂળગુણ વિષે, શ્રમણ્ય છે પરિપૂર્ણ ત્યાં. ૨૧૪. અર્થ:–જે શ્રમણ સદા જ્ઞાનમાં અને દર્શનાદિકમાં પ્રતિબદ્ધ તથા મૂળગુણામાં પ્રયત (પ્રયત્નશીલ) વિચરે છે, તે પરિપૂર્ણ શ્રામસ્થવાળે છે, भत्ते वा खमणे वा आवसधे वा पुणो विहारे वा । उवधिम्हि वा णिवद्धं णेच्छदि समणम्हि विकधम्हि ॥ २१५॥ મુનિ ક્ષપણુ માંહી, નિવાસસ્થાન, વિહાર ના ભજન મહીં, ઉપધિ-શ્રમણ-વિકથા મહી પ્રતિબંધને ઈએ નહીં. ૨૧૫. અથ–મુનિ આહારમાં, ક્ષપણમાં ( ઉપવાસમાં ), આવસથમાં (નિવાસસ્થાનમાં), વિહારમાં, ઉપાધિમાં (પરિગ્રહમાં), શ્રમણમાં (અન્ય મુનિમાં) અથવા વિસ્થામાં પ્રતિબંધ ઈચ્છતો નથી, * છઘભ્ય મુનિને ધાર્મિક કથાવાર્તા કરતા પણ નિર્મળ ચેતન્ય વિકલ્પયુક્ત થવાથી અમે મલિન થાય છે, તેથી તે ધાર્મિક કથાને પણ વિકથા એટલે કે શુદ્ધાત્મદ્રવ્યથી વિરુદ્ધ કથા કહી છે Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–ચરણાનુયોગસૂચક ચૂલિકા [ ૧૭ अपयत्ता वा चरिया सयणासणठाणचंकमादीसु । समणस्स सबकाले हिंसा सा संतय ति मदा ॥ २१६ ॥ આસન-શયન-ગમનાદિકે ચર્યા પ્રયત્નવિહીન જે, તે જાણવી હિંસા સદા સંતાનવાહિની શ્રમણને. ૨૧૬. અથર–શ્રમણને શયન, આસન (બેસવું), સ્થાન (ઊભા રહેવું), ગમન ઇત્યાદિમાં જે અપ્રયત ચર્યા તે સર્વ કાળે સતત હિંસા માનવામાં આવી છે, मरदु व जियदु व जीयो अयदाचारस्स णिच्छिदा हिंसा। पयदस्स पत्धि वंधो हिंसामेत्तेण समिदस्स ॥२१७॥ છ-મર જીવ, યત્વહીન આચાર ત્યાં હિંસા નક્કી સમિતિ-પ્રયત્નસહિતને નહિ બંધ હિંસામાત્રથી. ર૧૭. અર્થ જીવ મરો કે જીવ, અપ્રયત આચારવાળાને (અંતરંગ) હિંસા નિશ્ચિત છે; પ્રયતને, સમિતિવંતને (બહિરંગ) હિંસામાત્રથી બધ નથી. अयदाचारो समणो छस्मु वि कायेसु वधकरो त्ति मदो। चरदि जदं जदि णिचं-कमलं व जले णिवलेवो ॥२१८॥ • પ્રયત = પ્રયત્નશીલ; સાવધાન, સંયમી [પ્રયત્નના અર્થ માટે ૨૧૫ મા પાનાનું પદટિપ્પણ જુઓ ] ૨ શુદ્ધાત્મસ્વરૂપમા (મુનિચિત) સમ્યક “ઈતિ” અર્થાત પણ્યિતિ તે નિશ્ચય સમિતિ છે અને તે દિશામાં વર્તતી જે (હઠ વગરની) ઈર્યા-ભાષાદિ સબધી શુભ પરિણતિ તે વ્યવહારન્સમિતિ છે [શુદ્ધાત્મસ્વરૂપમાં સભ્ય પરિણતિરૂપ દશા ન હોય ત્યાં શુભ પરિણતિ હઠ સહિત હોય છે, તે શુભ પરિણતિ વ્યવહાર સમિતિ પણ નથી ! Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] પંચ પરમાગમ મુનિ યન્ત્રહીન આચારવંત છ કાયનો હિંસક કહ્યો જલકમલવત નિર્લેપ ભાખ્યો, નિત્ય યત્નસહિત જે. ૨૧૮. અર્થ:–અપ્રયત આચારવાળો શ્રમણ છયે કાય સંબંધી વધ કરનાર માનવામાં–કહેવામાં આવ્યા છે; જે સદા પ્રયતપણે આચરણ કરે તે જળમાં કમળની માફક નિર્લેપ કહેવામાં આવ્યા છે. हवदि व ण हवदि बंधो मदम्हि जीवेऽध कायचेट्टम्हि । बंधो धुवमुवधीदो इदि समणा छड्डिया सव्वं ॥२१९ ॥ દૈહિક ક્રિયા થકી જીવ મરતાં બંધ થાય—ન થાય છે, પરિગ્રહ થકી ધ્રુવ બંધ, તેથી સમરત છેડ્યો યોગીએ. ર૧૯, અથ –હવે (ઉપાધિ વિષે એમ છે કે), કાયષ્ઠાપૂર્વક જીવ મરતાં બંધ થાય છે અથવા નથી થતા; (પણ) ઉપધિથીપરિગ્રહથી નક્કી બંધ થાય છે; તેથી શ્રમણએ (અહેજતદેએ) સવ પરિગ્રહને છોડયો છે, ण हि णिरवेक्खो चागोण हवदि भिक्खुस्स आसयविमुद्धी। अविमुद्धस्स य चित्ते कहं णु कम्मक्खओ विहिदो ॥ २२०॥ નિરપેક્ષ ત્યાગ ન હોય તે નહિ ભાવશુદ્ધિ ભિક્ષુને, ને ભાવમાં અવિશુદ્ધને ક્ષય કર્મને કઈ રીતે બને? ૨૦. અર્થ –જો નિરપેક્ષ (કઈ પણ વસ્તુની અપેક્ષા વિનાને ત્યાગ ન હોય તે ભિક્ષને ભાવની વિશુદ્ધિ નથી; અને ભાવમાં જે અવિશુદ્ધ છે તેને કર્મક્ષય કઈ રીતે થઈ શકે? Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–ચરણાનુગસૂચક ચૂલિકા किध तम्हि णत्थि मुच्छा आरंभो वा असंजमो तस्स । तध परदचम्मि रदो कधमप्पाणं पसाधयदि ॥२२१॥ આરંભ, અસંયમ અને મૂછ ન ત્યાં—એ ક્યમ બને? પદ્રવ્યરત જે હોય તે કઈ રીત સાથે આત્મને? ૨૨૧. અર્થ:–ઉપધિના સદ્દભાવમાં તેને ભિક્ષુને) મૂછ, આરંભ કે અસંયમ ન હોય એ કેમ બને? (ન જ બને.) તથા જે પરદ્રવ્યમાં રત હોય તે આત્માને કઈ રીતે સાધે? छेदो जेण ण विज्जदि गहणविसग्गेमु सेवमाणस्स । समणो तेणिह बहदु कालं खेत्तं वियाणित्ता ॥ २२२ ॥ ગ્રહણે વિસગે સેવતાં નહિ છેદ જેથી થાય છે, તે ઉપાધિ સહ વર્તે ભલે મુનિ કાળક્ષેત્ર વિજાણીને. રરર. અથર–જે ઉપાધને (આહારનીહારાદિનાં) ગ્રહણકિસજનમાં સેવતા જેનાથી સેવનારને છેદ થતો નથી, તે ઉપાધ સહિત, કાળક્ષેત્રને જાણુંને, આ લોકમાં શ્રમણ ભલે વર્તે. अप्पडिकुटुं उवधि अपत्थणिज्जं असंजदजणेहि । मुच्छादिजणणरहिदं गेण्हदु समणो जदि वि अप्पं ॥ २२३ ॥ ઉપધિ અનિદિતને, અસંયત જન થકી અણપ્રાથ્યને, મૂછદિજનનરહિતને જ ગ્રહો શ્રમણ, થોડો ભલે. રર૩. અર્થ:–ભલે ચેડ હેય તેપણ, જે અનિદિત હેય, અસંયત જનોથી અપ્રાથનીય હોય અને જે મૂછદિના જનન રહિત હોય—એવા જ ઉપધિને શ્રમણ ગ્રહણ કરે, Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦] ઈશ્વ પાલારામ જિંગ દિન મે રે ! संग नि जिमवरित बपनिम्मनमुन्टिा ॥ २४ ॥ કચય અન્ય પરિઝ હેય જ્યાંકડી દેહને પરિગ્રહ અહી મિચ્છને હેય નિકિમ કો જિન? રર. રમ:- જિનોએ તેના અભિલાષી, રુદ્ધ પવિત્ર છે એમ કહીને. તેમાં પણ અનિકમ ટુ (સંક્ષર દિનપદું પડયું છે. તે પછી તેમને એ આશા છે કે તેને ન્ય પરિટ રે શાનો હોય? गुस्यपि य किया वृतमय व मिनि ३ २२५ । જ પ્રમાણે ભાખું કુકરણુ જિનમાર્ગમાં ગુચનરૂત્રાશ્ચયન, વિનય પણ ઉપકરમાં. રર :-ચયાજદરૂપ જે લિગ જ પ્રમાણે રૂ એવું જે લિગ) તે જિનમાર્ગમાં કરૂ કહેવામાં આવ્યું છેઃ વચન. સૂત્રોનું અને વિના પણ ઉપકરણ કરેલ છે. होगपिरान्तो अप्पडिक्दा परम्हि कोपनि। ગુદરા દિને }} રર આ લેકમાં રિલ જે ફેકઅપ્રતિરું છે અધું કાયરહિત, તેથી યુક્ત અરવિહારી છે. ર૬ અથ–મણ કાયરહિત અને પ્રેમ આ ક્યાં Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–ચરણાનુ સૂચક ચૂલિકા છે. નિરપેક્ષ અને પર લેકમાં અપ્રતિબદ્ધ હોવાથી કંયુક્તાહારવિહારી હોય છે. जस्स अणेसणमप्पा तं पि तवो तप्पडिच्छगा समणा । अण्णं मिक्खमणेसणमध ते समणा अणाहारा ।। २२७ ।। આત્મા અનેષક તે ય તપ, તત્સિદ્ધિમાં ઉદ્યત રહી વણ-એષણ ભિક્ષા વળી, તેથી અનાહારી મુનિ. ૨૨૭. અર્થ –જેનો આત્મા એપણારહિત છે (અર્થાત જે અનશનસ્વભાવી આત્માને જાણતા હોવાને લીધે સ્વભાવથી આહારની ઇચ્છા રહિત છે) તેને તે પણ તપ છે; (વળી, તેને પ્રાપ્ત કરવા માટે (અનશનસ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણે તેમને અન્ય (સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા એષણ વિના (-એષણાદેષ રહિત) હેય છે; તેથી તે પ્રમાણે અનાહારી છે, केवलदेहो समणो देहे ण मम त्ति रहिदपरिकम्मो । आजुत्तो तं तवसा अणिगृहिय अप्पणो सतिं ॥ २२८ ॥ કેવલશરીર મુનિ ત્યાંય “મારું ન” જાણું વણ-પ્રતિક છે, નિજ શક્તિના ગોપન વિના તપ સાથ તન યોજેલ છે. રર૮. અર્થ –કેવળદેહી શ્રમણ (જેને માત્ર દેહરૂપ પરિગ્રહ જ વર્તે છે એવા મુનિએ) દેહમાં પણ “મારે નથી” એમ સમજીને * યુક્તાહારવિહારી = (૧) યોગ્ય (–ઉચિત) આહાર-વિહારવાળો (૨) યુક્તના અર્થાત ગીના આહાર-વિહારવાળા, યોગપૂર્વક (–આત્મસ્વભાવમાં જોડાણ સહિત) આહાર-વિહારવાળો Page #263 -------------------------------------------------------------------------- ________________ છેર 1. પંચ પરમાગમ પરિકમ રહિત વર્તતાં થયાં. પિતાના આત્માની શક્તિને રોપવ્યા વિના તપ સાથે તેને (-દેહને) યુક્ત કર્યો (-ડયો) છે. एक्कं खलु तं भत्तं अप्पडिपुण्णोदरं जहालद्धं । चरणं मिक्खण दिवा ण रसावेक्खं ण मधुमंसं ।। २२९ ।। આહાર તે એક જ, કણોદર ને યથા-ઉપલબ્ધ છે, ભિક્ષા વડે, દિવસે, મેચ્છાહીન, વણ-મધુમાંસ છે. રર૯. અ –ખરેખર તે આહાર -ચુનાહાર) એક વખત. ઊદર, યથાલબ્ધ જેવો મળે તેવો), ભિક્ષાચરણથી, દિવસે. રસની અપેક્ષા વિનાના અને મધ-માંસ રહિત હોય છે, वालो वा बुड्डो वा समभिड्दो वा पुणो गिलाणो वा । चरिय चरदु सजोगं मूलच्छेदो जघा ण हवदि ॥ २३० ॥ વૃદ્ધત્વ, બાળપણુ વિષે, પ્લાનત્વ, પ્રાંત દશા વિધે, ચર્યા ચ નિમ્ય, જે રીતે મૂળ છેદન થાય છે. ર૭૦. અર્થ–બાળ. વૃદ્ધ. ગ્રાંત કે શ્વાન શ્રમણ મૂળને છેદ જે રીતે ન થાય તે રીતે પિતાને ચગ્ય આચરણ આચરે, आहारे व विहारे देस कालं समं समं उवधि । जाणिचा ते समणो हदि जदि अप्पटवी सो ॥ २३१॥ જે દેશ-કાળ તથા ક્ષમા-કમ-ઉપધિને મુનિ જાણીને વતે આહારવિહારમાં, તે અલ્પલેપી શ્રમણ તે. ૨૩૧. પરિક = સભા શણગાર; સસ્કારનું પ્રતિકર્મ. ૧. શ્રાંત =શ્રમિત. ચાલે. ૨. લાન=વ્યાધિગ્રસ્ત; રોગી, દુર્બળ - - - - Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–ચરણાનુયોગસૂચક ચૂલિકા રર૩ અર્થ – શ્રમણ આહાર અથવા વિહારમાં દેશ, કાળ, શ્રમ, "ક્ષમતા તથા ઉપધિને જાણુને પ્રવર્તે છે તે અલ્પલેપી હેય છે, एयग्गगदो समणो एयग्गं णिच्छिदस्स अत्थेसु । णिच्छित्ती आगमदो आगमचेट्टा तदो जेट्ठा ॥२३२॥ શ્રામણ્ય જ્યાં એકાએ, ને ઐકાચ્ય વસ્તુનિશ્ચયે, નિશ્ચય બને આગમ વડે, આગમપ્રવર્તન મુખ્ય છે. ૨૩૨. અથ–શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે; એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવંતને હોય છે; (પદાર્થોન) નિશ્ચય આગમ દ્વિારા થાય છે, તેથી આગમમાં વ્યાપાર મુખ્ય છે. आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि । अविजाणतो अत्थे एवेदि कम्माणि किध भिक्खू ॥२३३॥ આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આત્મને; ભિક્ષુ પદાર્થ-અજાણ તે ક્ષય કર્મને કઈ રીતે કરે? ૨૩૩. અર્થ: આગમહીન શ્રમણ આત્માને (પિતાને) અને પર જાણતા નથી જ; પદાર્થોને નહિ જાણતો ભિક્ષ કર્મોને કઈ રીતે ક્ષય કરે? आगमचक्खू साहू इंदियचक्खूणि सव्वभूदाणि । देवा य ओहिचक्खू सिद्धा पुण सम्वदो चक्खू ।। २३४॥ મુનિરાજ આગમચક્ષુ ને સૌ ભૂત ઈન્દ્રિયચક્ષુ છે. છે દેવ અવધિચક્ષ ને સર્વત્રચક્ષુ સિદ્ધ છે. ર૩૪. * ક્ષમતા = શક્તિ સહનશક્તિ ધીરજ. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ૩ પંચ પરમાગમ અર્થ:સાધુ આગમચક્ષુ (-આગમરૂપ ચક્ષુવાળા) છે, સવ॰ ભૂતા (-પ્રાણીઓ) ઇંદ્રિયચક્ષુ છે, દૈવા અવધિચક્ષુ છે અને સિદ્ધો સ†ત:ચક્ષુ (-સવ' તરફથી ચક્ષુવાળા અર્થાત્ સ આત્મપ્રદેશે ચક્ષુવાળા) છે. सव्वे आगमसिद्धा अत्था गुणपज्जएहिं चित्तेहिं । जाणंति आगमेण हि पेच्छित्ता ते चि ते समणा ॥ २३५ ॥ સૌ ચિત્ર ગુણપર્યાયયુક્ત પદાર્થ આગમસિદ્ધ છે; તે સર્વને જાણે શ્રમણુ એ દેખીને આગમ વડે. ૨૭૫. અ:—બધા પદાર્થી વિચિત્ર (અનેક પ્રકારના) ગુણપર્ચાયા સહિત આગમસિદ્ધ છે. તે સવ ને એ શ્રમણા આગમ વડે ખરેખર રૃખીને જાણે છે. आगमच्या दिट्ठी ण भवदि जस्सेह संजमो तस्स । णत्थीदि भणदि सुत्तं असंजदो होदि किध समणो ॥ २३६ ॥ દૃષ્ટિ ન આગમપૂર્વિકા તે જીવને સંયમ નહી ——એ સૂત્ર કેરું છે વચન; મુનિ કેમ હોય અસંયમી? ૨૩૬. અથમા લેાકમાં જેને આગમપૂર્વક દૃષ્ટિ (-દશ ન ) નથી તેને સચમ નથી એમ સૂત્ર કહે છે; અને અસયત તે શ્રમણ કઈ રીતે હોય ? हि आगमेण सिज्झदि सदहणं जदि वि णत्थि अत्थेसु । सहमाणो अत्थे असंजदो वा ण णिव्वादि ॥ २३७ ॥ - સિદ્ધિ નહિ આગમ થકી, શ્રદ્ધા ન ો અર્થ તણી; નિર્વાણ નહિ અર્થાં તણી શ્રદ્ધાથી, જે સંયમ નહીં. ર૩૭, $ Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર-ચરણાનુયોગસૂચક ચૂલિકા [ ૨૨૫ અર્થ :—આગમથી, જો પદાર્થાનું શ્રદ્ધાન ન હેાય તા, સિદ્ધિ (મુક્તિ) થતી નથી; પદાર્થાને શ્રદ્ધનારો પણ, જો અસયત હાય તા, નિર્વાણ પામતા નથી. जं अण्णाणी कम्मं खवेदि भवसयसहस्सकोडी | तं णाणी तिहिं गुत्तो खवेदि उस्सासमेत्तेण ॥ २३८ ॥ અજ્ઞાની જે કર્મો ખપાવે લક્ષ કાટિ ભવા વડે, તે "કમ` જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉચ્છ્વાસમાત્રથી ક્ષય કરે. અઃ—જે કમ અજ્ઞાની લક્ષ કે િભવા વડે ખપાવે છે, તે કમ જ્ઞાની ત્રણ પ્રકારે (મન-વચન-કાયાથી) ગુપ્ત હાવાને લીધે ઉચ્છ્વાસમાત્રથી ખપાવે છે, परमाणुपमाणं वा मुच्छा देहादिए जस्स पुणो । विज्जदि जदि सो सिद्धिं ण लहदि सव्वागमधरो वि ॥ २३९ ॥ અણુમાત્ર પણ મૂર્છા તણા સદ્ભાવ એ દેહાર્દિક, તે સ`આગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. ૨૩૯, અર્થ:—અને જો દેહાર્દિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂર્છા વ`તી હોય, તેા તે ભલે સ`આગમધર હાય તેપણ સિદ્ધિ પામતા નથી. पंचसमिदो तिगुत्तो पंचेंदियसंवुडो जिदकसाओ । दंसणणाणसमग्गो समणो सो संजदो भणिदो ॥ २४० ॥ જે પંચસમિત, ત્રિગુપ્ત, ઇંદ્વિનિરોધી, વિજયી કષાયના, પિરપૂર્ણ દનજ્ઞાનથી, તે શ્રમણને સંયત કહ્યો. ૨૪૦૦ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] પચ પરમાગમ અર્થ–પાંચ સમિતિયુક્ત, પાંચ ઇન્દ્રિયોના સરવાળો, ત્રણ ગુપ્રિ સહિત, જિતષાય અને દર્શનજ્ઞાનથી પરિપૂર્ણ એ જે શ્રમણ તેને સંત કહ્યો છે, समसत्तुवंधुवग्गो समसुहदुक्खो पसंसणिदसमो । समलोहुकंचणो पुण जीविदमरणे समो समणो ॥२४१॥ નિંદા-પ્રશંસા, દુઃખ-સુખ, અરિ-બંધુમાં જ્યાં સામ્ય છે, વળી લોષ્ટક્કનકે, જીવિત-મરણે સામ્ય છે. તે શ્રમણ છે. ૨૪૧. અર્થ–શત્રુ અને બંધુ જેને સમાન છે, સુખ અને દુ:ખ જેને સમાન છે, પ્રશંસા અને નિદા પ્રત્યે જેને સમતા છે. લેખ (માટીનું કું) અને કાંચન જેને સમાન છે તેમ જ જીવિત અને મરણ પ્રત્યે જેને સમતા છે. તે શ્રમણ છે. दसणणाणचरित्तेसु तीमु जुगवं समुहिदो जो दु । एवम्गगदो त्ति मदो सामण्णं तस्स पडिपुणं ॥२४२॥ દગ, જ્ઞાન ને ચારિત્ર ત્રણમાં યુગપદે આરૂઢ જે, તેને કહ્યો ઐકામ્યગત, શ્રમણ્ય ત્યાં પરિપૂર્ણ છે. ૨૪ર. અથર–જે દર્શન, બાન અને ચારિત્ર–એ ત્રણમાં યુગપ૬ આરૂટ છે, તે એકાગ્રતાને પામેલે છે એમ (શાસમાં કહ્યું છે. તેને શ્રામય પરિપૂર્ણ છે. मुज्झदि वा रजदि वा दुस्सदि वा दव्यमण्णमासेज्ज । जदि समणो अण्णाणी वन्झदि कम्मेहिं विविहेहिं ॥ २४३॥ પદ્રવ્યને આશ્રય શ્રમણ અજ્ઞાની પામે મેહને વા-રાગને વા ટ્રેષને, તે વિવિધ બાંધે કર્મને. ર૪૩. Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–ચરણનુયોગસૂચક ચૂલિકા રહે ' અર્થ–જે શ્રમણ, અન્ય દ્રવ્યને આશ્રય કરીને અજ્ઞાની થયે થકે. મહ કરે છે, રાગ કરે છે અથવા Àષ કરે છે, તો તે વિવિધ કર્મો વડે બંધાય છે. असु जो ण मुज्झदि ण हि रज्जदि णेव दोसमुवयादि । समणो जदि सो णियदं खवेदि कम्माणि विविहाणि ॥२४४ ॥ નહિ મેહ, ને નહિ રાગ, દ્વેષ કરે નહીં અર્થો વિષે, તો નિયમથી મુનિરાજ એ વિધવિધ કર્મો ક્ષય કરે. ૨૪૪. અથ – શ્રમણ પદાર્થોમાં મહ કરતા નથી, રાગ કરતે નથી, હેપ કરતો નથી, તે તે નિયમથી (ચાકણ) વિવિધ કર્મોને ખપાવે છે. समणा सुद्धवजुत्ता मुहोवजुत्ता य होति समयम्हि । तेसु वि सुद्धवजुत्ता अणासवा सासवा सेसा ॥ २४५॥ શુદ્ધોપયોગી શ્રમણ છે, શુભયુક્ત પણ શાત્રે કહ્યા• શુદ્ધોપયોગી છે નિરાસવ, શેષ સાસ્ત્રવ જાણવા. ર૪૫. અર્થશાસ્ત્રને વિષે (એમ કહ્યું છે કે), શુદ્ધોપાગી તે , શ્રમણ છે, શુભપયોગી પણ શ્રમણ છે; તેમાંય, શુદ્ધોપયોગી નિરાસવ છે, બાકીના સાસવ છે (અર્થાત શુભેપગી આસવ સહિત છે). अरहंतादिसु भत्ती वच्छलदा पवयणाभिजुत्तेसु । . विज्जदि जदि सामण्णे सा सुहजुत्ता भवे चरिया ॥ २४६ ॥ વાત્સલ્ય પ્રવચનરત વિષે ને ભક્તિ અહ"તાદિકે -એ હેય જે શ્રમણ્યમાં, તે ચરણ તે શુભયુક્ત છે. ૨૪૬. Page #269 -------------------------------------------------------------------------- ________________ પચ પરમગામ અર્થ-શ્રમણ્યમાં જે અહંતાદિક પ્રત્યે ભક્તિ તથા પ્રવચનરત છેપ્રત્યે વત્સલતા વર્તતી હોય તે તે શુભયુક્ત ચર્યા (શુપયેગી ચારિત્ર) છે. वंदणणर्मसणेहिं अभुट्टाणाणुगमणपडिवत्ती । समणेसु समावणो ण णिदिदा रागचरियम्हि ॥२४७॥ શ્રમણો પ્રતિ વંદન, નમન, અનુગમન, અભ્યત્થાનને વળી શ્રમનિવારણ છે ન નિદિત રાગયુત ચર્યા વિષે. ર૪૭. અર્થ -શ્રમણે પ્રત્યે વંદન-નમસ્કાર સહિત અભ્યસ્થાન અને અનુગામનરૂપ વિનીત વર્તન કરવું તથા તેમને શ્રમ દૂર કરવો તે રાગચર્યામાં નિદિત નથી. दसणणाणुवदेसो सिस्सग्गहणं च पोसणं तेसिं । चरिया हि सरागाणं जिणिदपूजोवदेसो य ॥१४८॥ ઉપદેશ દર્શનશાનને, પિષણ-ગ્રહણુ શિષ્ય તણું, - ઉપદેશ જિનપૂજા તણેવન તું જાણે સરાગનું. ૨૪૮. અથર–દશનજ્ઞાનને (સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન) ઉપદેશ, શિષ્યનું ગ્રહણ તથા તેમનું પિષણ, અને જિદ્રની પૂજાને ઉપદેશ ખરેખર સરાગીઓની ચર્ચા છે. उवकुणदि जो वि णिचं चादुव्वण्णस्स समणसंघस्स । कायविराधणरहिदं सो वि सरागप्पधाणो से ॥२४९॥ ૧ અયુત્થાન = માનાથે ઊભા થઈ જવું તે ૨ અનુગમન = પાછળ ચાલવું તે ૩. વિનીત = વિનયયુક્ત, સન્માનયુક્ત, વિવેકી, સભ્ય Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર-ચણાનુંયાગસૂચક ચૂલિકા ગ પરથ ણું જીવકાયવિરાધના ઉપકાર જે નિત્યે કરે ચવિધ સાધુસંધને, તે શ્રમણ રાગપ્રધાન છે. ૨૪૯. અ:-જે કાઈ ( શ્રમણ) સદા (૭) કાયની વિરાધના વિના ગાર પ્રકારના શ્રમણા ઘને ઉપકાર કરે છે, તે રાગની પ્રધાનતાવાળા છે. aft कुदि कायखेदं वेज्जावञ्चत्थमुज्जदो समणो । ण हवदि हवदि अगारी धम्मो सो सावयाणं से ॥ २५० ॥ વૈયાવૃતે ઉદ્યત શ્રમણુ ષટ્ કાયને પીડા કરે તે શ્રમણ નહિ, પણ છે ગૃહી; તે શ્રાવકાના ધમ છે. ૨૫૦. અ:જો (શ્રમણ) વૈયાવૃત્ત્વ માટે ઉદ્યમવત વતતાં છ કાચને પીડા કરે તેા તે શ્રમણ નથી, ગૃહસ્થ છે; (કારણ કે) તે (છ કાયની વિરાધના સહિત વૈયાવ્રત્ય ) શ્રાવકોના ધમ છે. जोण्हाणं णिरवेक्खं सागारणगारचरियजुत्ताणं । अणुकंपयोवयारं कुब्बदु लेवो जदि वि अप्पो ॥ २५१ ॥ છે અલ્પ લેપ છતાંય દશનજ્ઞાનપરિણત જૈનને નિરપેક્ષતાપૂર્વક કરો ઉપકાર અનુકંપા વડે. ૨૫૧. અ:-અહપ લેપ થતા હેાવા છતાં પણ સાકાર-અનાકાર ચર્ચાયુક્ત રૈનાને અનુક’પાથી નિરપેક્ષપણે (શુભાપયેાગી ) ઉપકાર કરો. रोगेण वा छुधाए तण्हाए वा समेण वा रूढं । दिवा समणं साहू पडिवज्जदु आदसत्तीए ॥ २५२ ॥ Page #271 -------------------------------------------------------------------------- ________________ કુંઠ : ૧ - પથ પરમીકો આક્રાંત દેખી શ્રમણને શ્રમ, રોગ વા ભૂખ, પ્યાસેથી,” - સાધુ કરો સેવા સ્વશક્તિપ્રમાણ એ મુનિરાજની. રપર. “ ' અથર–ગથી, સુધાથી, તુષાથી અથવા શ્રમથી આક્રાંત 'મણને દેખીને સાધુ પિતાની શક્તિ અનુસાર વૈયાવૃત્યાદિક કરે. वेज्जावञ्चणिमित्तं गिलाणगुरुबालवुड्डसमणाणं । लोगिगजणसंभासा ण णिदिदा वा सुहोवजुदा ॥ २५३ ।। સેવાનિમિત્તે રાગી-બાળક-વૃદ્ધ-ગુરુ શ્રમણ તણી, લૌકિકજને સહ વાત શુભ-ઉપયોગયુત નિંદિત નથી. રપ૩. અર્થ –વળી રેગી, ગુરુ(પૂજ્ય, વડેરા), બાળ અને વૃદ્ધ શ્રમની સેવાના (વૈયાવૃત્યના) નિમિત્તે, શુભેપગવાળી લૌકિક જન સાથેની વાતચીત નિદિત નથી. एसा पसत्यभूदा समणाणं वा पुणो घरत्थाणं । चरिया परेत्ति भणिदा ताएव परं लहदि सोक्खं ॥ २५४ ॥ આ શુભ ચર્યા શ્રમણને, વળી મુખ્ય હેય ગૃહસ્થને; તેના વડે જ ગૃહસ્થ પામે મોક્ષસુખ ઉત્કૃષ્ટને. રપ૪. અર્થ:–આ પ્રશસ્તભૂત ચર્યા શ્રમણોને (ગણ) (ય છે અને ગૃહસ્થને તે મુખ્ય હોય છે એમ (શાસ્ત્રોમાં કહ્યું છે; તેનાથી જ (પરંપરાએ) ગૃહસ્થ પરમ સૌખ્યને પામે છે. रागो पसत्थभूदो वत्थुविसेसेण फलदि विवरीदं । गाणाभूमिगदाणिह बीजाणिव सस्सकालम्हि ।। २५५ ॥ Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–ચરણનુગસૂચક ચૂલિકા [ ર૩૧ ફળ હોય છે વિપરીત વસ્તવિશેષથી શુભ રાગને, નિષ્પત્તિ વિપરીત હેય ભૂમિવિશેષથી જ્યમ બીજને. ર૫૫. અર્થ:–જેમ આ જગતમાં અનેક પ્રકારની ભૂમિમાં પડેલાં બીજ ધાન્યકાળે વિપરીતપણે ફળે છે, તેમ પ્રશસ્ત રાગ વસ્તુભેથી (પાત્રના ભેદથી) વિપરીતપણે ફળે છે. छदुमत्थविहिदवत्थुसु वदणियमज्झयणझाणदाणरदो। ण लहदि अपुणब्भावं भावं सादप्पगं लहदि ॥२५६ ॥ છદ્મસ્થ-અભિહિત ધ્યાનદાને વ્રતનિયમપઠનાદિકે રત જીવ મેક્ષ લહે નહીં, બસ ભાવ શાતાત્મક લહે. રપ૬. અર્થ –જે જીવ છદ્યસ્થવિહિત વસ્તુઓને વિષે (છઘચ્ચે -અજ્ઞાનીએ કહેલા દેવગુરુધર્માદિને વિષે) વ્રત-નિયમ-અધ્યયનધ્યાન-દાનમાં રત હોય તે જીવ મેક્ષને પામતો નથી, શાતાત્મક ભાવને પામે છે, अविदिदपरमत्थेसु य विसयकसायाधिगेसु पुरिसेसु । जुई कदं व दत्तं फलदि कुदेवेसु मणुवेसु ॥ २५७ ॥ પરમાર્થથી અનભિજ્ઞ, વિષયકષાયઅધિક જને પરે ઉપકાર-સેવા-દાન સર્વે કુદેવમનુજપણે ફળે. રપ૭. અર્થ–જેમણે પરમાર્થને જાણ્યું નથી અને જેઓ વિષયકષાયે અધિક છે એવા પુરુષ પ્રત્યેની સેવા, ઉપકાર કે દાન કદેવપણે અને કુમનુષ્યપણે ફળે છે. जदि ते विसयकसाया पाव त्ति परुविदा व सत्येसु । किह ते तप्पडिवद्धा पुरिसा णित्यारगा होति ॥२५८ ॥ Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૩ર ] પંચ પરમાગમ વિષયે કષાયો પાપ છે? જો એમ નિરૂપણુ શાસ્ત્રમાં, તે કેમ તપ્રતિબદ્ધ પુરૂષ હાય રે નિસ્વારકા? ર૫૮. અર્થ –જે તે વિષય ક્યાય પાપ છે? એમ શાસ્ત્રોમાં પ્રરૂપણ કરવામાં આવ્યું છે, તો તેમાં પ્રતિબદ્ધ (વિષયકષાયોમાં લીન) તે પુરા વિસ્તારક કેમ હોઈ શકે? उवरदपावो पुरिसो समभावो धम्मिगेसु सम्वेसु । गुणसमिदिदोषसेवी हवदि स भागी सुमग्गस्स ॥२५९॥ તે પુરુષ જાણ સુમાર્ગશાળી, પાપ-ઉપરમ જેહને, સમભાવ જ્યાં સૌ ધાર્મિક, ગુણસમૂહસેવન જેહને. ર૫૯, અર્થ:–જેને પાપ વિરામ પામ્યું છે, જે સર્વ ધામિકે પ્રત્યે સમભાવવાળે છે અને જે ગુણસમુદાયને સેવાના છે તે પુરુષ સમાગવત છે. असुभोपयोगरहिदा सुद्धवजुत्ता सुहोवजुत्ता वा । णित्थारयति लोगं तेसु पसत्थं लहदि भत्तो ।। २६० ॥ અશુભપયોગરહિત પ્રમાણે શુદ્ધ વા શુભયુક્ત જે, તે લોકને તારે, અને તદૂભક્ત પામે પુણ્યને. ર૬૦, અર્થ –જેઓ અશુભેપગરહિત વર્તતા થકા શુદ્ધોપયુક્ત અથવા શુભપયુક્ત હોય છે, તેઓ (તે પ્રમાણે) લેકને તારે છે; (અ) તેમના પ્રત્યે ભક્તિવાળે જીવ પ્રશસ્તને -પુણયને) પામે છે, * નિતાક નિસ્તાર કરનારા તારનાર, પાર ઉતારનારા Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–ચરણાનુગસૂચક ચૂલિકા [ ૨૩૩ दिट्ठा पगडं वत्थु अब्भुटाणप्पधाणकिरियाहि । वदृदु तदो गुणादो विसेसिदव्यो ति उपदेसो ॥२६१ ॥ પ્રકૃત વસ્તુ દેખી અભ્યત્થાન આદિ ક્રિયા થકી વર્તે શ્રમણ, પછી વર્તનીય ગુણાનુસાર વિશેષથી. ર૬૧. અર્થ–પ્રકૃત વસ્તુને દેખીને (પ્રથમ તે) અભ્યસ્થાન આદિ ક્રિયાઓ વડે (શ્રમણ) વર્તે; પછી ગુણ પ્રમાણે ભેદ પાડો. આમ ઉપદેશ છે, अन्भुट्टाणं गहणं उवासणं पोसणं च सकारं । अंजलिकरणं पणमं भणिदमिह गुणाधिगाणं हि ॥ २६२ ।। ગુણથી અધિક શ્રમણ પ્રતિ સત્કાર, અમ્યુત્થાનને અંજલિકરણ, પોષણ, ગ્રહણ, સેવન અહી ઉપદિષ્ટ છે. ર૬ર. અર્થ:–ગુણાધિક (ગુણે અધિક શ્રમણે) પ્રત્યે અભ્યસ્થાન, ગ્રહણ (આદરથી સ્વીકાર), ઉપાસન, પોષણ (તેમનાં અશન, શયન વગેરેની ચિંતા), સત્કાર (ગુણપ્રશંસા), અંજલિકરણ (વિનયથી હાથ જોડવા) અને પ્રણામ કરવાનું અહીં કહ્યું છે. अब्भुट्टेया समणा मुत्तत्थविसारदा उवासेया ।। संजमतवणाणड्डा पणिवदणीया हि समणेहिं ॥२६३ ॥ ૧. પ્રકૃત વસ્તુ = અવિકૃત વસ્તુ, અવિપરીત પાત્ર (અભ્યત-નિરૂપરાગ શુદ્ધ આત્માની ભાવનાને જણાવનારુ જે બહિરગ-નિગ્રંથ નિર્વિકારરૂપ તે રૂપવાળા શ્રમણને અહીં “પ્રકૃત વસ્તુ' કહેલ છે). રસ અભ્યસ્થાન = માનાર્થે ઊભા થઈ જવું અને સામા જવું તે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] પંચ પરમાગમ મુનિ સૂત્ર-અર્થપ્રવીણ સંયમજ્ઞાનતપસમૃદ્ધને પ્રણિપાત, અભ્યત્થાન, સેવા સાધુએ કર્તવ્ય છે. ૨૬૩. અર્થ શ્રમણએ સૂત્રાર્થવિશારદ (સુત્રાના અને સૂત્રકથિત પદાર્થોના જ્ઞાનમાં નિપુણ) તથા સંયમતપણાનાય (સંયમ, તપ અને આત્મજ્ઞાનમાં સમૃદ્ધ) શ્રમણે પ્રત્યે અભ્યસ્થાન, ઉપાસના અને પ્રણિપાત કરવાયોગ્ય છે, ण हयदि समणो त्ति मदो संजमतवमुत्तसंपजुत्तो वि । जदि सद्दहदि ण अत्थे आदपधाणे जिणक्खादे ॥ २६४ ॥ શાસે કહ્યું–તપસૂત્રસંયમયુક્ત પણ સાધુ નહીં, જિન-ઉક્ત આત્મપ્રધાન સર્વ પદાર્થ જે શ્રદ્ધે નહીં. ર૬૪. અર્થ:–સૂત્ર, સંયમ અને તપથી સંયુક્ત હોવા છતાં પણ જો (તે છવ) જિક્ત આત્મપ્રધાન પદાર્થોને શ્રદ્ધા નથી તે તે શ્રમણ નથી—એમ (આગમમાં) કહ્યું છે. अववददि सासणत्थं समणं दिहा पदोसदो जो हि । किरियासु णाणुमण्णदि हवदि हि सो णहचारित्तो ॥ २६५॥ મુનિ શાસને સ્થિત દેખીને જે દ્વેષથી નિંદા કરે, અનુમત નહીં કિરિયા વિષે, તે નાશ ચરણ તો કરે. ૨૬૫. અથર–જે શાસનસ્થ (જિનદેવના શાસનમાં રહેલા) શ્રમણને દેખીને દ્વેષથી તેના અપવાદ બેલે છે અને (સકારાદિ ક્રિયાઓ કરવામાં અનુમત (ખુશી) નથી, તેનું ચારિત્ર નષ્ટ : થાય છે, * પ્રણિપાત = સાષ્ટાગ પ્રણામ, પગે પડવું તે, પ્રણામ. Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રપંચનસાર–ચરણાનુયોગસૂચક ચૂલિકા રકપ गुणदोधिगस्स विणयं पडिच्छगोजो विहोमि समणोत्ति। होज्नं गुणाधरो जदि सो होदि अणंतसंसारी ॥ २६६ ॥ જે હનગુણ હોવા છતાં “હું પણ શ્રમણ છું? મદ કરે, ઈ વિનય ગુણ-અધિક પાસ, અનંતસંસારી બને. ર૬૬. અર્થ–જે શ્રમણ ગુણે હીન (હલકે) હોવા છતાં “હું પણ શ્રમણ છું' એમ માનીને અર્થાત ગર્વ કરીને ગુણે અધિક પાસેથી (જે પોતાના કરતા અધિક ગુણવાળા હોય એવા શ્રમણ પાસેથી) વિનય ઇચ્છે છે, તે અનંતસંસારી થાય છે. अधिगगुणा सामण्णे बदृति गुणाधरेहिं किरियासु । जदि ते मिच्छवजुत्ता हवंति पन्भट्टचारित्ता ॥२६७ ॥ મુનિઅધિકગુણ હનગુણ પ્રતિ વર્તે યદિ વિનયાદિમાં, તે ભ્રષ્ટ થાય ચરિત્રથી ઉપયુક્ત મિથ્યા ભાવમાં. ૨૬૭. અર્થ–જેઓ શ્રમણ્યમાં અધિક ગુણવાળા હોવા છતાં હીન ગુણવાળા પ્રત્યે (વંદનાદિ ) ક્રિયાઓમાં વતે છે, તેઓ મિથ્યા ઉપયુક્ત થયા થકા ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. णिच्छिदसुत्तत्थपदो समिदकसाओ तबोधिगो चावि । लोगिगजणसंसग्गं ण चयदि जदि संजदो ण हवदि ॥२६८॥ સૂત્રાર્થપદનિશ્ચય, કષાયપ્રશાંતિ, તપ-અધિકત્વ છે, તે પણ અસંયત થાય, જે છોડે ન લૌકિક-સંગને. ૨૬૮. અર્થ–સૂત્રો અને અર્થોના પદને (અધિષ્ઠાનને) જેણે નિશ્ચિત (નિર્ણત) કરેલ છે, કષાયોને જેણે શમાવ્યા છે અને Page #277 -------------------------------------------------------------------------- ________________ પિચ પરમાડીમ જે અધિક તપવાળે છે–એ જીવ પણ જે લૌકિક જનના સંસર્ગને છેડતા નથી, તો તે સયત રહેતું નથી (અર્થાત અસંયત થઈ જાય છે), णिग्गथं पव्वइदो वदि जदि एहिगेहिं कम्मेहि । सो लोगिगो ति भणिदो संजमतवसंपजुत्तो वि ॥ २६९ ॥ નિગ્રંથરૂપ દીક્ષા વડે સંયમતપે સંયુક્ત જે, લૌકિક કહ્યો તેને ય, એ છોડે ન ઐહિક કર્મને. ર૬૯૮ અર્થ:–જે (જીવ) નિગ્રંથપણે દીક્ષિત હોવાથી સંયમતપસંયુક્ત હોય તેને પણ, જે તે હક કાર્યો સહિત વર્તતે હોય તે, “લૌકિક કહ્યો છે. तम्हा समं गुणादो समणो समणं गुणेहिं वा अहियं । अधिवसदु तम्हि णिचं इच्छदि जदि दुक्खपरिमोक्खं ।। २७० ॥ તેથી શ્રમણને હોય જે દુખમુક્તિ કેરી ભાવના, તનિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં. ર૭૦. અર્થ:–(લૌકિક જનના સંગથી સંયત પણ અસંયતા થાય છે, તેથી જે શ્રમણ દુ:ખથી પરિમુક્ત થવા ઇચ્છતા હોય તે તે સમાન ગુણવાળા શ્રમણના અથવા અધિક ગુણવાળા શ્રમણના સંગમાં નિત્ય વસે जे अजधागहिदत्था एदे तच ति णिच्छिदा समये । अचंतफलसमिद्धं भमंति ते तो परं कालं ।। २७१॥ સમયસ્થ હૈ પણ સેવી ભ્રમ અયથા ગ્રહે જે અર્થને, અત્યંતફળસમૃદ્ધ ભાવી કાળમાં જીવ તે ભમે. ર૭૧. Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર–ચરણાનુગસૂચક ચૂલિકા [ ૩૭ અર્થ–જેઓ, ભલે તેઓ સમયમાં હોય તે પણ (-ભલે તેઓ દ્રવ્યલિંગીપણે જિનમતમાં હેય તાપણ), “આ તત્વ છે (અર્થાત આમ જ વસ્તુ સ્વરૂપ છે)” એમ નિશ્ચયવત વર્તતા ચકા પદાર્થોને અયથાતથપણે ગ્રહે છે (જેવા નથી તેવા સમજે છે), તેઓ અત્યંતફળસમૃદ્ધ (અનંત કર્મફળથી ભરેલા) એવા હવે પછીના કાળમાં પરિભ્રમણ કરશે. अजधाचारविजुत्तो जत्थपदाणिच्छिदो पसंतप्पा । अफले चिरं ण जीवदि इह सो संपुग्णसामण्णो ॥२७२॥ અયથાચરણહીન, સૂત્ર-અર્થસુનિશ્ચયી ઉપશાંત જે, તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહિ રહે. ર૭ર. અર્થ:–જે જીવ યથાતથપણે પદના અને અના (પદાર્થોના) નિશ્ચયવાળો હોવાથી પ્રશાંતાત્મા છે અને “અયાચાર રહિત છે, તે સંપૂર્ણ શ્રમણ્યવાળા જીવ અફળ (-કર્મફળ રહિત થયેલા) એવા આ સંસારમાં ચિરકાળ રહેતા નથી (અ૫ કાળમાં મુક્ત થાય છે). सम्मं विदिदपदत्था चत्ता उवहिं बहित्थमज्झत्थं । विसयेसु णासत्ता जे ते सुद्ध ति णिहिट्टा ॥२७३॥ જાણી યથાર્થ પદાર્થને, તજી સંગ અંતમ્બાને. આસક્ત નહિ વિષય વિષે જે, “શુદ્ધ ભાખ્યા તેમને. ર૭૩. અર્થ–સમ્યફ (યથાતથપણે) પદાર્થોને જાણતા થકા જેઓ ૧. પ્રશાતાત્મા = પ્રશાંતસ્વરૂપ, પ્રશાંતમૂર્તિ, ઉપશાંત, ઠરી ગયેલો ૨. અયાચાર= અયથાતથ રાચાર, અયથાર્થ ચારિત્ર, અન્યથા આચરણ. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પચ પરમાગમે અહિરગ તથા અંતરંગ પરિગ્રહને છોડીને વિષયોમાં આસક્ત નથી. તેમને શુદ્ધ કહેવામાં આવ્યા છે, मुद्धस्स य सामणं भणिय मुद्धस्स हंसर्ण गाणं । मुद्धस्स य णिवाणं सो चिय सिद्धो पामो तस्स ॥ २७४।। રે! શુકને શ્રમણ્ય ભાખ્યું. જ્ઞાન-દર્શન ગુને, છે શુદ્ધને નિર્વાણું. શુદ્ધ જ સિહ. પ્રણમું તેહને. ર૭૪. અર્થ –શુદ્ધને શું-શુદ્ધોપયોગીને) શામય કહ્યું છે, શુદ્ધને દર્શન અને જ્ઞાન કર્યું છે. શુકને નિર્વાણ હેય છે. તે જ (-શુદ્ધ જ) સિદ્ધ હોય છે તેને નમસ્કાર હો. बुन्झदि सासणमदं सागारणगारचरियया जुत्तो । जा सो पवयणसारं लहुणा कालेण पप्यादि ।। २७५ ॥ સાકાર અણુ-આકાર ચર્ચાયુક્ત આ ઉપદેશને જે જાણત, તે અ૫ કાળે સાર પ્રવચનને લહે. ૭૫. અર્થ–જે સાકાર-અનાકાર ચર્યાથી ચુત વર્તતે થકે આ ઉપદેશને જાણે છે. તે અ૫ કાળે પ્રવચનના સારને (ભગવાન આત્માને) પામે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયસંગ્રહ Page #281 --------------------------------------------------------------------------  Page #282 -------------------------------------------------------------------------- ________________ श्रीसर्वज्ञवीतरागाय नमः । શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવમણુત શ્રી પંચાસ્તિકાયસંગ્રહ 学生考空中学李空空空中学学会学学会空空空空空 જ ૧. પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન છે 李李李李李李李李李 李 李李李李李李李李 इंदसदवंदियाणं तिहुवणहिदमधुरविसदवकाणं । अंतातीदगुणाणं णमो जिणाणं जिदभवाणं ॥१॥ શત-ઇંદ્રવંદિત, ત્રિજગહિત-નિર્મળ-મધુર વદનારને, નિ:સીમ ગુણ ધરનારને, જિતભવ નમું જિનરાજને. ૧. અર્થ – ઇદ્રોથી જે વંદિત છે, ત્રણ લોકને હિતકર, મધુર અને વિશદ (નિર્મળ, સ્પષ્ટ છે જેમની વાણી છે, (ચૈતન્યના અનંત વિલાસસ્વરૂ૫) અનંત ગુણ જેમને વર્તે છે અને ભવ ઉપર જેમણે જય મેળવ્યું છે, તે જિનેને નમસ્કાર હો. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] પંચ પરમાગમ समणमुहुग्गदमटुं चदुग्गदिणिवारणं सणिव्वाणं । एसो पणमिय सिरसा समयमिणं सुणह वोच्छामि ॥२॥ આ સમયને શિરનમનપૂર્વક ભાખું છું, સૂણજે તમે જિનવદનનિગત-અર્થમય, ચઉગતિહરણ, શિવહેતુ છે. ૨. અર્થ:-શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય (સર્વા મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોને કહેનાર), ચાર ગતિનું નિવારણ કરનાર અને નિર્વાણ સહિત (નિવણના કારણભૂત) –એવા આ સમયને શિરસા પ્રણમીને હું તેનું કથન કરું છું તે શ્રવણ કરે, *समवाओ पंचण्हं समउ ति जिणुत्तमेहिं पण्णत्तं । सो चेव हवदि लोओ तत्तो अमिओ अलोओ खं ॥३॥ સમવાદ વા સમવાય પાંચ તણો સમય–ભાખ્યું જિને; તે લોક છે, આગળ અમાપ અલોક આભસ્વરૂપ છે. ૩. અર્થ –પાંચ અસ્તિકાયનું સમભાવપૂર્વક નિરૂપણ અથવા તેમને સમવાય (-પંચાસ્તિકાયને સમ્યફ ધ અથવા સમૂહ) તે સમય છે એમ જિનવરોએ કહ્યું છે. તે જ લોક છે (-પાંચ અસ્તિકાયના સમૂહ જેવડ જ લેક છે); તેનાથી આગળ અમાપ અલોક આકાશસ્વરૂપ છે, जीवा पोग्गलकाया धम्माधम्मा तहेव आगासं । अत्थित्तम्हि य णियदा अणण्णमइया अणुमहंता ॥४॥ * મૂળ ગાથામા સમવાળો શબ્દ છે, સંસ્કૃત ભાષામાં તેને અર્થ માત્ પણ થાય અને સમવા પણ થાય, Page #284 -------------------------------------------------------------------------- ________________ પચાસ્તિકાયર ગ્રહ–પદ્ધવ્ય-પંચાસ્તિકાયવર્ણન ૨૪ છવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ ને આકાશ એ * અસ્તિત્વનિયત, અનન્યમયને અણુમહાન પદાર્થ છે. ૪. અર્થા–જી. પુદ્ગલકાયો, ધર્મ, અધર્મ તેમ જ આકાશ અસ્તિત્વમાં નિયત. (અસ્તિત્વથી) અનન્યમય અને અણુમહાન (પ્રદેશે મેટાં) છે. जेसि अत्थि सहाओ गुणेहिं सह पन्जएहिं विविहेहि । ते होंति अत्थिकाया णिप्पण्णं जेहिं तेल्लोकं ॥५॥ વિધવિધ ગુણો ને પર્ય સહ જે અનન્યપણું ધરે તે અસ્તિકા જાણવા, ગૈલોક્યરચના જે વડે. ૫. અથ: _જેમને વિવિધ ગુણે અને પર્યાય (-પ્રવાહકમના તેમ જ વિસ્તારકમના અંશ) સાથે પોતાપણું છે તે અસ્તિકાયો છે કે જેમનાથી ત્રણ લોક નિષ્પન્ન છે. ते चेव अस्थिकाया तेक्वालियभावपरिणदा णिचा । गच्छंति दवियभावं परियट्टणलिंगसंजुत्ता ॥६॥ તે અસ્તિકાય ત્રિકાળભાવે પરિણમે છે, નિત્ય છે એ પાચ તેમ જ કાળ વર્તનલિગ સર્વે દ્રવ્ય છે. ૬. અર્થ – જે ત્રણ કાળના ભાવરૂપે પરિણમે છે તેમ જ ૧ અણુમહાન = (૧) પ્રદેશે મેટાં અર્થાત અને પ્રદેશ, (૨) એકપ્રદેશી (વ્યક્તિ-અપેક્ષાએ) તેમ જ અનેક પ્રદેશી (શક્તિ-અપેક્ષાએ) ૨ પ =(પ્રવાહકમના તેમ જ વિસ્તારકમના) નિર્વિભાગ અશો [પ્રવાહક્રમના અશે તો દરેક દ્રવ્યને હેય છે, પરંતુ વિસ્તારક્રમના અને અસ્તિકાયને જ હોય છે ] Page #285 -------------------------------------------------------------------------- ________________ પશ પરમાગમ નિત્ય છે એવા તે જ અસ્તિકાય, પરિવર્તનલિંગ (કાળ) સહિત, દ્રવ્યપણુને પામે છે (અર્થાત તે છ દ્રવ્ય છે). अण्णोणं पविसंता देता ओगासमण्णमण्णस्स । मेलंता वि य णिच्चं सगं सभावं ण विजहंति ॥७॥ અન્યોન્ય થાય પ્રવેશ, એ અન્યોન્ય દે અવકાશને, અન્યોન્ય મિલન, છતા કદી છોડે ન આપસ્વભાવને. ૭. અર્થ –તેઓ એકબીજામાં પ્રવેશ કરે છે, અન્યોન્ય અવકાશ આપે છે, પરસ્પર (ક્ષીરનીરવત) મળી જાય છે, તે પણ સદા પાતતાના સ્વભાવને છોડતાં નથી. सत्ता सव्वपयत्था सविस्सरुवा अणंतपज्जाया । भंगुप्पादधुवत्ता सप्पडिवक्खा हवदि एका ॥ ८॥ સર્વાર્થ પ્રામ, સવિશ્વરૂપ, અનંતપર્યયવંત છે, સત્તા જનમ-લય-ધ્રૌવ્યમય છે, એક છે, સવિપક્ષ છે. ૮. અર્થ –સત્તા ઉત્પાદવ્યયૌવ્યાત્મક, એક, સર્વ પદાર્થસ્થિત, સવિશ્વરૂપ, અનંતપર્યાયમય અને સપ્રતિપક્ષ છે. दवियदि गच्छदि ताई ताई सभावपज्जयाई जं । दवियं त भण्णंते अणण्णभूदं तु सत्तादो ॥९॥ તે તે વિવિધ સદૂભાવપર્યયને દ્રવે–વ્યાપે– હે તેને કહે છે દ્રવ્ય, જે સત્તા થકી નહિ અન્ય છે. ૯. ' અર્થ-તે તે સદભાવપર્યાયોને જે દ્રવે છે–પામે છે, તેને (સી) દ્રવ્ય કહે છે-કે જે સત્તાથી અનન્યભૂત છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ પચાસ્તિકાયસંગ્રહ–ષકવ્ય-પંચાસ્તિકાયવણ दव्वं सल्लक्खणिय उप्पादचयधुवत्तसंजुत्तं । गुणपज्जयासयं वा जं तं भण्णंति सव्वण्हू ॥१०॥ છે સત્ત્વ લક્ષણ જેહનું ઉત્પાદવ્યયધ્રુવયુક્ત જે, ગુણપર્યાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વ કહે. ૧૦. અર્થ:–જે “સત લક્ષણવાળું છે, જે ઉત્પાદવ્યયધ્રૌવ્યસંયુક્ત છે અથવા જે ગુણપર્યાયોને આશ્રય છે, તેને સર્વ દ્રવ્ય કહે છે. उप्पत्ती व विणासो दव्वस्स य णत्थि अत्थि सब्भावो । विगमुप्पादधुवत्तं करेंति तस्सेव पज्जाया ॥११॥ નહિદ્રવ્યને ઉત્પાદ અથવા નાશ નહિ, સદૂભાવ છે તેના જ જે પર્યાય તે ઉત્પાદ-લય-ધ્રુવતા કરે. ૧૧. અથડ–દ્રવ્યને ઉત્પાદ કે વિનાશ નથી, સદ્ભાવ છે. તેના જ પર્યાયો વિનાશ, ઉત્પાદ અને ધ્રુવતા કરે છે. पज्जयविजुदं दव्वं दवविजुत्ता य पज्जया णस्थि । दोण्हं अणण्णभूदं भावं समणा परूवेति ॥ १२ ॥ પર્યાયવિરહિત દ્રવ્ય નહિ, નહિ દ્રવ્યહીન પર્યાય છે; પર્યાય તેમ જ દ્રવ્ય કેરી અનન્યતા પ્રમાણે કહે. ૧૨. અર્થ–પર્યાયો રહિત દ્રવ્ય અને દ્રવ્ય રહિત પર્યાયો હતાં નથી; બને અનન્યભાવ (અનન્યપણું) શ્રમણે પ્રરૂપે છે. दम्वेण विणा ण गुणा गुणेहिं दव्वं विणा ण संभवदि । अव्वदिरित्तो भावो दव्वगुणाणं हवदि तम्हा ॥ १३ ।। Page #287 -------------------------------------------------------------------------- ________________ પચ પરમાગમ નહિ દ્રવ્ય વિણુ ગુણ હય, ગુણ વિણ દ્રવ્ય પણ નહિ હોય છે; તેથી ગુણો ને દ્રવ્ય કેરી અભિન્નતા નિર્દિષ્ટ છે. ૧૩. અર્થ–દ્રવ્ય વિના ગુણે હોતા નથી, ગુણે વિના દ્રવ્ય હેતું નથી; તેથી દ્રવ્ય અને ગુણાને અવ્યતિરિક્તભાવ (-અભિન્નપણું) છે. सिय अत्थि णत्थि उहयं अव्यत्तव्यं पुणो य तत्तिदयं । दव्वं खु सत्तभंगं आदेसवसेण संभवदि ॥१४॥ છે અસ્તિ, નાસ્તિ, ઉભય તેમ અવાચ્ય આદિક ભંગ છે, આદેશવશ તે સાત અંગે યુક્ત સર્વે દ્રવ્ય છે. ૧૪. અર્થ -દ્રવ્ય આદેશવશાત (-કથનને વશ) ખરેખર સ્વાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ-નાસ્તિ, સ્માત અવક્તવ્ય અને વળી અવક્તવ્યતાયુક્ત ત્રણ ભંગવાળું (સ્થાત અસ્તિઅવક્તવ્ય, સ્યાત નાસ્તિ-અવક્તવ્ય અને સ્યાત અસ્તિ-નાસ્તિઅવક્તવ્ય)–એમ સાત ભગવાળું છે. भावस्स णत्थि णासो णस्थि अभावस्स चेव उप्पादो। गुणपज्जएसु भावा उप्पादवए पकुवंति ॥१५॥ નહિ “ભાવ” કેરે નાશ હોય, “અભાવને ઉત્પાદ ના; ભા કરે છે નાશ ને ઉત્પાદ ગુણપર્યાયમાં. ૧૫. અર્થ:–ભાવને (સત) નાશ નથી તેમ જ અભાવને (અસતનો) ઉત્પાદ નથી; ભાવે (સત દ્રવ્યો) ગુણપર્યાયોમાં ઉત્પાદવ્યય કરે છે, Page #288 -------------------------------------------------------------------------- ________________ પચાસ્તિકાયસંગ્રહ–પદ્ધવ્ય-પચાસ્તિકાયવર્ણન [ ર૪૭ भावा जीवादीया जीवगुणा चेदणा य उवओगो । सुरणरणारयतिरिया जीवस्स य पज्जया बहुगा ॥१६॥ જીવાદિ સૌ છે “ભાવ”, અવગુણ ચેતના-ઉપયોગ છે; જીવપર્ય તિર્યંચ-નારક-દેવ-મનુજ અનેક છે. ૧૬. અર્થ-જીવાદિ (દ્રવ્યો) તે “ભાવ” છે. જીવના ગુણે ચેતના તથા ઉપયોગ છે અને જીવના પર્યાયો દેવ-મનુષ્યનારકતિય“ચરૂપ ઘણું છે. मणुसत्तणेण णटो देही देवो हवेदि इदरो वा । उभयत्थ जीवभावो ण णस्सदि ण जायदे अण्णो ॥१७॥ મનુજત્વથી વ્યય પામીને દેવાદિ દેહી થાય છે, ત્યાં આવભાવ ન નાશ પામે, અન્ય નહિ ઉદ્દભવ લહે. ૧૭. અર્થ:–મનુષ્યપણાથી નષ્ટ થયેલે દેહી (જીવ) દેવ અથવા અન્ય થાય છે; તે બનેમાં છવભાવ નષ્ટ થતો નથી અને બીજો જીવભાવ ઉત્પન્ન થતા નથી. सो चेव जादि मरणं जादि ण णहो ण चेव उप्पण्णो । उप्पण्णो य विणट्ठो देवो मणुसो त्ति पज्जाओ ॥१८॥ જન્મ મરે છે તે જ, તેપણુ નાશ-ઉભવ નવ લહે; સુર-માનવાદિક પયો ઉત્પન્ન ને લય થાય છે. ૧૮. અર્થ –તે જ જન્મે છે અને મરણ પામે છે છતાં તે ઉત્પન્ન થતું નથી અને નષ્ટ થતું નથી; દેવ, મનુષ્ય એ પર્યાય ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે Page #289 -------------------------------------------------------------------------- ________________ ર૪૮ ] પચ પરમાગમ एवं नदी विणामी असो जीवस्त परिय उप्पादौ । तावदियो जीवाणं देवो मणुसो नि गदिपामो ॥११॥ એ રીત સર્વ-વ્યયને અસત-ભેદ હોય ને , સુરનરસુખ ગતિનામને હદયુક્ત કાળ જ હોય છે. ૧૯. અર્થ એ રીતે કરને સન વિનારા અને અને કુદ નથી. (રેક જન્મે છે ને મનુષ્ય માટે છે એમ કહેવાય છે તેનું એ કારણ છે કે) ને ૩. મનુષ્ય એવું શનિનામકર્સ તેટલા જ કળતું હેાય છે, मापावरमाईण भाग जान बगृद्धा ! સિમ જિ ફાવ્યો રિફો ર૦ || જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવે જીવ સહ અg : તેને કરીને નાશ પામે છ સિદ્ધિ અપૂર્વ ને. ૨૦. અ:-જ્ઞાનાવરદ સાથે જ સાથે સારી રીતે અનુબદ્ધ છે. તેમને અલાર કરીને તે અભૂતપૂર્વ સિ૮ જાય છે. एवं भाममा मात्रामा अभावमा । गुणपन्जहि मुहितो संमरमाको नदि जीवा ॥२१॥ ગુણર્થચ્ચે સંયુક્ત જીવ સંસરણ કરતો એ રીતે કુલ વિલય. ભાવવિલ. અદાલ- વૃને કરે. ર૬. અર્થ -ડો રાતે ગુરૂવોિ દિન દર ત્રણ જ ૧ ભાવ, અલાર, ભારાભાર અને અભાવને કરે છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયસંગ્રહ–-પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૨૪૯ जीवा पोग्गलकाया आयासं अत्थिकाइया सेसा । अमया अत्थित्तमया कारणभूदा हि लोगस्स ॥ २२॥ જીવટ. પુદ્ગલકાય, નભ ને અસ્તિકા શેષ બે અણકૃતક છે, અરિતત્વમય છે. લોકારણભૂત છે. ૨૨. અર્થ છે. પુદગલકાયો, આકાશ અને બાકીના બે અસ્તિકાયો અકૃત છે, અસ્તિત્વમય છે અને ખરેખર લેકના કારણભૂત છે. सम्भावसगावाणं जीवाणं तह य पोग्गलाणं च । परियट्टणसंभूदो कालो णियमेण पण्णत्तो ॥२३॥ સત્તાસ્વભાવી જીવ ને પુદ્ગલ તણું પરિણમનથી છે સિદ્ધિ જેની, કાળ તે ભાગે જિણુદે નિયમથી. ૨૩. અર્થ –સત્તાસ્વભાવવાળાં જીવો અને પુદ્ગલેના પરિવર્તનથી સિદ્ધ થતો એ કાળ (સર્વજ્ઞો દ્વારા) નિયમથી (નિશ્ચયથી) ઉપદેશવામાં આવ્યો છે. ववगदपणवण्णरसो ववगददोगंधअट्ठफासो य । अगुरुलहुगो अमुत्तो वट्टणलक्खो य कालो त्ति ॥२४॥ રસવર્ણપંચક, સ્પર્શ-અષ્ટક, ગંધયુગલ વિહીન છે, છે મૂર્તિ હીન, અગુરુલઘુક છે. કાળ વર્તનલિંગ છે. ૨૪. અર્થકાળ (નિશ્ચયકાળ) પાંચ વર્ણને પાંચ રસ રહિત, બે ગધ ને આઠ સ્પર્શ રહિત. અગુરુલઘુ, અમૂર્ત અને વિનાલક્ષણવાળો છે, Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૫o ] પંચ પરમાગમ समओ णिमिसो कट्ठा कला य णाली तदो दिवारत्ती। મદુરારંવછ જિ સો વરાયા રપ જે સમય, નિમિષ, કળા, ઘડી, દિનરાત, માસ, તું અને જે અયન ને વર્ષાદિ છે, તે કાળ પર-આયત્ત છે. રપ. અર્થ–સમય. નિમેષ, કાષ્ટા, કેળા, ઘડી, અહોરાત્ર (દિવસ), માસ, તુ. અયન અને વર્ષ—એ જે કળ (અર્થાત વ્યવહારકાળ) તે પરાતિ છે, णत्यि चिरं वा खिप्पं मत्तारदिदं तु सा वि खलु मचा । पोग्गलदम्वेण विणा तम्हा कालो पडुच्चभवो ॥२६॥ ચિર” “શીઘ્ર નહિ માત્રા વિના, માત્રા નહીં પુદ્ગલ વિના, તે કારણે પર-આશ્રયે ઉત્પન્ન ભાગે કાળ આ. ૨૬. અર્થ - ચિર અથવા પ્રિ એવું જ્ઞાન (બહુ કાળ અથવા થોડો કાળ એવું જ્ઞાન) પરિમાણ વિના (-કાળના માપ વિના) હેય નહિ; અને તે પરિમાણ ખરેખર પુદગલ દ્રવ્ય વિના થતું નથી; તેથી કાળ આશ્રિતપણે ઊપજનાર છે (અથત વ્યવહારકાળ પરનો આશ્રય કરીને ઊપજે છે એમ ઉપચારથી કહેવાય છે). जीवो त्ति इवदि चेदा उवोगविसेसिदो पह कचा । भोत्ता य देहमेत्तो ण हि मुत्तो कम्मसंजुत्तो ॥२७॥ છે જીવ, ચેતયિતા, પ્રભુ. ઉપગચિફ. અમૂર્ત છે. ર્તા અને ભક્તા, શરીરપ્રમાણુ, કર્મે યુક્ત છે. ર૭, Page #292 -------------------------------------------------------------------------- ________________ × À પંચાસ્તિકાયસ ગ્રહ પદ્ધવ્ય-પ ચાસ્તિકાયયણન [ ૨૫૧ - અ: ( સ'સારસ્થિત ) આત્મા જીવ છે, ચૈતયિતા (ચેતનારો) છે, ઉપયાગલક્ષિત છે, પ્રભુ છે, કર્તા છે, ભાક્તા છે, દેહપ્રમાણ છે, અમૃત' છે અને કમસયુક્ત છે. कम्ममलविप्पमुको उङ्कं लोगस्स अंतमधिगंता । सो सव्वणादरिसी लहदि सुहमणिदियमणंतं ॥ २८ ॥ સૌ કમળથી મુક્ત આત્મા પામીને લેાકાગ્રને, સÖજ્ઞદર્શી તે અનંત અનિદ્રિ સુખને અનુભવે. ૨૮. અ:—કમ મળથી મુક્ત આત્મા ઊંચે લાકના અતને પામીને તે સવ જ્ઞસવ દર્શી અનંત અનિચિ સુખને અનુભવે છે. जादो सयं स चेदा सव्वण्हू सव्वलोगदरिसी य । पप्पोदि सुहमणतं अव्वावाधं सगममुत्तं ॥ २९ ॥ સ્વયમેવ ચેતક સજ્ઞાની-સદર્શી થાય છે, ને નિજ અમૃત અન ત અવ્યાબાધ સુખને અનુભવે. ૨૯. અથ—તે ચેયિતા ( ચેતનારો આત્મા) સવજ્ઞ અને સ લેાકદશી સ્વય' થયા થા, સ્વકીય અમૃત અવ્યાખાધ અનત સુખને ઉપલબ્ધ કરે છે, पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हु जीविदो पुव्वं । सो जीवो पाणा पुण वलमिंदियमाउ उस्सासो ॥ ३० ॥ જે ચાર પ્રાણે જીવતા પૂર્વે, જીવે છે, જીવશે, તે જીવ છે; ને પ્રાણ ઇંદ્રિય-આયુ-બળ-ઉચ્છ્વાસ છે. ૩૦. અથ :—જે ચાર પ્રાણાથી જીવે છે. જીવો અને પૂર્વ જીવતા Page #293 -------------------------------------------------------------------------- ________________ ઉપર ધરા ધરમા . હતો, તે જીવ છે અને પ્રાણે ઇકિય, બળ, આયુ તથા ઉચ્છવાસ છે. अगुरुलहुगा अणंता तेहिं अणंतेहिं परिणदा सव्वे । देसेहि असंखादा सिय लोगं सव्वमावण्णा ।। ३१ ॥ केचित्तु अणावण्णा मिच्छादसणकसायजोगजुदा । विजुदा य तेहिं बहुगा सिद्धा, संसारिणो जीवा ॥ ३२ ॥ જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વ જીવો પરિણમે સૌના પ્રદેશ અસંખ્ય કતિપય લોકવ્યાપી હોય છે ૩૧. અવ્યાપી છે કનિપય; વળી નિર્દોષ સિદ્ધ જીવો ઘણા મિથ્યાત્વચાગ-કષાયયુત સંસારી જીવ બહુ જાણવા. ૩ર. અર્થ—અનંત એવા જે અગુરુલઘુ (ગુણે, અંશે) તે અનંત અગુરુલઘુગુણ)રૂપે સર્વ જીવો પરિણત છે; તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે. કેટલાક કર્થચિત આખા લોકને પ્રાપ્ત હોય છે અને કેટલાક અપ્રાપ્ત હોય છે, ઘણુ (-અનંત) છો મિથ્યાદર્શનકષાયોગસહિત સંસારી છે અને ઘણું (અનંત છો) મિથ્યાદર્શનષ્કષાયોગરહિત સિદ્ધ છે. जह पउमरायरयणं खित्तं खीरे पभासयदि खीरं । । तह देही देहत्थो सदेहमेत्तं पभासयदि ॥ ३३ ॥ જ્યમ દૂધમાં સ્થિત પારાગમણિ પ્રકાશે દૂધને, ત્યમ દેહમાં રિતિ દેહી દેહપ્રમાણુ વ્યાપકતા લહે. ૩૩. અર્થ –જેમ પરાગરને દૂધમાં નાખવામાં આવ્યું થયું દૂધને પ્રકારે છે, તેમ દેહી (જીવ) દેહમાં રહ્યો કે સ્વદેહપ્રમાણુ પ્રકાશે છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયસંગ્રહ– દ્રવ્ય-પચાસ્તિકાથવણન રપ૩ सन्वत्थ अस्थि जीवो ण य एको एककाय एकहो । अज्यवसाणविसिट्ठो चिट्ठदि मलिणो रजमलेहिं ।। ३४॥ તન તન ધરે જીવ. નન મહીં એક્યરચ પણ નહિ એક છે. જીવ વિવિધ અધ્યવસાયયુત, રજમલમલિન થઈને ભમે. અર્થ:છવ રર્વત્ર (કમવત સર્વ શરીરમાં) છે અને કેઈ એક શરીરમાં (ક્ષીરનીરવત) એકપણે રહ્યો હોવા છતાં તેની સાથે એક નથી; અધ્યવસાયવિશિષ્ટ વર્તત થકે રજમળ (કર્મમળ) વડે મલિન હેવાથી તે ભમે છે. जेसि जीवसहावो णत्थि अभावो य सव्वहा तस्स । ते होंति भिण्णदेहा सिद्धा पचिगोयरमदीदा ॥ ३५॥ જીવત્વ નહિ ને સર્વથા તદભાવ પણ નહિ જેમને, તે સિદ્ધ છે જે દેહવિરહિત વચનવિષયાતીત છે. ૩૫. અર્થ –જેમને જીવસ્વભાવ (પ્રાણધારણરૂપ જીવત્વ) નથી અને સર્વથા તેનો અભાવ પણ નથી, તે દેહરહિત વચનગોચરતીત સિદ્ધો (સિદ્ધભગવત) છે. ण कुटोचि वि उप्पण्णो जम्हा कज्ज ण तेण सो सिद्धो । उप्पादेदि ण किचि वि कारणमवि तेण ण स होदि ।। ३६ ॥ ઊપજે નહી કે કારણે તે સિદ્ધ તેથી ન કાર્ય છે, ઉપજાવતા નથી કાંઈ પણ તેથી ન કારણ પણ ઠરે ૩૬. અર્થ –તે સિદ્ધ કઈ (અન્ય) કારણથી ઊપજતા નથી તેથી કાર્ય નથી, અને કાંઈ પણ (અન્ય કાર્યને) ઉપજાવતા નથી તેથી તે કારણ પણ નથી. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ] પથ પરમોડો सस्सदमध उच्छेदं भव्धमभव्यं च सुण्णमिदरं च । विण्णाणमविण्णाणं ण वि जुजदि असदि सम्भावे ॥३७॥ સદૂભાવ એ નહિ હોય તે ધ્રુવ, નાશ. ભવ્ય. અભવ્ય ને વિજ્ઞાન, અણુવિજ્ઞાન, શૂન્ય, અશૂન્ય—એ કંઈ નવ ઘટે. અથ–ો (મેક્ષમાં જીવને) સદભાવ ન હોય તે શાશ્વત, નાશવંત, ભવ્ય (–થવાયેગ્ય). અભવ્ય (–નહિ થવાયોગ્ય), શૂન્ય, અશુન્ય, વિજ્ઞાન અને વિજ્ઞાન (જીવવ્યને વિષે) ન જ ઘટે. (માટે મેક્ષમાં જીવન સદ્દભાવ છે જ.) कम्माणं फलमेको एको कज्जं तु णाणमध एको । वेदयदि जीवरासी चेदगभावेण तिविहेण ॥ ३८॥ ત્રવિધ ચેતકભાવથી કે જીવરાશિ “કાર્યને, કે જીવરાશિ “કફળ'ને, કઈ ચેતે “જ્ઞાન”ને. ૩૮. અર્થ:–ત્રિવિધ ચેતકભાવ વડે એક જીવરાશિ કર્મોના ફળને, એક જીવરાશિ કાર્યને અને એક જીવરાશિ જ્ઞાનને ચેતે (- ) છે. सव्वे खलु कम्मफलं थावरकाया तसा हि कज्जजुदं। पाणित्तमदिकंता णाणं विदति ते जीवा ॥ ३९ ॥ વેદે કરમફળ સ્થાવર, ત્રસ કાયયુત ફળ અનુભવે. પ્રાણિત્વથી અતિક્રાંત જે તે જીવ વેદે જ્ઞાનને. ૩૯. અર્થ–સર્વ સ્થાવર જીવસમૂહે ખરેખર કર્મફળને વેદ છે, બસે ખરેખર કાર્યસાહિત કર્મફળને વેદે છે અને જે પ્રાણિત્વને Page #296 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયસંગ્રહ-પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ર૫૫ (પ્રાણોને) અતિક્રમી ગયા છે તે જ જ્ઞાનને વેદે છે. उवओगो खलु दुविहो णाणेण य दंसणेण संजुत्तो। जीवस्स सबकालं अणण्णभूदं वियाणीहि ॥ ४० ॥ છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો; છવદ્રવ્યને તે સર્વ કાળ અનન્યરૂપે જાણવો. ૪૦. અર્થ-જ્ઞાનથી અને દશનથી સંયુક્ત એ ખરેખર બે પ્રકારનો ઉપયોગ જીવને સર્વ કાળ અનન્યપણે જાણે, आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचभेयाणि । कुमदिसुदविभंगाणि य तिणि वि णाणेहिं संजुत्ते ॥४१॥ મતિ, કૃત, અવધિ, મન, કેવળ—પાંચ ભેદ જ્ઞાનના; કુમતિ, કુશ્રુત, વિર્ભાગ–ત્રણ પણ જ્ઞાન સાથે જોડવાં. ૪૧. અર્થ –આભિનિબોધક (મતિ), શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવળ–એમ જ્ઞાનના પાંચ ભેદ છે; વળી કુમતિ, કુશ્રુત અને વિભગ–એ ત્રણ (અજ્ઞાન) પણ (પાંચ) જ્ઞાન સાથે જોડવામાં આવ્યાં છે. (એ પ્રમાણે જ્ઞાનપગના આઠ ભેદ છે.) दसणमवि चक्खुजुदं अचक्खुजुदमवि य ओहिणा सहियं । अणिधणमणंतविसयं केवलियं चावि पण्णत्तं ॥४२॥ દર્શન તણું ચક્ષુ-અક્ષરૂપ, અવધિરૂપ ને નિસીમવિષય અનિધન કેવળરૂપ ભેદ કહેલ છે. ૪ર. અર્થ–દર્શન પણ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને અનંત જેને વિષય છે એવું અવિનાશી કેવળદર્શન–એમ Page #297 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમાગમ ૨૫૬ ] ચાર ભેદવાળુ કહ્યું છે. ण वियपदि णाणादो णाणी णाणाणि होंति णेगाणि । तम्हा दु विसरूवं भणियं दवियं ति णाणीहिं ॥ ४३ ॥ છે જ્ઞાનથી નહિ ભિન્ન જ્ઞાની, જ્ઞાન તેાય અનેક છે; તે કારણે તા વિશ્વરૂપ કહ્યું દરવને જ્ઞાનીએ ૪૩. અર્થ :—જ્ઞાનથી જ્ઞાનીના (-આત્માના) ભેદ પાડવામાં આવતા નથી; તાપણ જ્ઞાના અનેક છે, તેથી તા જ્ઞાનીઓએ દ્રવ્યને વિશ્વરૂપ (અનેકરૂપ) કહ્યું છે, जदि हवदि दव्यमणं गुणदो य गुणा य दव्वदो अण्णे । दव्वाणंतियमधवा दव्वाभावं પવૃત્તિ | ૪૪ || જો દ્રવ્ય ગુણથી અન્ય ને ગુણુ અન્ય માના દ્રવ્યથી, તા થાય દ્રવ્ય-અનંતતા વા થાય નાસ્તિ દ્રવ્યની, ૪૪. અર્થ:- જો દ્રવ્ય ગુણથી અન્ય (-ભિન્ન) હેાય અને ગુણા દ્રવ્યથી અન્ય હાય તા દ્રવ્યની અન ́તતા થાય અથવા દ્રવ્યના અભાવ થાય. अविभत्तमणण्णत्तं दव्यगुणाणं विभत्तमण्णत्तं । णेच्छंति णिच्छयण्हू तव्विवरीदं हि वा तेसिं ॥ ४५ ॥ ગુણ-દ્રવ્યને અવિભક્તરૂપ અનન્યતા બુધમાન્ય છે; પણ ત્યા વિભક્ત અનન્યતા વા અન્યતા નહિ માન્ય છે. અથ:—દ્રવ્ય અને ગુણાને અવિભક્તપણારૂપ અનન્યપણ છે; નિશ્ચયના જાણનારાએ તેમને વિભક્તપણારૂપ અન્યપણુ કે A Page #298 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયસંગ્રહ–પદ્ધવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૨૫૭ (વિભક્તપણારૂપ) અનન્યપણું માનતા નથી. ववदेसा संठाणा संखा विसया य होति ते वहुगा । ते तेसिमणण्णत्ते अण्णत्ते चावि विज्जंते ॥ ४६ ॥ વ્યપદેશ ને સંસ્થાન, સંખ્યા, વિષય બહુયે હોય છે; તે તેમના અન્યત્વ તેમ અનન્યતામાં પણ ઘટે. ૪૬. અર્થ –વ્યપદે, સંસ્થાને, સંખ્યાઓ અને વિષય ઘણું હોય છે. તે (વ્યપદેશ વગેરે), દ્રવ્ય-ગુણેના અન્યપણામાં તેમ જ અનન્યપણામાં પણ હોઈ શકે છે, णाणं धणं च कुबदि धणिणं जह णाणिणं च दुविधेहि । भण्णंति तह पुधत्तं एयत्तं चावि तच्चण्हू ॥ ४७ ॥ ધનથી “ધની ને જ્ઞાનથી “જ્ઞાની'–દ્વિધા વ્યપદેશ છે, તે રીત તત્ત્વ કહે એકત્વ તેમ પૃથકત્વને. ૪૭. અર્થ જેવી રીતે ધન અને જ્ઞાન (પુરુષને) “ધની અને જ્ઞાની” કરે છે–એમ બે પ્રકારે કહેવામાં આવે છે, તેવી રીતે તવ પૃથત તેમ જ એકત્વને કહે છે, णाणी गाणं च सदा अत्यंतरिदा दु अण्णमण्णस्स । दोण्हं अचेदणत्तं पसजदि सम्म जिणावमदं ॥४८॥ જે હોય અર્થાતરપણું અન્ય જ્ઞાની-જ્ઞાનને, બને અચેતનતા લહે–જિનદેવને નહિ માન્ય છે. ૪૮. અર્થ – જ્ઞાની (આત્મા) સ્મને જ્ઞાન સદા પરસ્પર અર્થાતરભૂત (ભિન્નપદાર્થભૂત) હોય તો બન્નેને અચેતનપણાને Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] પચ પરમાગમ પ્રસંગ આવે—કે જે જિનેને સમ્યફ પ્રકારે અસમત છે, ण हि सो समवायादो अत्यंतरिदो दु णाणदो णाणी। अण्णाणी ति य वयणं एगत्तपसाधगं होदि ॥ ४९ ॥ રે! જીવ જ્ઞાનવિભિન્ન નહિ સમવાયથી જ્ઞાની બને; અજ્ઞાની એવું વચન તે એકત્વની સિદ્ધિ કરે. ૪૯. અથ – જ્ઞાનથી અર્થાતરભૂત એ તે (આત્મા) સમવાયથી જ્ઞાની થાય છે એમ ખરેખર નથી. અજ્ઞાની એવું વચન (ગુણ-ગુણના) એકવને સિદ્ધ કરે છે. समवत्ती समवाओ अपुधभूदो य अजुदसिद्धो य । तम्हा दबगुणाणं अजुदा सिद्धि ति णिट्टिा ॥५०॥ સમવર્તિતા સમવાય છે, અપૃથકૃત્વ તે, અયુતત્વ તે; તે કારણે ભાખી અયુતસિદ્ધિ ગુણ ને દ્રવ્યને. પ૦. અર્થ–સમવર્તીપણું તે સમવાય છે; તે જ, અમૃથપણું અને અયુતસિદ્ધપણું છે, તેથી દ્રવ્ય અને ગુણાની અયુતસિદ્ધિ (જિનેએ) કહી છે. वण्णरसगंधफासा परमाणुपरूविदा विसेसेहिं । दन्वादो य अणण्णा अण्णत्तपगासगा होति ॥५१॥ दसणणाणाणि तहा जीवणिवद्धाणि णण्णभूदाणि ।। ववदेसदो पुधत्तं कुवंति हि णो सभावादो ।। ५२ ।। પરમાણમાં પ્રરૂપિત વરણુ, રસ, ગંધ તેમ જ સ્પર્શ જે, અણુથી અભિન્ન રહી વિશેષ વડે પ્રકાશે ભેદને; પ૧. Page #300 -------------------------------------------------------------------------- ________________ પચાસ્તિકાય બ્રહ-ધબ્ધપચાસ્તિકાથવણી પિટ ત્યમ જ્ઞાનદર્શન જવનિયત અનન્ય રહીને જીવથી, * અન્યત્વના કર્તા બને વ્યપદેશથી–ન સ્વભાવથી. પર. અથ–પરમાણુને વિષે પ્રરૂપવામાં આવતાં એવાં વર્ણરસ-ગધ-સ્પશ દ્રવ્યથી અનન્ય વર્તતાં થકા (વ્યપદેશના કારણભૂત) વિશેષે વડે અન્યત્વને પ્રકાશનારાં થાય છે ( સ્વભાવથી અન્યરૂપ નથી); એવી રીતે જીવને વિષે સંબદ્ધ એવાં દશનજ્ઞાન (જીવતવ્યથી) અનન્ય વર્તાતાં થકાં વ્યપદેશ દ્વારા પૃથક્ષણા કરે છે, સ્વભાવથી નહિ, जीवा अणाइणिहणा संता घेता य जीवभावादो। सब्भावदो अणंता पंचग्गगुणप्पधाणा य ॥५३॥ જીવે અનાદિ-અનંત, સાંત, અનંત છે જીવભાવથી, સદૂભાવથી નહિ અંત હોય; પ્રધાનતા ગુણ પાંચથી. પર. અર્થ:–છ (પારિણામિકભાવથી) અનાદિ-અનંત છે, (ત્રણ ભાવોથી) સત (અર્થાત સાદિ સાંત) છે અને જીવભાવથી અનંત છે (અર્થાત જીવના દુભાવરૂપ ક્ષાયિકભાવથી સાદિઅનંત છે) કારણ કે સદભાવથી છો અનંત જ હોય છે. તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળા છે. एवं सदो विणासो असदो जीवस्स हवदि उप्पादो। इदि जिणवरेहि भणिदं अण्णोण्णविरुद्धमविरुद्धं ॥५४॥ એ રીત સત-વ્યય ને અસત્વ-ઉત્પાદ જીવને હોય છે –ભાખ્યું જિને, જે પૂર્વ અપર વિરુદ્ધ પણ અવિરુદ્ધ છે. અથર–એ રીતે જીવને સતનો વિનાશ અને અસનને Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬] પશ પરમાગમ ઉત્પાદ હોય છે એવું જિનવરાએ કહ્યું છે, કે જે અન્ય વિરુદ્ધ (૧૦ મી ગાથાના કથન સાથે વિધવાળું) છતાં અવિરુદ્ધ છે. णेरइयतिरियमणुया देवा इदि णामसंजुदा पयडी । कुवंति सदो णासं असदो भावस्स उप्पादं ॥५५॥ તિર્યંચ-નારક-દેવ-માનવ નામની છે પ્રકૃતિ જે, તે વ્યય કરે સત ભાવને, ઉત્પાદ અસત તણે કરે. પપ. અથ –નારક, તિયચ, મનુષ્ય અને દેવ એવાં નામવાળી (નામકર્મની) પ્રકૃતિએ સત ભાવને નાશ અને અસત ભાવને ઉત્પાદ કરે છે. उदएण उवसमेण य खएण दहि मिस्सिदेहि परिणामे । जुत्ता ते जीवगुणा बहुमु य अत्थेसु वित्थिण्णा ॥ ५६ ।। પરિણામ, ઉદય, ક્ષયપામ, ઉપશમ, ક્ષયે સંયુક્ત જે, તે પાંચ છવગુણ જાણવાબહુ ભેદમાં વિસ્તીર્ણ છે. પ૬. અર્થ:-ઉદયથી ચુક્ત, ઉપશમથી યુક્ત, ક્ષયથી યુક્ત, ક્ષપશમથી યુક્ત અને પરિણામથી યુક્ત–એવા (પાંચ) જીવગુણે (-જીવના ભાવ) છે; અને તેમને ઘણા પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે, कम्मं वेदयमाणो जीवो भावं करेदि जारिसयं । सो तस्स तेण कत्ता हपदि ति य सासणे पढ़िद ॥ ५७ ॥ પુદગલકરમને વેદતાં આત્મા કરે જે ભાવને, તે ભાવને તે જીવે છે કર્તા–કહ્યું જિનશાસને. પ૭. Page #302 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયસ'ગ્રહ—ધાવ્ય-પંચાસ્તિકાયયણન કર્યુ અ:-કમને વેદતા થકા જીવ જેવા ભાવને કરે છે, તે ભાવના તે પ્રકારે તે કર્તા છે—એમ શાસનમાં કહ્યું છે. कम्मेण विणा उदयं जीवस्स ण विज्जदे उवसमं वा । खइयं खओवसमियं तम्हा भावं तु कम्मकढं ॥ ५८ ॥ પુદ્દગલકરમ વિષ્ણુ જીવને ઉપશમ, ઉદય, ક્ષાયિક અને ક્ષાયેાપશમિક ન હોય, તેથી કકૃત એ ભાવ છે. ૫૮. અ:—કમ વિના જીવને ઉત્ક્રય, ઉપશમ, ક્ષાયિક અથવા ક્ષાયેાપામિક હોતા નથી, તેથી ભાવ (ચતુર્વિધ જીવભાવ) કેમ કૃત છે. भावो जदि कम्मको अत्ता कम्मस्स होदि किध कत्ता । ण कुणदि अत्ता किंचि वि मुत्ता अण्णं सगं भावं ।। ५९ ।। જે ભાવકર્તા કમ, તા શું ક`કર્તા જીવ છે ? જીવ તા કદી કરતા નથી નિજ ભાવ વિષ્ણુ કઈ અન્યને. અર્થ :જો ભાવ (−જીવભાવ) કેમ ધૃત હાય તા આત્મા ક્રમ ના ( -દ્રવ્યકમના) કર્તા હેાવા જોઈએ. તે તેા કેમ ને ? કારણ કે આત્મા તેા પેાતાના ભાવને અડીને બીજી કાંઈ પણ કરતા નથી. भावो कम्मणिमित्तो कम्मं पुण भावकारणं हवदि । ण दु तेसिं खल कत्ता ण विणा भूदा दु कत्तारं ॥ ६० ॥ રે! ભાવ કનિમિત્ત છે ને કમ` ભાવનિમિત્ત છે, અન્યાન્ય નહિ કર્તા ખરે; કર્તા વિના નહિ થાય છે. ૬૦. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ : પધ પમાત્ર અર્થ:-છવભાવનું કર્મ નિમિત્ત છે અને કર્મનું જીવભાવ નિમિત્ત છે, પરંતુ ખરેખર એકબીજાનાં ક નથી; કર્તા વિના થાય છે એમ પણ નથી. कुव्वं सगं सहावं अत्ता कत्ता सगस्स भावस्स । __ण हि पोग्गलकम्माणं इदि जिणवयणं मुणेदव्वं ।। ६१ ॥ નિજ ભાવ કરતે આતમા કર્તા ખરે નિજ ભાવને, કર્તા ન પુદ્ગલકને –ઉપદેશ જિનને જાણવો. ૬૧. અર્થ:–પિતાના સ્વભાવને કરતે આત્મા ખરેખર પિતાના ભાવને ક્ત છે, પુદગલકને નહિ; આમ જિનવચન જાણવું. कम्मं पि सगं कुन्वदि सेण सहावेण सम्ममप्पाणं । जीवो वि य तारिसओ कम्मसहावेण भावेण ।। ६२ ।। રે! કર્મ આપસ્વભાવથી નિજ કમપથને કરે, આત્માય કર્મ સ્વભાવરૂપ નિજ ભાવથી નિજને કરે. ૬ર. અર્થ-કર્મ પણ પિતાના સ્વભાવથી પિતાને કરે છે અને તેવો જીવ પણ કર્મસ્વભાવ ભાવથી (–ઔદયિકાદિ ભાવથી) બરાબર પિતાને કરે છે. कम्मं कर्म कुचदि जदि सो अप्पा करेदि अप्पाणं । किय तस्स फलं भुंजदि अप्पा कम्मं च देदि फलं ॥३॥ જેકે શુદ્ધનિશ્ચયથી કેવળજ્ઞાનાદિ શુભાવો સ્વભા' કહેવાય છે તે પણ એગૃહનિશ્ચયથી ગાદિક પણ “સ્વભાવ કહેવાય છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ પચાસ્તિકાયરગ્રહ–પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૨૬૩ જે કર્મ કર્મ કરે અને આત્મા કરે બસ આત્મને, ક્યમ કર્મ ફળ દે જીવને? કયમ જીવ તે ફળ ભોગવે? ૬૩. અથ – કર્મ કર્મને કરે અને આત્મા આત્માને કરે તો કર્મ આત્માને ફળ કેમ આપે અને આત્મા તેનું ફળ કેમ ભોગવે? *ओगाढगाढणिचिदो पोग्गलकाएहि सचदो लोगो । मुहमेहिं पादरेहिं य ताणंतेहिं विविधेहि ॥१४॥ અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદગલકાયથી આ લોક બાદર-સૂક્ષ્મથી, વિધવિધ અનંતાનંતથી. ૬૪. અર્થ–લેક સવત: વિવિધ પ્રકારના, અનંતાનંત સૂક્ષ્મ તેમ જ બાદર પુદગલકા (પુદ્ગલસ્કો ) વડે (વિશિષ્ટ રીત) અવગાહાઈને ગાઢ ભરેલો છે, अत्ता कुणदि सभावं तत्थ गदा पोग्गला समावेहिं । गच्छंति कम्मभावं अण्णण्णोगाहमवगाढा ॥६५॥ આત્મા કરે નિજ ભાવ જ્યાં, ત્યાં પુદ્ગલો નિજ ભાવથી કર્મસ્વરૂપે પરિણમે અ ન્ય-અવગાહિત થઈ. ૬૫. અર્થ:–આત્મા (મેહરાગદ્વેષરૂ૫) પિતાના ભાવને કરે છે; (ત્યારે) ત્યાં રહેલાં પુદગલે પોતાના ભાવથી જીવને વિષે (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહરૂપે પ્રવેશ્યાં થકાં કમભાવને પામે છે. આ ગાથાને મળતી ગાથા શ્રી પ્રવચનસારમાં ૧૬૮ મી છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] પંચ પરમાગમ जह पोग्गलदव्वाणं वहुप्पयारेहि खंधणिवत्ती । अकदा परेहिं दिहा तह कम्माणं वियाणाहि ॥ ६६ ।। જ્યમ સ્કંધરચના બહુવિધા દેખાય છે પુગલ તણી પરથી અકૃત, તે રીત જાણો વિવિધતા કર્મો તણી. ૬૬. અર્થ-જેમ પુદગલની બહુ પ્રકારે ધરચના પરથી કરાયા વિના થતી જોવામાં આવે છે. તેમ કર્મોની બહુપ્રકારતા પરથી અકૃત જાણે, जीवा पोग्गलकाया अण्णण्णोगाढगद्दणपडिवद्धा । काले विजुज्जमाणा मुहदुक्खं देंति मुंजंति ।। ६७॥ જીવ-પુદગલો અ ન્યમાં અવગાહ ગ્રહીને બદ્ધ છે કાળે વિયોગ લહે તદા સુખદુઃખ આપે-ભોગવે. ૬૭. અથર–છો અને પુદગલકા (વિશિષ્ટ પ્રકારે) અન્ય અવગાહને ગ્રહવા વડે (પરસ્પર) બદ્ધ છે; કાળે છૂટા પડતાં સુખદુખ આપે છે અને ભેગવે છે (અથત પુદગલકાયો સુખદુખ આપે છે અને જે ભેગવે છે), तम्हा कम्मं कत्ता भावेण हि संजुदोष जीवस्स । મોરા રુ ફ િવ વેવમળ મૂર ૬૮ ૧ તેથી કરમ, જીવભાવથી સંયુક્ત, ર્તા જાણવું ભોક્તાપણું તો જીવને ચેતકપણે તત્કળ તણું. ૬૮. અર્થ:–તેથી જીવના ભાવથી સંયુક્ત એવું કર્મ (કવ્યકર્મ) કર્તા છે (નિશ્ચયથી પિતાનું કર્તા અને વ્યવહારથી છવભાવનું Page #306 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયસંગ્રહ–ષદ્વવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૨૬૫ કર્તા, પરંતુ તે ભક્તા નથી). ભક્તા તો (માત્ર) છવ છે. ચેતકભાવને લીધે કર્મફળને एवं कत्ता भोत्ता होज्ज अप्पा सगेहि कम्महिं। हिंडदि पारमपारं संसारं मोहसंछण्णो ॥ ६९॥ કર્તા અને ભોક્તા થતે એ રીત નિજ કર્મો વડે જીવ મેહથી આચ્છન્ન સાંત-અનંત સંસારે ભમે. ૬૯ અર્થ:–એ રીતે પોતાનાં કર્મોથી કર્તા-ક્તા થતા આત્મા મહાચ્છાદિત વતતા થકે સાંત અથવા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે, उवसंतखीणमोहो मग्गं जिणभासिदेण समुवगदो । णाणाणुमग्गचारी णिव्याणपुरं वजदि धीरो ॥७०॥ જિનવચનથી લહી માગજે, ઉપશાંતક્ષીણુમેહી બને, જ્ઞાનાનુમાગ વિષે ચરે, તે ધીર શિવપુરને વરે. ૭૦. અર્થ – (પુરુષ) જિનવચનથી માર્ગને પામીને ઉપશાંતક્ષીણમેહ થયો થકે (અર્થાત દશનામેાહને જેને ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ થયો છે એવો થયો કે) જ્ઞાનાતુમાગે ચરે છે (જ્ઞાનને અનુસરનારા માર્ગ પ્રવર્તે છે), તે ધીર પુરુષ નિર્વાણપુરને પામે છે, एको चेव महप्पा सो दुवियप्पो तिलक्षणो होदि । चदुचंकमणो भणिदो पंचग्गगुणप्पधाणो य ॥७१ ॥ छक्कापकमजुत्तो उपउत्तो सत्तभंगसमावो । अहासओ णवट्ठो जीवो दसहाणगो भणिदो ॥७२॥ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ] પંચ પરમાગમ એક જ મહાત્મા તે દ્વિભેદ અને ત્રિલક્ષણ ઉક્ત છે. ચઉબ્રમણયુત, પંચાગ્રગુણપરધાન જીવ કહેલ છે. ૭૧. ઉપયોગી ષટ-અપક્રમસહિત છે, સપ્તભંગીસત્ત્વ છે, જીવ અષ્ટ-આશ્રય, નવ-અરથ. દશસ્થાનગત ભાખેલ છે. અર્થ –તે મહાત્મા એક જ છે, બે ભેદવાળે છે અને વિલક્ષણ છે; વળી તેને ચતુર્વિધ ભ્રમણવાળે તથા પાંચ મુખ્ય ગુણેથી પ્રધાનતાવાળે કહ્યો છે. ઉપયોગી એવે તે જીવ *અપક્રમ સહિત, સાત ભગપૂર્વક સદભાવવાળા, આઠના આશ્રયરૂપ, નવ-અર્થરૂપ અને દશસ્થાનગત કહેવામાં આવ્યો છે. पयडिहिदिअणुभागप्पदेसर्वधेहिं सबदो मुक्को । उहुं गच्छदि सेसा विदिसावज्जं गर्दि जंति ।।७३॥ પ્રકૃતિ સ્થિતિ-પરદેશ-અનુભવબંધથી પરિમુક્તને ગતિ હેય ઊંચે; શેષને વિદિશા તજી ગતિ હોય છે. ૭૩. અર્થ–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબધ અને પ્રદેશબંધથી સર્વત: મુક્ત જીવ ઊર્ધ્વગમન કરે છે. બાકીના છ (ભવાંતરમાં જતાં) વિદિશાઓ છાડીને ગમન કરે છે. 'खंधा य संधदेसा संधपदेसा य होति परमाणू । इदि ते चदुन्चियप्पा पोग्गलकाया मुणेदव्वा ॥ ७४ ।। જડરૂપ પુદ્ગલકાય કેરા ચાર ભેદો જાણવા તે સ્કંધ, તેને દેશ, સ્કંધપ્રદેશ, પરમાણુ કહ્યા. ૭૪. * અપક્રમ =(સંસારી જીવને અન્ય ભવમાં જતાં) અનુણું ગમન અર્થાત વિદિશાઓ છોડીને ગમન Page #308 -------------------------------------------------------------------------- ________________ પચાસ્તિકાયસંગ્રહ–ષદ્વવ્ય-પચાસ્તિકાયવર્ણન [ રહેછે. અર્થ -પુદગલકાયના ચાર ભેદ જાણવા: સ્ક, સ્કધશે, સ્કંધપ્રદેશ અને પરમાણુઓ, खधं सयलसमत्थं तम्स दु अद्धं भणंति देसो त्ति ।. अद्धद्धं च पदेसो परमाणू चेव अविभागी ॥ ७५ ॥ પૂરણ-સકળ તે “સ્કંધ છે ને અધ તેનું “દેશ છે, અર્ધા તેનું પ્રદેશને અવિભાગ તે “પરમાણુ છે. ૭૫. અર્થ–સકળ સમસ્ત (પુગલપિડાત્મક આખી વસ્તુ) તે સ્કંધ છે, તેના અર્ધને દેશ કહે છે, અર્ધનું અર્ધ તે પ્રદેશ છે અને અવિભાગ તે ખરેખર પરમાણુ છે. वादरसुहमगदाणं खंधाणं पोग्गलो त्ति चवहारो । ते होंति छप्पयारा तेलोकं जेहिं णिप्पण्णं ॥७६॥ સૌ સ્કંધ બાદર-સૂક્ષ્મમાં “પુગલ તણે વ્યવહાર છે; છ વિકલ્પ છે ઔધો તણા, જેથી ત્રિજગ નિષ્પન્ન છે. ૭૬. અથ–બાદર ને સૂક્ષ્મપણે પરિણત સક ને “પુદગલ' એવો વ્યવહાર છે. તેઓ છ પ્રકારના છે, જેમનાથી ત્રણ લોક નિપન્ન છે. सव्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाणू । सो सस्सदो असद्दो एको अविभागी मुत्तिभवो ॥ ७७ ॥ જે અંશે અંતિમ સ્કંધ, પરમાણુ જાણે તેહને તે એક ને અવિભાગ, શાશ્વત, મૂતિપ્રભવ, અશબ્દ છે. ૭૭. અર્થ–સવ ધોને જે અંતિમ ભાગ તેને પરમાણુ જાણે. Page #309 -------------------------------------------------------------------------- ________________ 1 પધ પરમાગમ તે વિભાગી, એક, શાશ્વત, મૂર્તિ પ્રભવ (ભૂતપણે ઊપજનારે) અને અશબ્દ છે, भादेसमेत्तमुत्तो धादुचदुकस्स कारणं जो दु । सो यो परमाणू परिणामगुणो सयमसहो ॥ ७८ ॥ આદેશમાત્રથી મૂર્ત, ધાતુચતુષ્ક છે હેતુ જે, તે જાણુ પરમાણું–જે પરિણામી, આપ અશબ્દ છે. ૭૮. અર્થ:–જે આદેશમાત્રથી મૂત છે (અર્થાત માત્ર ભેદવિવેક્ષાથી મૂત્વવાળે કહેવાય છે, અને જે (પૃથ્વી આદિ) ચાર ધાતુઓનું કારણ છે તે પરમાણુ જાણો–કે જે પરિણામ ગુણવાળે છે અને સ્વયં અશબ્દ છે. सदो खंधप्पभवो खंधो परमाणुसंगसंपादो। पुढेसु तेमु जायदि सद्दो उप्पादिगो णियदो ॥ ७९ ।। છે શબ્દ સ્કૉત્પન્ન ઔધ અણુસમૂહસંધાત છે, સ્કધાભિઘાતે શબ્દ ઊપજે, નિયમથી ઉત્પાદ્ય છે. ૭૯. અથર–શબ્દ ધજન્ય છે. સ્કંધ પરમાણુદળને સંઘાત છે, અને તે સ્કીધે સ્પર્શતાં–અથડાતાં શબ્દ ઉત્પન્ન થાય છે; એ રીતે તે (શબ્દ) નિયતપણે ઉત્પાદ છે णिचो णाणक्गासो ण सावगासो पदेसदो भेत्ता । खंधाणं पि य कत्ता पविहत्ता कालसंखाणं ॥८॥ નહિ અનવકાશ,ન સાવકાશ પ્રદેશથી, અણુ શાશ્વત, ભેત્તા રચયિતા કંધને, પ્રવિભાગી સંખ્યા-કાળને. ૮૦. Page #310 -------------------------------------------------------------------------- ________________ પચાસ્તિકાયસન્ધદ્ધવ્યપંચાસ્તિકાયના શહ અર્થ–પ્રદેશ દ્વારા પરમાણુ નિત્ય છે, અનવકાશ નથી, સાવકાશ નથી, સ્કધોને તોડનાર તેમ જ કરનાર છે તથા કાળ ને સંખ્યાન વિભાગનાર છે (અર્થાત કાળને ભાગ પાડે છે અને સંખ્યાનું માપ કરે છે). एयरसवण्णगंधं दोफासं सहकारणमसई । संधंतरिदं दव्वं परमाणुं तं वियाणाहि ।। ८१ ॥ એક જ વરણ-રસગંધ ને બે સ્પર્શયુત પરમાણુ છે, તે શબ્દહેતુ, અશબ્દ છે, ને સ્કંધમાં પણ દ્રવ્ય છે. ૮૧. ' અર્થ--તે પરમાણુ એક રસવાળે, એક વર્ણવાળા, એક ગધવાળો તથા બે સ્પર્શવાળો છે, શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તે પણ (પરિપૂર્ણ સ્વતંત્ર) દ્રવ્ય છે એમ જાણે, उवभौजमिदिएहि य इंदियकाया मणो य कम्माणि । जं हवदि मुत्तमण्णं तं सव्वं पोग्गलं जाणे ।। ८२ ।। ઇંદ્રિય વડે ઉપભોગ્ય, ઈદ્રિય, કાય, મન ને કર્મ જે, વળી અન્ય જે કંઈ મૂર્ત તે સઘળુંય પુદ્ગલ જાણજે. ૮ર. અર્થ –ઈદ્રિયો વડે ઉપભોગ્ય વિષય, ઇંદ્રિયે, શરીરે મન, કર્મો અને બીજું જે કાંઈ ભૂત હોય તે સઘળું પુદગલ જાણે, धम्मत्थिकायमरसं अवण्णगंधं असहमप्फास । लोगागाढं पुढं पिहुलमसंखादियपदेसं ॥ ८३ ॥ Page #311 -------------------------------------------------------------------------- ________________ રહેo] પ પરમાગમ ધર્માસ્તિકાય અવર્ણગંધ, અશબ્દરસ, અસ્પર્શ છે; લોકાવગાહી, અખંડ છે, વિસ્તૃત, અસંખ્યપ્રદેશ છે. ૮૩. ' અર્થ –ધર્માસ્તિકાય અસ્પર્શ, અરસ, અગંધ, અવર્ણ અને અશબ્દ છે; લોકવ્યાપક છે; અખંડ, વિશાળ અને અસંખ્યાત દેશી છે. अगुरुगलघुगेहिं सया तेहिं अणंतेहिं परिणदं णिचं । गदिकिरियाजुत्ताणं कारणभूदं सयमकजं ॥ ८४ ।। જે અગુરુલઘુક અનંત તે-રપ સર્વદા એ પરિણમે, છે નિત્ય, આપ અકાર્ય છે, ગતિ પરિણમિતને હેતુ છે. ૮૪. ' અર્થા–તે (ધમસ્તિકાય) અનંત એવા જે અગુરુલઘુ (ગુણે, અરો) તે-રૂપે સદા પરિણમે છે, નિત્ય છે, ગતિક્રિયાચુક્તને કારણભૂત (નિમિત્તરૂપ) છે અને પિતે અકાય છે. उदयं जह मच्छाणं गमणाणुग्गहकरं हवदि लोए । तह जीवपोग्गलाणं धम्मं दव्वं वियाणाहि ॥ ८५॥ જ્યમ જગતમાં જળ મીનને અનુગ્રહ કરે છે ગમનમાં, , ત્યમ ધર્મ પણ અનુગ્રહ કરે જીવ-પુગલોને ગમનમાં. ૮૫. અર્થ–જેમ જગતમાં પાણી માછલાઓને ગમનમાં અનુગ્રહ કરે છે, તેમ ધર્મદ્રવ્ય જીવ-પુદગલોને ગમનમાં અનુગ્રહ કરે છે (-નિમિત્તભૂત હેાય છે) એમ જાણે. जह हवदि धम्मदच्वं तह तं जाणेह दन्चमधमक्खं । ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ॥८६॥ Page #312 -------------------------------------------------------------------------- ________________ પચાસ્તિકાયસાહ–અદ્દવ્યચાસ્તિકાયવર્ણન [ રંકન જ્યમ ધર્મનામક દ્રવ્ય તેમ અધર્મનામક દ્રવ્ય છે પણ દ્રવ્ય આ છે પૃથ્વી માફક હેતુ થિતિપરિણુમિતને. ૮૬. અર્થ –જેમ ધર્મવ્ય છે તેમ અધર્મ નામનું દ્રવ્ય પણ જાણે પરંતુ તે (ગતિક્રિયાયુક્તને કારણભૂત હોવાને બદલે) સ્થિતિક્રિયાયુક્તને પૃથ્વીની માફક કારણભૂત છે (અર્થાત સ્થિતિક્રિયાપરિણત છવપુદગલેને નિમિત્તભત છે). जादो अलोगलोगो जेसि सम्भावदो य गमणठिदी । दो वि य मया विभत्ता अविभत्ता लोयमेत्ता य ।। ८७॥ ધમધરમ હોવાથી લોક-અલોક ને સ્થિતિગતિ બને; તે ઉભય ભિન્ન-અભિન્ન છે ને સકળલોકપ્રમાણ છે. ૮૭. અર્થ –(જીવ-પુદગલની) ગતિસ્થિતિ તથા અલકને લેકિન વિભાગ, તે બે દ્રવ્યોના સદ્દભાવથી થાય છે. વળી તે બંને વિભક્ત, અવિભક્ત અને લોકપ્રમાણુ કહેવામાં આવ્યાં છે. ण य गच्छदि धम्मत्थी गमणं ण करेदि अण्णदवियस्स। . हवदि गदिस्स य पसरो जीवाणं पोग्गलाणं च ॥८८॥ ધર્માસ્તિ ગમન કરે નહીં, ન કરાવતે પરદ્રવ્યને; જીવ-પુદ્ગલોના ગતિપ્રસાર તણે ઉદાસીન હેતુ છે. ૮૮. અર્થ –ધર્માસ્તિકાય ગમન કરતું નથી અને અન્ય દ્રવ્યને ગમન કરાવતા નથી; તે, જીવો તથા પુદગલને (ગતિપરિણામમાં આશ્રયમાત્રરૂપ હેવાથી) ગતિને ઉદાસીન પ્રસારનાર (અર્થાત ગતિસારમાં ઉદાસીન નિમિત્તભૂત) છે Page #313 -------------------------------------------------------------------------- ________________ ' ૨૭૨ ] પંચ પરમાગમ विज्जदि जेसिं गमणं ठाणं पुण तेसिमेव संभवदि । सगपरिणामेहिं दुगमणं ठाणं च कुव्वंति ॥ ८९ ॥ રે! જેમને ગતિ હોય છે, તેએ જ વળી સ્થિર થાય છે; તે સ` નિજ પરિણામથી જ કરે ગતિસ્થિતિભાવને. ૮૯. અથ:-( ધર્મ અધમ ગતિ-સ્થિતિના મુખ્ય હેતુ નથી, કારણ કે) જેમને ગતિ હાય છે તેમને જ વળી સ્થિતિ થાય છે (અને જેમને સ્થિતિ હોય છે તેમને જ વળી ગતિ થાય છે), તેઓ (ગતિસ્થિતિમાન પદાર્થ) તે પેાતાના પાિમાંથી ગતિ અને સ્થિતિ કરે છે. सव्वेसिं जीवाणं सेसाणं तद य पोग्गलाणं च । जं देदि विवरमखिलं तं लोगे हवदि आगासं ॥ ९० ॥ જે લેાકમાં જીવ-પુદૃગલાને, શેષ દ્રવ્ય સમસ્તને . અવકાશ દે છે પૂર્ણ, તે આકાશનામક દ્રવ્ય છે. ૯૦. અર્થ:—લાકમાં જીવાને અને પુદ્ગલાને તેમ જ બધાં ખાકીનાં દ્રવ્યાને જે સપૂર્ણ અવકાશ આપે છે, તે આકાશ છે. जीवा पोग्गलकाया धम्माधम्मा य लोगदो गण्णा । तत्तो अणण्णमण्णं आयासं अंतवदिरितं ॥ ९१ ॥ જીવ-પુનૢગલાદિક શેષ દ્રવ્ય અનન્ય જાણે! લાકથી; નભ અંતઃશૂન્ય અનન્ય તેમ જ અન્ય છે એ લેાથી. ૯૧. અર્થ :-જીયા, પુદ્ગલકાયેા, ધમ અને અધમ ને (તેમ જ કાળ) લેાથી અનન્ય છે; અત રહિત એવુ આકાશ તેનાથી (લેાકથી) અનન્ય તેમ જ અન્ય છે, Page #314 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયસંગ્રહ–પદ્ધવ્ય-પચાસ્તિકાયવર્ણન [ ૨૭૩ आगासं अवगासं गमणहिदिकारणेहिं देदि जदि । उडुंगदिप्पधाणा सिद्धा चिटुंति किध तत्थ ॥९२ ॥ અવકાશદાયક આભ ગતિ-થિવિહેતતા પણ જે ધરે, તે ઊર્ધ્વગતિપરધાન સિદ્ધો કે તેમાં સ્થિતિ લહે? ૯૨. અર્થ:– આકાશ ગતિ-સ્થિતિના કારણ સહિત અવકાશ આપતું હોય (અર્થાત જે આકાશ અવકાશહે; પણ હોય અને ગતિ-સ્થિતિહેતુ પણ હોય) તે ઊર્વગતિપ્રધાન સિદ્ધો તેમાં (આકાશમાં) કેમ સ્થિર હોય? આગળ ગમન કેમ ન કરે?) जम्हा उवरिद्वाणं सिद्धाणं जिणवरेहिं पण्णत्तं । तम्हा गमणहाणं आयासे जाण णत्थि त्ति ॥९३॥ . ભાખી જિનોએ લોકના અગ્રે સ્થિતિ સિદ્ધો તણી, તે કારણે જાણે–ગતિસ્થિતિ આભમાં હોતી નથી. ૯૩. અથર–જેથી જિનવરોએ સિદ્ધોની લેકના ઉપર સ્થિતિ કહી છે, તેથી ગતિસ્થિતિ આકાશમાં હોતી નથી (અર્થાત ગતિસ્થિતિહેતુત્વ આકાશને વિષે નથી) એમ જાણે, जदि हवदि गमणहेदू आगासं ठाणकारणं तेसिं । पसजदि अलोगहाणी लोगस्स य अंतपरिवुड्डी ॥९४ ॥ નભ હોય જે ગતિહેતુ ને રિથતિહેતુ પુદ્ગલ-જીવને, તે હાનિ થાય અલોકની, લોકાન્ત પામે વૃદ્ધિને. ૯૮. અર્થ – આકાશ જીવ-પુદગલોને ગતિ હેતુ અને સ્થિતિહેતુ હોય તો અલકની હાનિન અને લેકના અંતની વૃદ્ધિનો પ્રસંગ આવે, Page #315 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ ] પચ પરમાગમ तम्हा धम्माधम्मा गमणद्विदिकारणाणि णागासं । इदि जिणवरेहिं भणिदं लोगसहावं सुणताणं ॥९५॥ તેથી ગતિસ્થિતિહેતુઓ ધર્માધરમ છે, નભ નહીં; ભાખ્યું જિનેએ આમ લોકસ્વભાવના શ્રોતા પ્રતિ. ૫. અર્થ:–તેથી ગતિ અને સ્થિતિના કારણે ધર્મ અને અધર્મ છે, આકાશ નહિ. આમ લોકસ્વભાવના શ્રોતાઓ પ્રત્યે જિનાએ કહ્યું છે, धम्माधम्मागासा अपुधन्भूदा समाणपरिमाणा । पुधगुवलद्धिविसेसा करेंति एगत्तमण्णत्तं ॥ ९६ ॥ ધર્માધરમ-નભને સમાન પ્રમાયુત અપૃથકૃત્વથી, વળી ભિન્નભિન્ન વિરોષથી, એકત્વ ને અન્યત્વ છે. ૯૬. અર્થ –ધમ, અધર્મ અને આકાશ (લોકાકાશ) સમાન પરિમાણવાળાં અપૃથભૂત હેવાથી તેમ જ પૃથક-ઉપલબ્ધ (ભિન્નભિન્ન) વિશેષવાળાં હેવાથી એકત્વ તેમ જ અન્યત્વને કરે છે, आगासकालजीवा धम्माधम्मा य मुत्तिपरिहीणा । मुत्तं पोग्गलदव्वं जीवो खलु चेदणो तेमु ॥९७॥ આત્મા અને આકાશ, ધર્મ, અધર્મ, કાળ અમૂર્ત છે, છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય, તેમાં જીવ છે ચેતન ખરે. ૯૭. અર્થ: આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધમ અમૂર્ત છે, પગલદ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ ખરેખર ચેતન છે, Page #316 -------------------------------------------------------------------------- ________________ પોચાસ્તિકાયરા'ગ્રહ—ષદ્ધય્-પ ચાસ્તિકાયષણ ન રહપ મ जीवा पोग्गलकाया सह सक्किरिया हवंति ण य सेसा । पोग्गलकरणा जीवा खंधा खलु कालकरणा दु ॥ ९८ ॥ જીવ-પુનૢગલા સહભૂત છે સક્રિય, નિષ્ક્રિય શેષ છે; છે કાળ પુદૂગલને કરણ, પુદૂગલ કર છે જીવને. ૯૮. અ:-માર્થે કરણ સહિત રહેલાં જીવા અને પુદ્ગલા સક્રિય છે, માકીનાં દ્રવ્યેા સક્રિય નથી (નિષ્ક્રિય છે); વેા પુદ્ગલકરણવાળા (જેમને સક્રિયપણામાં પુદ્ગલ બહિર્ગ સાધન હાય એવા) છે અને સ્કંધા અર્થાત્ પુદ્ગલા તેા કાળકરણવાળા ( જેમને સક્રિયપણામાં કાળ ખહિર્ગ સાધન હાય એવા) છે. जे खलु इंदियज्झा विसया जीवेहिं होंति ते मुत्ता । सेसं हवदि असुतं चित्तं उभयं समादियादि ॥ ९९ ॥ છે જીવને જે વિષય ઇંદ્રિયગ્રાહ્ય, તે સૌ મૂત છે; બાકી બધુંય અમૂર્ત છે; મન જાણતુ તે ઉભયને. ૯. અઃ—જે પદાર્થો છવાના ઇંદ્રિયગ્રાહ્ય વિષયેા છે તેઓ ભૂત છે અને બાકીના પદાથ સમૂહ અમૃત છે, ચિત્ત તે તેને ગ્રહણ કરે છે (“જાણે છે), कालो परिणामभवो परिणामो दव्वकालसंभूदो । दोहं एस सहावो कालो खणभंगुरो णियदो ॥ १०० ॥ પરિણામભવ છે કાળ, કાળપદા ભવ પરિણામ છે; —આ છે સ્વભાવેા ઉભયના: ક્ષણભંગી ને ધ્રુવ કાળ છે. અ:—કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે ( અર્થાત્ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પંચ પરમાગમ વ્યવહારકાળ જીવ-પુદ્ગલેાના પરિણામથી મપાય છે); પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે.—આ, અનેનેા સ્વભાવ છે. ક્ષણભ'ગુર તેમ જ નિત્ય છે. કાળ + 1 कालो त्तिय ववदेसो सम्भावपरूवगो हवदि णिच्चो । उप्पण्णप्पद्धंसी अवरो રીમંત દ્વાર્ફ ૧૦૨ || છે ‘ કાળ' સંજ્ઞા સત્પ્રરૂપક તેથી કાળ સુનિત્ય છે; ઉત્પન્નધ્વંસી અન્ય જે તે દી રથાયી પણ ઠરે. ૧૦૧ અર્થ:— કાળ? એવેા વ્યપદેશ સદ્દભાવના પ્રરૂપક છે તેથી કાળ (નિશ્ચયકાળ) નિત્ય છે, ઉત્પન્નવ્સી એવા જે મી કાળ ( અર્થાત્ ઉત્પન્ન થતાં વેત જ નષ્ટ થનારા જે વ્યવહારકાળ) તે (ક્ષણિક હાવા છતાં પ્રવાહ-અપેક્ષાએ ) દીઘ સ્થિતિના પણ (કહેવાય ) છે. एदे कालागासा धम्माधम्मा य पोग्गला जीवा । लब्भंति दव्वसणं कालस्स दु णत्थि कायत्तं ॥ १०२ ॥ આ જીવ, પુટ્ટુગલ, કાળ, ધ, અધમ તેમ જ નભ વિષે છે ‘દ્રવ્ય’સંજ્ઞા સને, કાયત્વ છે નહિ કાળને. ૧૦૨. અથ—આ કાળ, આકાશ, ધમ, ધર્મ, પુદ્ગલા અને જીવા ( અધાં) ‘ દ્રવ્યસ’જ્ઞાને પામે છે; પરંતુ કાળને કાયપણુ નથી. एवं पवयणसारं पंचत्थिय संग्रहं वियाणित्ता । जो मुयदि रागदोसे सो गाहदि दुक्खपरिमोक्खं ॥ १०३ ॥ Page #318 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયસ ગ્રહ-પદ્ભવ્ય-પ'ચાસ્તિકાયયણન ૨૭૭ ( એ રીત પ્રવચનસારરૂપ ‘ ૫ચારિત્તસંગ્રહ ’ જાણીને જે જીવ છેડે રાગદ્વેષ, લહે સકળદુખમેાક્ષને ૧૦૩. અર્થ: એ પ્રમાણે પ્રવચનના સારભૂત પચાસ્તિકાયસગ્રહું'ને જાણીને જે રાગદ્વેષને છેડે છે, તે દુ:ખથી પરિમુક્ત થાય છે. Stat मुणिऊण एतदहं तदणुगमणुज्जदो णिहृदमोहो । पसमियरागद्दोसो हवदि हृदपरापरो जीवो ॥ १०४ ॥ આ અ જાણી, અનુગમન-ઉદ્યમ કરી, હણી માહને, પ્રશમાવી રાગદ્વેષ, જીવ ઉત્તર-પૂરવ વિરહિત બને. ૧૦૪. અથ:જીવ આ અર્થને જાણીને (-આ શાસ્ત્રના અથ ભૂત શુદ્ધાત્માને જાણીને ), તેને અનુસરવાના ઉદ્યમ કરતા શકા હતમાહ થઈને (જેને દશનમાહના ક્ષય થયા હેાય એવા થઈને), રાગદ્વેષને પ્રામિત-નિવૃત્ત કરીને, ઉત્તર અને પૂર્વ મધના જેને નાશ થયા છે એવા થાય છે, Page #319 -------------------------------------------------------------------------- ________________ 李全全全全全全全全全全全全全全半全全全全全全全全全多多多多多 ૨. નવપદાર્થપૂર્વક મેક્ષમાર્ગપ્રપંચવર્ણન 李李李李李李李李李李李李李李李李李李李李李李李 अभिवंदिऊण सिरसा अपुणभवकारणं महावीरं । तेसि पयत्थभंगं मग्गं मोक्खस्स वोच्छामि ॥१०५॥ શિરસા નમી અપુનર્જનમના હેતુ શ્રી મહાવીરને, ભાખું પદાર્થવિકલ્પ તેમ જ મોક્ષ કેરા માર્ગને. ૧૦૫, અર્થ—અપુનર્ભવના કારણે શ્રી મહાવીરને શિરસા વંદન કરીને, તેમને પદાર્થભેદ (કાળ સહિત પંચાસ્તિકાયને નવ પદાર્થરૂપ ભેદ) તથા મોક્ષને માર્ગ કહીશ. सम्मत्तणाणजुत्तं चारितं रागदोसपरिहीणं । मोक्खस्स हयदि मग्गो भयाणं लद्धबुद्धीणं ॥१०६॥ સમ્યક્ત્વજ્ઞાન સમેત ચારિત રાગદ્વેષવિહીન જે, તે હોય છે નિર્વાણુમારગ લબ્ધબુદ્ધિ ભવ્યને. ૧૦૬. અર્થ –સમ્યકત્વ અને જ્ઞાનથી સંયુકન એવું ચારિત્ર–-કે જે રાગદ્વેષથી રહિત હોય તે, લબ્ધબુદ્ધિ ભવ્યજીવોને મોક્ષને ભાગ હોય છે. सम्मत्तं सहहणं भावाणं तेसिमधिगमो णाणं । चारित्तं समभावो विसएम विरूहमग्गाणं ॥१०७॥ Page #320 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયસંગ્રહ–નવપદાર્થ એક્ષમાર્ગ વર્ણન [ ર૭૮ “ભાવ” તણી શ્રદ્ધા સુદર્શન, બોધ તેને જ્ઞાન છે, વધુ રૂઢ માગ થતાં વિષયમાં સામ્ય તે ચારિત્ર છે. ૧૦૭. અર્થ:–ભાનું (-નવ પદાર્થોનું) શ્રદ્ધાને તે સમ્યકત્વ છે; તેમને અવબોધ તે જ્ઞાન છે; (નિજ તત્વમાં) જેમને માર્ગ વિશેષ રૂઢ થયે છે તેમને વિષય પ્રત્યે વતતે સમભાવ તે ચારિત્ર છે, जीवाजीवा भावा पुण्णं पावं च आसवं तेसिं । संवरणं णिज्जरणं बंधो मोक्खो य ते अट्ठा ॥१०८॥ બે ભા–જીવ અજીવ, તદૂગત પુણ્ય તેમ જ પાપ ને આસરવ, સંવર, નિર્જરા, વળી બંધ, મોક્ષ-પદાર્થ છે. અર્થ-જીવ અને અજીવ–બે ભાવ (અર્થાત મૂળ પદાર્થો) તથા તે બેનાં પુણ્ય, પાપ, આસવ, સવર, નિજરો, બંધ ને મોક્ષ—એ (નવ) પદાર્થો છે. जीवा संसारत्था णिच्यादा चेदणप्पगा दुविहा । उवओगलक्खणा वि य देहादेहप्पवीचारा ॥१०९॥ જીવો દ્વિવિધ–સંસારી, સિદ્ધો, ચેતનાત્મક ઉભય છે; ઉપયોગલક્ષણ ઉભય; એક સદેહ, એક અદેહ છે. ૧૯. અથ–છો બે પ્રકારના છે: સંમારી અને સિદ્ધ, તેઓ ચેતનાત્મક (ચેતનાવભાવવાળા) તેમ જ ઉપયોગલક્ષણવાળા છે. સંસારી જીવ દેહમાં વનારા અર્થાત્ દેહસહિત છે અને સિદ્ધ જેવો દેહમાં નહિ વર્તનારા અર્થાત હરહિત છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ * ૮૦ ] પંચ પરમાગમ पुढ य उदगमगणी वाउ वणप्फडि जीवसंसिदा काया | देति खलु मोहबहुलं फार्म बहुना वि ने तेनि ॥ ११० ॥ ભૂ-જલ-અનલ-વાયુ-વનસ્પતિકાય હિત છે; અહુ કાય તે અતિમાહસ ચુત સ્પર્શ આપે જીવને. ૧૧. અર્થ :-પૃથ્વીકાય, અકાય. અગ્નકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ કામેશ જીવર્સાહિત છે. ( અવાંતર ઋતિઓની અપેક્ષાએ) તેમની ઘણી સખ્યા હાશ છતાં તેઓ બધીયે તેમાં રહેલા વેશને ખરેખર પુષ્કળ માહથી સયુક્ત સ્પર્ધા આપે છે ( અર્થાત સ્પા જ્ઞાનમાં નિાંમત્ત થાય છે). ति त्थावरतणुजांगा अणिलालकाइया य तेसु तसा । मणपरिणामविरहिदा जीवा एइंदिया गेया ॥ १११ ॥ ત્યાં જીવ ત્રણ સ્થાવરતનુ, ત્રસ જીવ અગ્નિ-સમીરના; એ સ મનપરિણામવિહિત એક-ઇંદ્રિય જાણવા. ૧૧૧. અધઃ—તેમાં, ત્રણ (પૃથ્વીકાયક, અર્ણાયક ને વનસ્પતિફાયિક) હવે સ્થાવર શરીરના સયાગવાળા છે તથા વાયુકાયિક ને અગ્નિકાચિક જીવે ત્રસ છે; તે મધા મતાિમહિત એકેયિ જીવી જાણવા, ૧૧૬ * एढे जीवणिकाया पंचविधा पुढविकाइयादीया । मणपरिणामविरहिता जीवा एगेंद्रिया भणिया ॥ ११२ ॥ વાયુર્ણાયક અને અગ્નિર્ણાયક દવાને વિ! દેખીને વ્યવહારથી ત્રસ કહેવામાં આવે છે, નિયથી તેા તે પણ સ્થાવરામકાંધીનપણાને લીધે-જોકે તેમને વ્યવહારથી ચલન છે તે પણ—સ્થાવર જ છે, Page #322 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયરગ્રહ–નવપદાથ-મેક્ષમાર્ગ વર્ણન [૨૮૧ આ પૃથ્વીકાયિક આદિ જીવનકાય પાંચ પ્રકારના, સઘળાય મનપરિણામવિહિન છવ એપ્રિય કહ્યા. ૧૧૨. અર્થ:–આ પૃથ્વીકાયિક વગેરે પાંચ પ્રકારના જવનિકાને મનપરિણામરહિત એકિય છે (સર્વ) કહ્યા છે, अंडेमू पवटुंता गम्मत्या माणुसा य मुच्छगया । जारिमया तारिसया जीवा एगेंदिया णेया ॥११३॥ જેવા જી અંડ, મૃર્શાવરથ વા ગર્ભર છે; તેવા બધા આ પંચવિધ એકેઢિ જી જાણજે, ૧૧૩. અથ–ઈડાંમાં વૃદ્ધિ પામતા પ્રાણીઓ, ગર્ભમાં રહેલાં પ્રાણીઓ અને મૂળ પામેલા મનુષ્યો, જેવાં (બુદ્ધિપૂર્વક ધ્યાપાર વિનાનાં) છે, તેવા એકે પ્રિય છો જાણવા. संयुक्मादुवाहा संखा सिप्पी अपादगा य किमी । જાતિ માં તે જે તે રે િવ | ૨૨૪૫ શંબૂક, છીપ, માતૃવાહ, શંખ, કૃમિ પગ-વગરના –જે જાણુના રસસ્પર્શને, તે જીવ લીંદ્રિય જાણવા. ૧૧૪. અર્થ:–બૂક, માતવાહ, શંખ, છીપ અને પગ વગરના કમિ–કે જેઓ રસ અને સ્પર્શને જાણે છે તેઓ–દ્વતિય જી છે, जूगागुंभीमकणपिपीलिया विच्छुयादिया कीडा । जाणंति रसं फासं गंध तेइंदिया जीवा ॥ ११५॥ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] પચ પરમાગમ જૂ, કુંભી, માકડ, કીડી તેમ જ વૃશ્ચિકાદિક જંતુ જે રસ, ગંધ તેમ જ સ્પર્શ જાણે, જીવ ત્રીદ્રિય તેહ છે. ૧૧૫. અર્થ –જ, કભી, માકડ, કીડી અને વીંછી વગેરે જતુઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે તે ત્રક્રિય જીવો છે. उइंसमसयमक्खियमधुकरिभमरा पयंगमादीया । रूवं रसं च गंध फासं पुण ते विजाणंति ॥ ११६ ॥ મધમાખ, ભ્રમર, પતંગ, માખી, ડાંસ, મચ્છર આદિ જે, તે જીવ જાણે સ્પર્શને, રસ, ગંધ તેમ જ રૂપને. ૧૧૬. અર્થ વળી ડાંસ, મચ્છર, માખી, મધમાખી, ભમરા અને પતંગિયાં વગેરે રૂપ, રસ, ગંધ અને સ્પશને જાણે છે. (તે ચતુરિંદ્રિય જીવે છે.) सुरणरणारयतिरिया वण्णरसप्फासगंधसद्दण्ह । जलचरथलचरखचरा बलिया पंचेंदिया जीवा ॥११७॥ સ્પર્શદિ પંચક જાણતાં તિર્યંચ-નારક-સુર-નરે –જળચર, ભૂચર કે ખેચ–બળવાન પંચૅપ્રિય છે. અર્થ:-વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણનારાં દેવ-મનુષ્ય-નારકતિયચ—જેઓ જળચર, સ્થળચર કે ખેચર હોય છે તેઓ–બળવાન પદ્રિય જીવે છે. देवा चउण्णिकाया मणुया पुण कम्मभोगभूमीया । तिरिया वहुप्पयारा णेरड्या पुढविभेयगदा ॥ ११८॥ Page #324 -------------------------------------------------------------------------- ________________ પચાસ્તિકાયસંગ્રહ–નવપદાર્થ ક્ષમાગવણને ટિક નર કર્મભૂમિજ ભોગભૂમિજ, દેવ ચાર પ્રકારના, તિર્યંચ બહુવિધ, નારકના પૃથ્વીગત ભેદે કહ્યા. ૧૧૮, અર્થ:–દેના ચાર નિકાય છે, મનુબે કર્મભૂમિજ અને ભાગભુમિજ એમ બે પ્રકારના છે, તિર્યંચ ઘણા પ્રકારનાં છે અને નારકેના ભેદ તેમની પૃથ્વીના ભેદ જેટલા છે. खीणे पुन्वणिवद्ध गदिणामे आउसे य ते वि सलु । पाउण्णंति य अण्णं गदिमाउस्सं सलेस्सवसा ॥११९ ॥ ગનિનામાને આયુષ્ય પૂર્વનિબદ્ધ જ્યાં ક્ષય થાય છે, ત્યાં અન્ય ગતિ-આયુષ્ય પામે છવ નિજલેશ્યાવશે. ૧૧૯ અર્થ–પૂર્વબદ્ધ ગતિનામકર્મ અને આયુષકર્મ ક્ષીણ થતાં જેવો પિતાની લશ્યાને વશ ખરેખર અન્ય ગતિ અને આયુષ પ્રાપ્ત કરે છે, एदे जीवणिकाया देहप्पविचारमस्सिदा भणिदा । देहविहणा सिद्धा भव्या संसारिणो अभव्या य ॥१२० ।। આ ઉક્ત જીવનિકાય સર્વે દેહસાહિત કહેલ છે, ને દેહવિરહિત સિદ્ધ છે; સંસારી ભવ્ય-અભવ્ય છે. ૧૨૦. અર્થ –આ (પૂર્વોક્ત) જવનિકા દેહમાં વનારા અર્થાત દેહસહિત કહેવામાં આવ્યા છે; દેહરહિત એવા સિદ્ધો છે. સંસારીઓ ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના છે, ण हि इंदियाणि जीवा काया पुण छप्पयार पण्णत्ता । जं हवदि तेसु गाणं जीवो त्ति य तं परुर्वेति ॥ १२१ ॥ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૪] ' પથ પરમાગમ રે! ઇંદ્રિયે નહિ જીવ, ષવિધ કાય પણ નહિ જીવ છે; છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧. : અથ(વ્યવહારથી કહેવામાં આવતા એકે કિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ “છમાં) ઈદ્ધિ જીવ નથી અને છ પ્રકારની શાસ્ત્રોક્ત કાર્યો પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે. એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે, जाणदि पस्सदि सव्वं इच्छदि सुक्खं विभेदि दुक्खादो। कुवदि हिदमहिदं वा मुंजदि जीवो फलं तेसिं ॥ १२२॥ જાણે અને દેખે બધું, સુખ અભિષે, દુખથી ડરે, હિત-અહિત છવ કરે અને હિત-અહિતનું ફળ ભેગવે. ૧રર. અર્થ –જીવ બધું જાણે છે અને દેખે છે, સુખને ઇચ્છે છે, દુઃખથી ડરે છે, હિત-અહિતને (શુભ-અશુભ ભાવને) કરે છે અને તેમના ફળને ભોગવે છે. • एवमभिगम्म जीवं अण्णेहि वि पज्जएहि बहुगेहि । अभिगच्छदु अज्जीवं गाणंतरिदेहिं लिंगेहि ॥ १२३॥ બીજાય બહુ પર્યાયથી એ રીત જાણી જીવન, જાણે અજીવપદાર્થ જ્ઞાનવિભિન્ન જડ લિગો વડે. ૧૨૩. અર્થ –એ રીતે બીજા પણ બહુ પર્યા વડે જીવને જાણીને જ્ઞાનથી અન્ય એવાં (જડ) લિગો વડે અજીવને જાણે आगासकालपोग्गलधम्माधम्मेसु णत्थि जीवगुणा । । तेर्सि अचेदणतं भणिदं जीवस्स चेदणदा ॥ १२४॥ - Page #326 -------------------------------------------------------------------------- ________________ પચાસ્તિકાયમહનવપદાથર્મેક્ષમાગવર્ણન ૨૮૫ છે છવગુણ નહિ આભ-ધર્મ-અધર્મ-પુગલ-કાળમાં તેમાં અચેતનના કહી, ચેતનપણું કહ્યું જીવમાં. ૧૨૪. અર્થ:–આકાગ. કાળ, પુદગલ, ધર્મ અને અધર્મમાં છવના ગુણે નથી; કારણ કે, તેમને અચેતનપણું કહ્યું છે, જીવને ચેતનતા કહી છે. मुहदुक्खजाणणा वा हिदपरियम्मं च अहिदभीरुतं । जम्म ण विज्जदि णिचं तं समणा ति अज्जीचं ॥ १२५ ॥ સુખદુ:ખસંચેતન. અહિતની ભીતિ, ઉદ્યમ હિત વિષે જેને કદી હતાં નથી, તેને અજીવ શ્રમણે કહે. ૧૨૫. અર્થ–સુખદુ:ખનું જ્ઞાન, હિતનો ઉદ્યમ અને અહિતને ભયએ જેને સદાય હોતાં નથી, તેને શ્રમણે અજીવ કહે છે. संठाणा संघादा वण्णरसप्फासगंधसदा य । पोग्गलढव्यप्पभवा होति गुणा पज्जया य बहू ॥१२६॥ अगसमस्वमगंधं अन्यत्तं चेदणागुणमसई । जाण अलिंगग्गहणं जीवमणिहिट्ठसंठाणं ॥१२७ ।। સંસ્થાન-સંઘાતો, વરણુ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ જે, તે બહુ ગુણો ને પર્ય પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૨૬. જે ચેતનાગુણ, અરસરૂપ, અગંધશદ, અવ્યક્ત છે, નિર્દિષ્ટ નહિ સસ્થાન, ઈદ્રિયગ્રાહ્ય નહિ, તે જીવ છે. ૧ર૭. અર્થ –(સમચતુરાદિ) સંસ્થાને, (ઔદારિકાદિ શરીર સંબંધી) સંઘાત, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ–એમ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] પચ પરમાગમ જે બહુ ગુણે અને પર્યાય છે, તે પુદ્ગલકવ્યનિષ્પન્ન છે. જે અરસ, અરૂપ તથા અગંધ છે, અવ્યક્ત છે, અશબ્દ છે, અનિર્દિષ્ટ સંસ્થાન છે (અર્થાત જેનું કઈ સંસ્થાન કહ્યું નથી એ છે), ચેતનાગુણવાળે છે અને દ્વિ વડે અગ્રાહ્ય છે, તે જીવ જાણે. जो खलु संसारत्थो जीवो तनो दु होदि परिणामो । परिणामादो कम्मं कम्मादो होदि गदिमु गदी ॥ १२८ ।। गदिमधिगदस्स देहो देहादो इंदियाणि जायते । तेहिं दु विसयग्गहणं तत्तो रागो व दोसो वा ॥ १२९ ।। जायदि जीवरसेवं भावो संसारचक्कवालम्मि । इदि जिणवरेहिं भणिदो अणादिणिधणो सणिधणो वा ॥१३०॥ સંસારગત જે જીવ છે પરિણામ તેને થાય છે, પરિણામથી કર્મો, કરમથી ગમન ગતિમાં થાય છે; ૧૨૮. ગતિપ્રાસને તન થાય, તનથી ઇંદ્રિય વળી થાય છે, એનાથી વિષય ગ્રહાય. રાગદ્વેષ તેથી થાય છે. ૧૨૯. એ રીત ભાવ અનાદિનિધન અનાદિસાત થયા કરે સંસારચક વિષે જીવોને–એમ જિનદેવ કહે. ૧૩૦. અર્થ–જે ખરેખર સંસારસ્થિત જીવ છે તેનાથી પરિણામ થાય છે (અર્થાત તેને સ્નિગ્ધ પરિણામ થાય છે), પરિણામથી , કર્મ અને કર્મથી ગતિઓમાં ગમન થાય છે. ગતિપ્રાણને દહ થાય છે, દેહથી ઇદ્ધિ થાય છે, ઈદ્રિાથી વિષયગ્રહણ અને વિષયગ્રહણથી રાગ અથવા હેપ થાય છે, Page #328 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયરગ્રહ–નવપદાથેમોક્ષમાર્ગ વર્ણન | ર૮૭ એ પ્રમાણે ભાવ. સંસારચક્રમાં જીવને અનાદિ અનંત અથવા અના િસાંત થયા કરે છે–એમ જિનવરોએ કહ્યું છે. मोहो रागो दोसो चित्तपसादो य जस्स भावम्मि । विजदि तस्स मुहो वा असुहो वा होदि परिणामो ।। १३१॥ છે રાગ, દેવ, વિમોહ, ચિત્તપ્રસાદપરિણતિ જેહને, તે જીવને શુભ વા અશુભ પરિણામને સદ્દભાવ છે. ૧૭૧. અર્થ –જેના ભાવમાં મેહ, રાગ, હેપ અથવા ચિત્તપ્રસનતા છે, તેને શુભ અથવા અશુભ પરિણામ છે, मुहपरिणामो पुण्णं असुहो पावं ति हवदि जीवस्स । दोण्डं पोग्गलमेतो भावो कम्मत्तणं पत्तो ॥१३२॥ શુભ ભાવ જીવના પુણ્ય છે ને અશુભ ભાવ પાપ છે; તેના નિમિત્તે પૌદૂગલિક પરિણામ કર્મપણું લહે. ૧૩ર. અર્થ-જીવના શુભ પરિણામ પુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે; તે બંને દ્વારા પુદ્ગલમાત્ર ભાવ કર્મપણાને પામે છે (અથત જીવના પુણ્ય-પાપભાવના નિમિત્તે શાતાઅશાતાદનીયાદિ પુદગલમાત્ર પરિણામ વ્યવહારથી જીવનું કમ કહેવાય છે). जम्हा कम्मरस फलं विसयं फासेहिं भुंजदे णियदं । जीवेण सुहं दुक्खं तम्हा कम्माणि मुत्ताणि ॥ १३३॥ છે કર્મનું ફળ વિષય, તેને નિયમથી અક્ષો વડે જીવ ભોગવે દુખે-સુખે, તેથી કરમ તે મૂર્ત છે. ૧૩૩, Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] પંચ પરમાગમ અર્થ –કારણ કે કર્મનું ફળ જે (મૂર્ત) વિષય તે નિયમથી (મૂર્ત એવી) સ્પર્શનાદિઈદ્રિયો દ્વારા જીવ વડે મુખે અથવા દુ:ખે ભેગવાય છે, તેથી કર્મો મૂર્ત છે. मुत्तो फासदि मुत्तं मुत्तो मुत्तेण बंधमणुहवदि । जीवो मुत्तिविरहिदो गाहदि ते तेहिं उग्गहदि ॥१३४॥ મૂરત મૂરત સ્પશે અને મૂરત મૂરત બંધન લહે; આત્મા અમૂરત ને કરમ અન્યોન્ય અવગાહન લહે. ૧૩૪. અર્થ–મૂર્ત મૂતને સ્પર્શે છે, મૂર્ત મૂર્તની સાથે બંધ - ( પામે છે; મૂવરહિત જીવ મૂતકર્મોને અવગાહે છે અને ભૂતકર્મો જીવને અવગાહે છે (અથત બંને એકબીજામાં અવગાહ પામે છે). रागो जस्स पसत्थो अणुकंपासंसिदो य परिणामो । चित्तम्हि णस्थि कलसं पुण्णं जीवस्स आसवदि ॥ १३५॥ છે રાગભાવ પ્રશસ્ત, અનુકંપા સહિત પરિણામ છે, મનમાં નહી કાલુબ્ધ છે, ત્યાં પુણ્ય-આસ્રવ હોય છે. ૧૩૫. અર્થ –જે જીવને પ્રશસ્ત રાગ છે, અનુકંપાયુક્ત પરિણામ જ છે અને ચિત્તમાં કલુષતાને અભાવ છે, તે જીવને પુણ્ય આસૂવે છે. अरहंतसिद्धसाहुमु भत्ती धम्मम्मि जा य खलु चेट्ठा । अणुगमणं पि गुरूणं पसत्थरागो त्ति बुचंति ॥ १३६॥ અહંત-સાધુ-સિદ્ધ પ્રત્યે ભક્તિ, ચેષ્ટા ધર્મમાં, ગુરુઓ તણું અનુગમન–એ પરિણામ રાગ પ્રશસ્તના ! Page #330 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયસંગ્રહ નવપદાથ-સમાગવર્ણન [ ૨૮૮ અર્થ:–અહંત-સિદ્ધ સાધુઓ પ્રત્યે ભક્તિ, ધર્મમાં ખરેખર ચેષ્ટા અને ગુરુએાનું અનુગમન, તે પ્રશસ્ત રાગ” તે કહેવાય છે, तिसिदं व भुक्खिदं वा दुहिदं दट्टण जो दु दुहिदमणो । पडिवज्जदि तं किवया तस्सेसा होदि अणुकंपा ॥ १३७॥ દુખિત, તૃષિત વા ક્ષધિત દેખી દુ:ખ પામી મન વિષે કરૂણાથી વતે જેહ, અનુકંપા સહિત તે જીવ છે. ૧૩૭. અર્થ –તૃષાતુર, ક્ષુધાતુર અથવા દુઃખીને દેખી જે જીવ મનમાં દુ:ખ પામતો કે તેના પ્રત્યે કરુણાથી વર્તે છે, તેને એ ભાવ અનુકંપા છે. कोधो व जदा माणो माया लोभो व चित्तमासेज्ज। जीवस्स कुणदि खोहं कलसो ति य तं बुधा वेति ॥ १३८ । મદ-કૈધ અથવા લોભ-માયા ચિત્ત-આશ્રય પામીને જીવને કરે જે ક્ષેભ, તેને કલુષના જ્ઞાની કહે. ૧૩૮, અર્થ-જ્યારે ક્રોધ, માન, માયા અથવા લેભ ચિત્તને આશ્રય પામીને જીવને ભ કરે છે, ત્યારે તેને જ્ઞાનીઓ કલુષતા” કહે છે, चरिया पमादबहुला कालस्सं लोलदा य विसएन । परपरिदावपवादो पावस्स य आसवं कुणटि ॥१३९ ।। ચર્યા પ્રમાદભરી. કલુષતા. લુબ્ધતા વિષયે વિષે, પરિતાપ ને અપવાદ પરના, પાપ-આસવને કરે. ૧૩૯. Page #331 -------------------------------------------------------------------------- ________________ ર૯૦ ]. પચ પરમાગમ અથ–બહુ પ્રમાદવાળી ચર્યા, કલુપતા, વિષયો પ્રત્યે લુપતા, પરને પરિતાપ કરે તથા પરના અપવાદ બોલવા –એ પાપને આસવ કરે છે, सण्णाओ य तिलेस्सा इंदियवसदा य अट्टरुद्दाणि । णाणं च दुप्पउत्तं मोहो पाचप्पदा होति ॥ १४०॥ સંજ્ઞા, ત્રિલેશ્યા, ઈદ્વિવશતા, આરૌદ્ર ધ્યાન બે, - વળી મહેને દુર્યક્ત જ્ઞાન પ્રદાન પાપ તણું કરે. ૧૪૦. અર્થ –(ચારેય) સંજ્ઞાઓ, ત્રણ લેશ્યા, ઈદ્રિયવશતા, આતરીધ્યાન, દુપ્રયુક્ત જ્ઞાન (-દુષ્ટપણે અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન) અને મેહ –એ ભાવે પાપપ્રદ છે. इंदियकसायसण्णा णिग्गहिदा जेहिं सुद्ध मग्गम्हि । जावत्तावत्तेसिं पिहिदं पावासवच्छिई ॥१४१.॥ માગે રહી સંજ્ઞા-કષા-ઇદ્રિને નિગ્રહ કરે, . પાપાસરવનું છિદ્ર તેને તેટલું રૂંધાય છે. ૧૪૧ અથ–જેઓ સારી રીતે માર્ગમાં રહીને ઈદ્રિયો, કષાયો અને સંજ્ઞાઓને જેટલો નિગ્રહ કરે છે, તેટલું પાપાસર્વનું છિદ્ધ તેમને બંધ થાય છે, जस्स ण विज्जदि रागो दोसो मोहो व सवदव्वेसु । णासवदि मुहं असुहं सममुहदुक्खस्स मिक्खुस्स ॥ १४२ । Page #332 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયસ'ગ્રહ–નવપદાર્થમાગવર્ણન રહો સૌ દ્રવ્યમાં નહિ રાગ-દ્વેષ-વિમહ વ જેહને, શુભ-અશુભ કર્મ ન આઅવે સમદુખસુખ તે ભિક્ષુને. ૧૪૨. અર્થ –જેને સર્વ દ્રવ્ય પ્રત્યે રાગ. હેપ કે મેહ નથી, તે સમસુખદુખ ભિક્ષને (સુખદુ:ખ પ્રત્યે સમભાવવાળા મુનિને) ગુભ અને અશુભ કર્મ આજવતું નથી. जस्स जदा खल पुण्णं जोगे पावं च णत्थि विरदस्स । संवरणं तस्स तदा सुहामुहकदस्स कम्मरस ॥१४३॥ જ્યારે ન યોગે પુણ્ય તેમ જ પાપ વર્ડે વિરતને, ત્યારે શુભાશુભકૃત કરમને થાય સંવર તેહને. ૧૪૩. અર્થ –જેને (જે મુનિને). વિરત વર્તતાં થકા, યોગમાં પુણ્ય અને પાપ જ્યારે ખરેખર હેતાં નથી. ત્યારે તેને શુભાશુભભાવકૃત કર્મને સંવર થાય છે, संवरजोगेहिं जुदो तवेहि जो चिट्ठदे बहुविहेहिं । कम्माणं णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं ॥१४४॥ જે યોગ-સંવરયુક્ત જીવ બહુવિધ તપ સહ પરિણમે, તેને નિયમથી નિર્જરા બહુ કર્મ કેરી થાય છે. ૧૪૪. અથ–સંવર અને યોગથી (શુદ્ધોપયોગથી) યુક્ત એ જે જીવ બહુવિધ તપ સહિત પ્રવર્તે છે. તે નિયમથી ઘણાં કર્મોની નિજર કરે છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ હર ... પચ પરાગ - ___ जो संवरेण जुत्तो अप्पठ्ठपसाधगो हि अप्पाणं । . मुणिजण आदि गियई णाणं सो संधुणोदि कम्मरयं ।। १४५॥ સંવર સહિત, આત્મપ્રયજનને પ્રસાધક આત્મને જાણી, સુનિશ્વળ જ્ઞાન ધ્યાવે, તે કરમરજ નિજરે. ૧૪૫. અર્થ–સંરથી યુક્ત એ જે જીવ. ખરેખર આત્માને પ્રસાધક (સ્વપ્રયજનને પ્રકૃ» સાધક) વર્તત થકે, આત્માને જાણુને ( અનુભવીને જ્ઞાનને નિશ્ચાયેણે દયાવે છે, તે કર્મ રજને ખેરવી નાખે છે. जस्स ण विज्जदि रागो दोसो मोहो व जोगपरिकम्मो । तस्स मुहामुहडहणो झाणमओ जायद अगी ॥१४६॥ નહિ રાગદ્વેષવિમહ ને નહિ ગોગસેવન જેહને, પ્રગટે શુભાશુભ બાળનારો ધ્યાન-અગ્નિ તેહને. ૧૪૬. અર્થ-જેને હું અને રાગ નથી તથા યોગનું સેવન નથી (અર્થાત મન-વચન-કાયા પ્રત્યે ઉપેક્ષા છે કે, તેને શુભાશુભને આળના સ્થાનમય અગ્નિ પ્રગટે છે. जं सृहममुहमुदिणं मात्र रत्तो करदि जदि अप्पा । सो तेण चदि बद्धो योगलाम्मेण विविहेण ॥१४॥ જે આતમા ઉપરક્ત કરતા અશુભ વા શુભ ભાવને. તો તે વડે એ વિવિધ મુદ્દગલકર્મથી બંધાય છે. ૧૪૩. અર્થ – આભા રર (વિકારી) થતો કે ઉદિત શુભ કે અશુભ ભાવને કરે છે. તે આત્મા તે ભાવ (તે Page #334 -------------------------------------------------------------------------- ________________ પ‘ચાસ્તિકાયસ‘ગ્રહ-નવપદાથ માક્ષમાગ વણ ન ભાવના નિમિત્તે) વિવિધ પુદ્ગલકમથી બદ્ધ થાય છે. ત્ રહેલું जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभूदो । भावणिमत्तो बंधो भावो रदिरागदोसमोहजुढो ॥ १४८ ॥ છે યાગહેતુ ગ્રહણ, મનવચકાય આશ્રિત યાગ છે; છે ભાવહેતુક બંધ, ને માહાદિસંયુત ભાવ છે. ૧૪૮. અ':—ગ્રહણનુ ( કમ ગ્રહણનુ" ) નિમિત્ત ચાગ છે; ચેાગ મનવચનકાયનિત ( આત્મપ્રદેશપસ્જિદ) છે. મધનુ નિમિત્ત ભાવ છે; ભાવ રતિરાગદ્વેષમાહથી યુક્ત (આત્મપરિણામ ) છે. हेदू चदुव्वियप्पो अवियप्पस कारणं भणिदं । तेसिं पिय रागादी तेसिमभावे ण वज्यंति ॥ १४९ ॥ હેતુ ચતુર્વિધ અવિધ કર્મો તાં કારણુ કહ્યા, તેનાંય છે રાગાદિ, જ્યાં રાગાદિ નહિ ત્યા બધ ના. ૧૪૯. અર્થ:- દ્રવ્યમિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ આઠ પ્રકારનાં કર્મોનાં કારણ કહેવામાં આવ્યા છે; તેમને પણ (જીવના) રાગાદિભાવા કારણ છે; રાગાદિભાવેાના અભાવમાં છવા અથાતા નથી. हेदुमभावे णियमा जायद गाणिस्स आसवणिरोधो । आसवभावेण विणा जायदि कम्मस्स दु णिरोधो ॥ १५० ॥ कम्मस्साभावेण य सव्वण्हू सव्वलोगढरिसी य । पावदि इंदियरहिढं अव्याबाह સુમનંત || ૧૨ || Page #335 -------------------------------------------------------------------------- ________________ . • પશ પામે હેત અભાવે નિયમથી આસવનિધન જ્ઞાનીને, આસરવભાવઅભાવમાં કર્મો તણું ધન બને. ૧૫. કર્મો અભાવે સર્વજ્ઞાની સર્વદશી થાય છે. ને અક્ષરહિત. અનંત. અવ્યાબાધ સુખને તે લહે. ૧૫૧ અર્થ -(મહરાગરૂપ) હેતુને અભાવ જીવાથી જ્ઞાનીને નિયમથી આયરને નિરોધ થાય છે અને આવભાવના અભાવમાં કમને નિરોધ થાય છે. વળી કને અભાવ થવાથી તે સર્વજ્ઞ અને સવલકશી યુકે દિયરહિત, અવ્યાબાદ, અનંત સુખને પામે છે. दसणणाणसमनां झाणं गो अगइव्वमंजुतं । जापदि णिजरहेदू समावसहिदस साधुरस ॥१५२ ।। દગજ્ઞાનથી પરિપૂર્ણ ને પરવિરહિત ધ્યાન જે, તે નિર્જરાને હેતુ થાય સ્વભાવપરિત સાધુને. ઉપર. અ ભાવસહિત સાધુને (-સ્વભાવપરિણુત કેવળીભગવાનને) દાનજ્ઞાનથી સંપૂર્ણ અને અન્યદ્રવ્યથી અસંયુક્ત એવું દયાન નિજ રાતે હેતુ થાય છે. जो संचरण जुत्तो णिजरमाणोध सव्वसम्माणि ! वगददाउम्सो मुदि भवं तेण मो मोक्खो ॥ १५३ ॥ સંસહિત તે જીવ પૂર્વ સમસ્ત કમ નિજરે ને આયુર્વેદ્યાવિહીન થઈ ભવને જે તે મોક્ષ છે. ઉપક. અર્થ-જે વી ચુક્યા એ (કેવળજ્ઞાન પ્રાપ્ત). Page #336 -------------------------------------------------------------------------- ________________ પચાસ્તિકાયસંગ્રહ–-નવપદાથ-મોક્ષમાર્ગ વર્ણન [ ૨૯૫ જીવ સર્વ કર્મોને નિજરતે થકે વેદનીય અને આયુષ રહિત થઈને ભવને છોડે છે; તેથી (એ રીતે સર્વ કર્મ પુદગલોને વિગ થવાને લીધે તે મોક્ષ છે. जीवसहावं णाणं अप्पडिहददंसणं अणण्णमयं । चरियं च तेस णियदं अत्थित्तमणिदियं भणियं ॥ १५४ ॥ આત્મસ્વભાવ અનન્યમય નિર્વિધ્ર દર્શન જ્ઞાન છે; દજ્ઞાનનિયત અનિધ જે અરિતત્વ તે ચારિત્ર છે. ૧૫૪. અર્થ –જીવને સ્વભાવ જ્ઞાન અને અપ્રતિહત દર્શન છે –કે જેઓ (જીવથી) અનન્યમય છે. તે જ્ઞાનદર્શનમાં નિયત અસ્તિત્વ–કે જે અનિદિત છે–તેને (જિદ્રોએ) ચારિત્ર जीवो सहावणियदो अणियदगुणपज्जओध परसमओ । जदि कुणदि सगं समयं पन्भस्सदि कम्मबंधादो ॥ १५५ ॥ નિજભાવનિયત અનિયતગુણપર્યપણે પરસમય છે; તે જે કરે સ્વસમયને તે કર્મબંધનથી છૂટે. ૧પપ. અથ–જીવ, (દ્રવ્ય-અપેક્ષાએ) સ્વભાવનિયત હેવા છતાં, જે અનિયત ગુણપર્યાયવાળા હોય તો પરસમય છે. જો તે (નિયત ગુણપર્યાયે પરિણમી) સ્વસમયને કરે છે તે કમબંધથી છૂટે છે. जो परदन्वम्हि मुहं अमुहं रागेण कुणदि जदि भावं । सो सगचरित्तभट्ठो परचरियचरो हवदि जीवो ॥१५६॥ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] પચ પરમાગમ જે રાગથી પરદ્રવ્યમાં કરતા શુભાશુભ ભાવને, તે સ્વરિત્રથી ભ્રષ્ટ, પરચારિત્ર આચરનાર છે. ૧૫૬. અથઃ—જે રાગથી (-રજિત અર્થાત મલિન ઉપયાગથી ) પરદ્રવ્યને વિષે શુભ કે અશુભ ભાવ કરે છે, તે જીવ વચારિત્રભ્રષ્ટ એવા પચારિત્રના આચરનાર છે. आसवदि जेण पुण्णं पावं वा अप्पणोध भावेण । सो तेण परचरितो हवदि ति जिणा परूवेति ॥ १५७ ॥ રે! પુણ્ય અથવા પાપ જીવને આસ્રવે જે ભાવથી, તેના વડે તે ‘પરચરિત' નિર્દિષ્ટ છે જિનદેવથી. ૧૫૭. – અર્થ: જે ભાવથી આત્માને પુણ્ય અથવા પાપ આસવે છે, તે ભાવ વડે તે (જીવ) પરચારિત્ર છે—એમ જિના પ્રરૂપે છે, जो सव्वसंगमुको गण्णमणो अप्पणं सहावेण | जादि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ॥ १५८ ॥ સૌ-સગમુક્ત અનન્યચિત્ત સ્વભાવથી નિજ આત્મને જાણે અને દેખે નિયત રહી, તે સ્વચરિતપ્રવૃત્ત છે. ૧૫૮. અર્થ :—જે સત્સ་ગમુક્ત અને અનન્યમનવાળા વા શ્કા આત્માને (જ્ઞાનર્દેશનરૂપ) સ્વભાવ વડે નિયતપણે ( -સ્થિરતાપૂવ ક ) જાણે-દેખે છે, તે જીવ સ્વચારિત્ર આચરે છે. R Page #338 -------------------------------------------------------------------------- ________________ પચાસ્તિકાયસંગ્રહ–નવપદાર્થ-મેક્ષમાર્ગ વર્ણન [ ૨૯૭ चरियं चरदि सगं सो जो परदचप्पभावरहिदप्पा । दसणणाणवियप्पं अवियप्पं चरदि अप्पादो ॥१५९ ।। તે છે સ્વચરિતપ્રવૃત્ત, જે પરદ્રવ્યથી વિરહિતપણે નિજ જ્ઞાનદર્શનભેદને જીવથી અભિન્ન જ આચરે. ૧૫૯. અર્થ –જે ૫રદ્રભાત્મક ભાવથી રહિત સ્વરૂપવાળો વર્તતો શકે, (નિજસ્વભાવભૂત) દશનજ્ઞાનરૂપ ભેદને આત્માથી અભેદપણે આચરે છે, તે સ્વચારિત્રને આચરે છે. धम्मादीसद्दणं सम्मत्तं णाणमंगपुव्वगदं । चेहा तवम्हि चरिया ववहारो मोक्खमग्गो त्ति ।। १६० ॥ ધર્માદિની શ્રદ્ધા સદગ. પ્રર્વાગધ સુબોધ છે, તપમાંહી ચેષ્ટા ચરણ–એ વ્યવહારમુક્તિમાગ છે ૧૬૦. અર્થ –ધમસ્તિકાયાદિનું શ્રદ્ધાન તે સમ્યકત્વ, અંગપૂર્વસબંધી જ્ઞાન તે જ્ઞાન અને તપમાં ચેષ્ટા (-પ્રવૃત્તિ) તે ચારિત્ર; –એ પ્રમાણે વ્યવહારમોક્ષમાર્ગ છે. णिच्छयणएण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा। ण कुणदि किंचि वि अण्णं ण मुयदि सो मोक्खमग्गो त्ति ॥ १६१ ।। જે જીવ દર્શનશાનચરણ વડે સમાહિત હેઈને, છેડે-ગ્રહે નહિ અન્ય કંઈ પણ, નિશ્ચયે શિવમાર્ગ છે. ૧૬૧. અર્થ –જે આત્મા એ ત્રણ વડે ખરેખર સમાહિત થયે થકે (અર્થાત સમ્યગ્દશનજ્ઞાનચારિત્ર વડે ખરેખર એકાગ્ર– અભેદ થય શકે) અન્ય કોઈ પણ કરતો નથી કે છોડતા નથી, Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] પંચ પરમાગમ તે નિશ્ચયનયથી મોક્ષમાર્ગ કહેવામાં આવ્યું છે. - जो चरदि णादि पेच्छदि अप्पाणं अप्यणा यणष्णमयं । सो चारित्तं गाणं दसणमिदि णिच्छिदो होदि ॥१६॥ જાણે. જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે. તે જીવ દર્શન. જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. ૧૬૨. અર્થ – (આત્મા) અનન્યમય આત્માને આત્માથી આચરે છે. જાણે છે. રુખે છે. તે (આત્મા જ) ચારિત્ર છે. જ્ઞાન છે, દર્શન છે–એમ નિશ્ચિત છે. जेण विनाणदि नव्वं पेच्छदि सो नेण सोखमणुध्वदि । इदि तं जाणदि भविओ अभवियसत्ता ण सहदि ।। १६६।। જાણે-જુએ છે સર્વ તેથી સૌખ્ય અનુભવ મુક્તને આ ભાવ જણે ભવ્ય જીવ. અભવ્ય નહિ શ્રદ્ધા લહે. ૧૬૩. અર્થ:–જેથી (આભા મુક્ત થતાં) સર્વને જાણે છે અને ખે છે. તેથી તે સૌખ્યને અનુભવે છે. આમ ભવ્ય જીવ જાણે છે. અભવ્ય જીવ તે નથી. दसणणाणचरित्ताणि मोक्रसमग्गो त्ति सेविदव्वाणि ।। साधूहि इदं भणिदं नहिं दृ वंधो व मोक्खो वा ॥ १६४ ॥ દગ, જ્ઞાન ને ચારિત્ર છે શિવમાર્ગ તેથી સેવવાં - સંતે કહ્યું, પણ હેતુ છે એ બંધના વા મેક્ષના. ૧૬૪. અર્થ દર્શન જ્ઞાનાસ્ત્રિ મોક્ષમાર્ગ છે તેથી તેઓ સેવવાયેગ્ય છે એમ સાધુઓએ કહ્યું છે; પરંતુ તેમનાથી એ Page #340 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાયસ ગ્રહ-નવપદાથ માક્ષમાગ વણન નવપદાથ માલમા વર્ણન ૨૯૯ પણ થાય છે અને મેાક્ષ પણ થાય છે. अण्णाणादो णाणी जदि मण्णदि सुद्धसंपभोगादो । यदि ति दुक्खमोक्खं पर समयरटो हवदि जीवो ॥ १६५ ॥ જિનવરપ્રમુખની ભક્તિ દ્વારા મેામની આશા ધરે અજ્ઞાનથી જે જ્ઞાની જીવ, તેા પરસમયરત તેહ છે. ૧૬૫. મ અથ : શુદ્ધા પ્રયોગથી (શુભ ભક્તિભાવથી ) દુ:ખમાક્ષ થાય છે એમ જો અજ્ઞાનને લીધે જ્ઞાની માને, તે! તે પરસમયત જીવ છે, [ અહુતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મશુદ્ધિથી પણ ક્રમે મેાક્ષ થાય છે' એવુ' જો અજ્ઞાનને લીધે ( -શુદ્ધાત્મસવેદનના અભાવને લીધે, રાગાંરાને લીધે) જ્ઞાનીને પણ (મંદ પુરુષાથ વાળુ.) વલણ વર્તે, તા ત્યાં સુધી તે પણ સૂક્ષ્મ પસમયમાં રત છે.] 1 अरहंत सिद्धचे दियपवयणगणणाणभत्तिसंपण्णो । बंधदि पुण्णं बहुसो ण हु सो कम्मक्खयं कुणदि ॥ १६६ ॥ જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે, તે પુણ્યબંધ લહે ધણા, પણ કર્માંના ક્ષય નવ કરે. ૧૬૬. અથ:—અહુત, સિદ્ધ, ચૈત્ય (-અહુતાદિની પ્રતિમા), પ્રવચન ( શાા), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસ પન્ન જીવ ઘણું પુણ્ય માંધે છે, પરંતુ તે ખરેખર કમના ક્ષય કરતા નથી. માનવુ = વલણ કરવુ, ઇરાદો રાખવા, આશા ધરવી, ઈચ્છા કરવી, ગણના કરવી, અભિપ્રાય કરવા Page #341 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ ] પચ પરમાગમ जस्स हिदएणुमेत्तं वा परदवम्हि विज्जदे रागो । सो ण विजाणदि समयं सगस्स सव्वागमधरो वि ॥ १६७ ।। અણુમાત્ર જેને હૃદયમાં પદ્રવ્ય પ્રત્યે રાગ છે, સર્વઆગમધર ભલે, જાણે નહી સ્વક-સમયને. ૧૬૭. અર્થ:–જેને પરદ્રવ્ય પ્રત્યે અણુમાત્ર પણ (લેશમાત્ર પણ) રાગ હૃદયમાં વર્તે છે તે, ભલે સર્વઆગમધર હોય તેપણુ, સ્વકીય સમયને જાણતો (-અનુભવત) નથી. धरिदुं जस्स ण सकं चित्तुब्भामं विणा दु अप्पाणं । रोधो तस्स ण विज्जदि सुहासुहकदस्स कम्मस्स ।।१६८॥ મનના ભ્રમણથી રહિત જે રાખી શકે નહિ આત્મને, શુભ વા અશુભ કર્મો તણે નહિ રોધ છે તે જીવને. ૧૬૮. અર્થ -–જે (રાગના સદભાવને લીધે) ચિત્તના ભ્રમણ વિનાને પિતાને રાખી શક્તા નથી, તેને શુભાશુભ કર્મને નિરોધ નથી. तम्हा णिवुदिकामो णिस्संगो णिम्ममो य हविय पुणो । सिद्धेमु कुणदि भर्ति णिवाणं तेण पप्पोदि ॥१६९।। તે કારણે મોક્ષેચ્છુ જીવ અસંગ ને નિર્મમ બની સિદ્ધો તણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મેક્ષની. ૧૬૯. અર્થ–માટે મેક્ષાથી જીવ નિઃસંગ અને નિર્મમ થઈને સિદ્ધોની ભક્તિ (શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ) કરે છે, જેથી તે નિર્વાણને પામે છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ પચાસ્તિકાયસંગ્રહ–નવપદાર્થમાક્ષમાગવર્ણન [ ૩૦૧ सपयत्थं तित्थयरं अभिगदबुद्धिस्स मुत्तरोइस्स । दूरतरं णिव्वाणं संजमतवसंपउत्तस्स ॥१७॥ સંયમ તથા તપયુક્તને પણ દૂરતર નિર્વાણ છે, સૂત્ર, પદાર્થો, જિનવ પ્રતિ ચિત્તમાં રુચિ જે રહે. ૧૭૦. અર્થ–સંયમનપસંયુક્ત હોવા છતાં, નવ પદાર્થો તથા તીર્થકર પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) વતે છે, તે જીવન નિર્વાણ દૂરતર (વિશેષ अरहंतसिद्धचेदियपवयणभत्तो परेण णियमेण । जो कुणदि तवोकम्मं सो मुरलोगं समादियदि ॥ १७१॥ જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય પ્રત્યે ભક્તિ ધારી મન વિષે, સંયમ પરમ સહ તપ કરે, તે જીવ પામે સ્વર્ગને ૧૭૧. અર્થ:–જે (જીવ), અહંત, સિદ્ધ, ચિત્ય ( અહંતાદિની પ્રતિમા) અને પ્રવચન (-શાસ) પ્રત્યે ભક્તિયુક્ત વર્તતે થક, પરમ સંયમ સહિત તપકર્મ (તપરૂપ કાર્ય) કરે છે, તે દેવલોકને સંપ્રાપ્ત કરે છે. तम्हा णिव्वुदिकामो रागं सव्वत्थ कुणदु मा किंचि । सो तेण वीदरागो भविओ भवसायरं तरदि ॥ १७२ ।। તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુઓ: વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨. અથ–તેથી મેક્ષાભિલાષી જીવ સર્વત્ર કિચિત પણ રગ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ] પિચ પરમાગમ ન કરે; એમ કરવાથી તે ભવ્ય જીવ વીતરાગ થઈ ભવસાગરને તરે છે, मग्गप्पभावणटुं परयणभत्तिप्पचोदिदेण मया । भणियं पवयणसारं पंचत्थियसंगहं मुत्तं ॥१७३ ।। મેં માર્ગ-ઉદ્યોનાર્થ, પ્રવચનભક્તિથી પ્રેરાઈને, કહ્યું સર્વપ્રવચન-સારભૂત “પંચાસ્તિસંગ્રહ સૂત્રને. ૧૭૩. અર્થ–પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવા મેં માર્ગની પ્રભાવના અથે પ્રવચનના સારભૂત પંચાસ્તિકાયસંગ્રહ સૂત્ર કહ્યું. Page #344 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર Page #345 --------------------------------------------------------------------------  Page #346 -------------------------------------------------------------------------- ________________ परमात्मने नमः । શ્રીમદ્ભગવત્કંદકુંદાચાર્ય દેવપ્રણીત શ્રી નિયમસાર ૧. જીવ અધિકાર 李李李李李李李李李李李李李李李李李李李李李李 णमिऊण जिणं वीरं अणंतवरणाणदंसणसहावं । वोच्छामि णियमसारं केवलिमुदकेवलीभणिदं ॥१॥ (હરિગીત) નમીને અનંતત્કૃષ્ટ દર્શનજ્ઞાનમય જિન વીરને, કહું નિયમસાર હું કેવળશ્રુતકેવળી પરિકથિતને. ૧. અર્થ:–અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન જેમને સ્વભાવ છે એવા (કેવળજ્ઞાની અને કેવળદની) જિન વીરને નમીને કેવળી અને શ્રુતકેવળીએાએ કહેલું નિયમસાર હું કહીશ. मन्गो मग्गफलं ति य दुविहं जिणसासणे समक्खादं । मग्गो मोक्खउवाओ तस्स फलं होइ णिवाणं ॥२॥ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] પચ પરમાગમ છે માનું ને માફળનું કથન જિનવરશાસને; ત્યાં માગ માક્ષેપાય છે ને માફળ નિર્વાણુ છે. ૨. અ:માગ અને માગફળ એમ એ પ્રકારનુ જિનશાસનમાં કથન કરવામાં આવ્યું છે; માગ માક્ષેાપાય છે અને તેનું ફળ નિર્વાણ છે. णियमेण य जं कज्जं तं नियमं णाणदंसणचरितं । विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं ॥ ३ ॥ જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે; વિપરીતના પરિહાર અથે સારઃ પદ યાજેલ છે. ૩. " અર્થ:—નિયમ એટલે નિયમથી (નક્કી) જે કરવાયાગ્ય હાય તે અર્થાત્ જ્ઞાનદશનારિત્ર, વિપરીતના પરિહાર અથે ( “જ્ઞાનદશ નચારિત્રથી વિરુદ્ધ ભાવાના ત્યાગ માટે) ખરેખર ‘સાર' એવું વચન કહ્યું છે. नियमं मोक्खउवाओ तस्स फलं हवदि परमणिव्वाणं । एदेसि तिन्हं पि य पत्तेयपरूवणा હો ।। ૪ ।। છે નિયમ માક્ષેાપાય, તેનું ફળ પરમ નિર્વાણું છે; વળી આ ત્રણેનુ ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪. અ:( રત્નત્રયરૂપ) નિયમ મેાક્ષના ઉપાય છે; તેનુ' ફળ પરમ નિર્વાણ છે, વળી (ભેદ્યકથન દ્વારા અભેદ સમજાવવા અર્થે) મા ત્રણનુ ભેદ પાડીને જીદું જુદું-નિરૂપણ હોય છે, Page #348 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર જીવ અધિકાર अत्तागमतच्चाणं सद्दहणादो हवे चवगयअसेसदोसो सयलगुणप्पा हवे રે ! આસ-આગમ-તત્ત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે; નિઃશેષદોષવિહીન જે ચુસકળમય તે આસ છે. ૫. [ ૩૦è सम्मतं । अत्तो ॥ ५॥ અર્થ: આપ્ત, આગમ અને તત્ત્વાની શ્રદ્ધાથી સમ્યક્ત્વ હાય છે; જેના અરોષ (સમસ્ત) દાષા દૂર થયા છે એવા જે સફળગુણમય પુરુષ તે આપ્ત છે. छुहतण्हभीरुरोसो रागो मोहो चिंता जरा रुजा मिच्चू । सेदखेदमदो रई विम्हियाणिद्दा जणुव्वेगो ॥ ६ ॥ નજીવુંગો | || ભય, રોષ, રાગ, ક્ષુધા, તૃષા, મદ, માહ, ચિંતા, જન્મ ને રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરા િદોષ અઢાર છે. ૬. અ་—સુધા, તૃષા, ભય, રોષ ( ક્રોધ), રાગ, માહુ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, સ્વેદ ( પરસેવા), ખેદ, મ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્વેગ (—આ અઢાર ઢાષ છે). णिस्सेसदोसर हिओ केवलणाणाइपरमविभवजुदो । सो परमप्पा उच्च तव्विवरीओ ण परमप्पा ॥ ७ ॥ સૌ દોષ રહિત, અન તજ્ઞાનદગાદિ વૈભવયુક્ત જે, પરમાત્મ તે કહેવાય, તવિપરીત નહિ પરમાત્મ છે. ૭. અર્થ:—(એવા) નિ:રોષ ઢાથી જે રહિત છે અને કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી જે સયુક્ત છે, તે પાત્મા કહેવાય છે; તેનાથી વિપરીત તે પદ્માત્મા નથી. Page #349 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમાગમ तस्स मुहुग्गदवयणं पुच्चावरदोसविरहियं सुद्धं । आगममिदि परिकहियं तेण दु कहिया हवंति तच्चत्था ॥८॥ પરમાત્મવાણ શુદ્ધ ને પૂર્વાપરે નિર્દોષ જે, તે વાણીને આગમ કહી તેણે કહ્યા તત્વાર્થને ૮. અથ–તેમના મુખમાંથી નીકળેલી વાણી કે જે પૂર્વાપર રાષ રાહત (આગળપાછળ વિરોધ રહિત) અને શુદ્ધ છે, તેને આગમ કહેલ છે; અને તેણે તત્વાર્થો કહ્યા છે. जीवा पोग्गलकाया धम्माधम्मो य काल आया । तच्चत्था इदि मणिदा णाणागुणपज्जएहिं संजुत्ता ॥९॥ છવદ્રવ્ય, પુદ્ગલ, કાળ તેમ જ આભ, ધર્મ, અધર્મ–એ , ભાખ્યા જિને તત્ત્વાર્થ, ગુણપર્યાય વિધવિધ યુક્ત જે. ૯. અર્થ:–જી, પુદ્ગલકા, ધર્મ, અધર્મ, કાળ અને આકાશ –એ તત્ત્વાર્થો કહ્યા છે, કે જેમાં વિવિધ ગુણપર્યાયાથી સંયુક્ત છે. जीवो उपओगमओ उजओगो गाणदसणो होइ । णाणुवओगो दुविहो सहावणाणं विहावणाणं ति ॥१०॥ ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન-જ્ઞાન છે જ્ઞાનેપયોગ ૨વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે ૧૦. અથર્જીવ ઉપગમય છે. ઉપગ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાનેપગ બે પ્રકારનો છે: સ્વભાવજ્ઞાન અને વિભાવજ્ઞાન, Page #350 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–છા અધિકાર ૩૭ केवलमिदियरहियं असहायं तं सहावणाणं ति । सण्णाणिदरवियप्पे विहावणाणं हवे दुविहं ॥११॥ सण्णाणं चउभेयं मदिसुदओही तहेव मणपज्जं । अण्णाणं तिवियप्पं मदियाई भेददो चेव ॥ १२ ॥ અસહાય, ઈદ્રિવિહીન, કેવળ, તે રવભાવિક જ્ઞાન છે સુજ્ઞાન ને અજ્ઞાન–એમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય–ભેદ છે સુજ્ઞાનના; કુમતિ, કુઅવધિ, કુશ્રુત-એ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ૧ર. અર્થ –જે (જ્ઞાન) કેવળ, ઇન્દ્રિયરહિત અને અસહાય છે, તે સ્વભાવજ્ઞાન છે; સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપ ભેદ પાડવામાં આવતાં, વિભાવજ્ઞાન બે પ્રકારનું છે. સમ્યજ્ઞાન ચાર ભેદવાળું છે: મતિ, શ્રત, અવધિ તથા મન:પર્યાય અને અજ્ઞાન (-મિથ્યાજ્ઞાન) મતિ આદિના ભેદથી ત્રણ ભેદવાળું છે. तह दसणउवओगो ससहावेदरवियप्पदो दुविहो । केवलमिदियरहियं असहायं तं सहावमिदि भणिदं ॥१३॥ ઉપયોગ દર્શનને સ્વભાવ-વિભાવરૂપ દ્વિવિધ છે; અસહાય, ઇદ્રિવિહીન, કેવળ, તે રવભાવ કહેલ છે. ૧૩. અર્થ –તેવી રીતે દર્શને પગ સ્વભાવ અને વિભાવના ભેદથી બે પ્રકારનું છે. જે કેવળ, અહિયરહિત અને અસહાય છે, તે સ્વભાવદર્શનો પગ કહ્યો છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ 1 પી પરમાગમ चक्खु अचक्खू ओही तिण्णि वि भणिदं विहावदिदिति । पज्जाओ दुवियप्पो सपरावेक्खो य हिरवेक्खो ॥१४॥ ચક્ષુ, અચક્ષુ. અવધિ–ત્રણ દર્શન વિભાવિક છે કહ્યાં: નિરપેક્ષ, સ્વપરાપેક્ષ–એ બે ભેદ છે પયયના. ૧૪. અર્થ:-ચક્ષુ, અચહ્યું અને અવધિ એ ત્રણે વિભાવદર્શન કહેવામાં આવ્યાં છે. પર્યાય દ્વિવિધ છે: સ્વ૫રાપેક્ષ (સ્વ ને પરની અપેક્ષા યુક્ત) અને નિરપેક્ષ, णरणारयतिरियसुरा पज्जाया ते विहावमिदि भणिदा । कम्मोपाधिविवज्जियपज्जाया ते सहावमिदि भणिदा ॥१५॥ તિર્યંચ-નારક-દેવ-નર પર્યાય વૈભાવિક કહ્યા પર્યાય કર્મોપાધવર્જિત તે સ્વભાવિક ભાખિયા. ૧૫. અર્થ–મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ પર્યાય તે વિભાવ૫ર્યાયે કહેવામાં આવ્યા છે; કર્મોપાધિ રહિત પર્યા તે સ્વભાવપર્યા કહેવામાં આવ્યા છે, माणुस्सा दुवियप्पा कम्ममहीभोगभूमिसंजादा । सत्तविहा णेरड्या णादव्या पुढविभेदेण ॥१६॥ चउदहभेदा भणिदा तेरिच्छा मुरगणा चउम्मेदा । एदेसि वित्थारं लोयविभागेसु णादव्वं ॥१७॥ છે કર્મભૂમિજ ભોગભૂમિજ–ભેદ બે મનુજે તણું, ને પૃથ્વીભેદે સત ભેદો જાણવા નારક તણું; ૧૬. તિર્યચના છે ચૌદ ભેદ, ચાર ભેદો દેવના; આ સર્વને વિસ્તાર છે નિર્દિષ્ટ લોકવિભાગમા. ૧૭. Page #352 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–જીવ અધિકાર [ ૩૧૧ અર્થ–મનુષ્યોના બે ભેદ છે: કર્મભૂમિમાં જન્મેલા અને ભેગભૂમિમાં જન્મેલા; પૃથ્વીના ભેદથી નારકે સાત પ્રકારના જાણવા; તિયોના ચૌદ ભેદ કહ્યા છે; દેવસમૂહના ચાર ભેદ છે. આમને વિસ્તાર લોકવિભાગમાંથી જાણી લે. कत्ता भोत्ता आदा पोग्गलकम्मरस होदि ववहारा । कम्मजभावेणादा कत्ता भोत्ता दु णिच्छयदो ॥१८॥ આત્મા કરે, વળી ભોગવે પુદ્ગલકરમ વ્યવહારથી; ને કર્મજનિત વિભાવને કર્નાદિ છે નિશ્ચય થકી. ૧૮. અર્થ –આત્મા પુદ્ગલકર્મ કર્તા-ભોક્તા વ્યવહારથી છે અને આત્મા કમજનિત ભાવના કર્તાક્તા (અશુદ્ધ) નિશ્ચયથી છે. दव्वत्थिएण जीवा चदिरित्ता पुन्चमणिदपज्जाया । पज्जयणएण जीवा संजुत्ता होति दुविहेहिं ॥ १९ ॥ પૂર્વોક્ત પર્યાથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિક, ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાયાર્થિક. ૧૯. અથ:-વ્યાર્થિક નયે જીવ પૂર્વકથિત પર્યાયથી *વ્યતિરિક્ત છે; પર્યાય તે પર્યાયથી સ યુક્ત છે. આ રીતે બને નયોથી સંયુક્ત છે. * વ્યતિરિક્ત = ભિન્ન, રહિત, શૂન્ય Page #353 -------------------------------------------------------------------------- ________________ २. व अधिार 壶 अणुखंधवियप्पेण दु पोग्गलदव्वं हवेइ दुचियप्पं । खंधा हु छप्पयारा परमाणु चैव दुवियप्पो ॥ २० ॥ પરમાણુ તેમ જ સ્કંધ એ બે ભેદ પુદ્દગલદ્રવ્યના; છ વિકલ્પ છે સ્કા તણા ને ભેદ એ પરમાણુના. ૨૦. અપરમાણુ અને સ્કન્ધ એવા એ ભેદથી પુદ્ગલબ્ધ બે ભેદવાળું છે; સ્કંધા ખરેખર છ પ્રકારના છે અને પરમાણુના मेले छे. अधूलधूल धूलं धूलसृहुमं च सुहुमधूलं च । सुमं असुमं इदि धरादियं होदि छन्भेयं ॥ २१ ॥ भूपव्वदमादीया भणिढा अडथूलधूलमिदि संघा | धूला इदि विष्णेया सप्पी जलतेल्लमादीया ॥ २२ ॥ छायातमाड़ीया धूलेदरखंधमिदि चियाणाहि । सुहुमधूलेदि भणिया खंधा चउरक्खविसया य ॥ २३ ॥ सुहुमा हवंति संधा पाओग्गा कम्मवग्गणस्स पुणो । तव्विवरीया संधा असुहुमा इदि परूर्वेति ॥ २४ ॥ अतिथूलथूस, थूस, थूलसूक्ष्म, सूक्ष्मयूस, वजी सूक्ष्म ने અતિસૂક્ષ્મ—એમ ધરાદિ પુÇગલ ધના છ વિકલ્પ છે. ૨૧. Page #354 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૩ નિયમસાર–અજીવ અધિકાર ભૂપર્વતાદિક સ્કંધને અતિશૂલવૂલ જિને કહ્યા, ધી-તેલ-જળ ઈત્યાદિને વળી ભૂલ સ્કંધો જાણવા ૨૨. આતપ અને છાયાદિને સ્થૂલસૂક્ષ્મ સ્કંધ જાણજે, ચતુરિંદ્રિના જે વિષય તેને સૂક્ષ્મણૂલ કહ્યા જિને; ૨૩. વળી કર્મવગણયોગ્ય & સૂક્ષ્મ સ્કંધ જાણવા, તેનાથી વિપરીત સ્કંધને અતિસૂક્ષ્મ સ્કંધો વર્ણવ્યા. ૨૪. અર્થ –અતિશૂલપૂલ, પૂલ, પૂલસૂટમ, સૂક્ષ્મણૂલ, સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ એમ પૃથ્વી વગેરે રકના છ ભેદ છે. ભૂમિ, પર્વત વગેરે અતિપૂલસ્થૂલ ઔધ કહેવામાં આવ્યા છે; ધી, જળ, તેલ વગેરે સ્થૂલ ઔધો જાણવા. છાયા, આતપ (તડકે) વગેરે સ્થૂલસૂક્ષ્મ છે જાણું અને ચાર ઈદ્રિયોના વિષયભૂત સ્કંધને સૂક્ષ્મણૂલ કહેવામાં આવ્યા છે, વળી કમ વગણને યોગ્ય સ્કધે સૂક્ષ્મ છે; તેમનાથી વિપરીત (અથત કર્મવગણને અયોગ્ય) સ્કો અતિસૂક્ષ્મ કહેવામાં આવે છે. धाउचउकस्स पुणो जं हेऊ कारणं ति तं यो । खंधाणं अवसाणं णादव्यो कन्जपरमाणू ॥२५॥ જે હેતુ ઘાતુચતુષ્કને તે કારણણું જાણ; ઔધો તણા અવસાનને વળી કાર્યપરમાણુ કહ્યો. ર૫. અર્થ:-વળી જે (પૃથ્વી, પાણી, તેજ ને વાયુ-એ) ચાર ધાતુઓને હેતુ છે, તે કારણપરમાણુ જાણ સ્કના Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] પંચ પરમાગમ અવસાનને (-છૂટા પડેલા અવિભાગી અતિમ અંશને) કાર્ય પરમાણુ જાણો अत्तादि अत्तमझं अतंतं णेव इंदियग्गेज्झं । अविभागी जं दव्वं परमाणू तं वियाणाहि ।। २६ ।। જે આદિ-મધ્યે અંતમાં પોતે જ છે, અવિભાગી છે, જે ઇંદ્રિથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણે તેહને. ૨૬. અથ–પોતે જ જેને આદિ છે, પોતે જ જેનું મધ્ય છે , અને પોતે જ જેને અંત છે (અર્થાત જેના આદિમાં, મધ્યમાં અને અંતમા પરમાણુનું નિજ સ્વરૂપ જ છે), જે ઈદ્રિાથી પ્રાહ્ય (જણાવાયેગ્ય) નથી અને જે અવિભાગી છે, તે પરમાણુક્રવ્ય જાણ एयरसख्वगंधं दोफासं तं हवे सहावगुणं । विहावगुणमिदि भणिदं जिणसमये सव्वपयडतं ।। २७ ।। બે સ્પર્શ, રસ-રૂપ-ગધ એક, સ્વભાવગુણમય તેહ છે; જિનસમયમાંહી વિભાવગુણ સર્વાક્ષ પ્રગટ કહેલ છે. ર૭. અર્થ–જે એક રસવાળું, એક વર્ણવાળું, એક ગંધવાળું અને બે સ્પર્શવાળું હોય તે સ્વભાવગુણવાળું છે; વિભાવગુણવાળાને 'જિનસમયમાં સર્વપ્રગટ (સર્વ ઇંદ્રિયાથી ગ્રાહ્ય) કહેલ છે. अण्णणिरावेवसो जो परिणामो सो सहावपज्जाओ।' ધરાઇ gો પરિણામો સો વિફાવપજ્ઞાગો ! ૨૮ / ૧. સમય = સિદ્ધાત, શાસ્ત્ર; શાસન, દર્શન, મત. Page #356 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–અજીવ આધકાર [ ૩૬૫ પરિણામ પરનિરપેક્ષ તેહ રવભાવપર્યય જાણ; પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવપર્યય જાણુ. ૨૮. અથ–અ નિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાને) જે પરિણામ તે સ્વભાવ૫ર્યાય છે અને સ્કંધરૂપે પરિણામ તે વિભાવપર્યાય છે. पोग्गलदव्वं उच्चइ परमाणु णिच्छएण इदरेण । पोग्गलदव्यो ति पुणो ववदेसो होदि खंधस्स ॥२९॥ પરમાણુને “પુદૂગલદરવ’ વ્યપદેશ છે નિશ્ચય થકી; ને રકંધને “પુદગલદરવ' વ્યપદેશ છે વ્યવહારથી. ર૯. અર્થ:–નિશ્ચયથી પરમાણુને પુદગલાવ્ય' કહેવાય છે અને વ્યવહારથી ધને પુદ્ગલદ્રવ્ય એવું નામ હોય છે, गमणणिमित्तं धम्ममधम्म ठिदि जीवपोग्गलाणं च । अवगहणं आयासं जीवादीसव्वदव्वाणं ॥३०॥ જીવ-પુદ્ગલોને ગમન-સ્થાનનિમિત્ત ધર્મ-અધર્મ છે; જીવાદિ સર્વ પદાર્થને અવગાહહેતુ આભ છે. ૩૦. અથ– ધર્મ છવ-પુદગલોને ગમનનું નિમિત્ત છે અને અધમ (તેમને) સ્થિતિનું નિમિત્ત છે; આકાશ છવાદિ સર્વ તોને અવગાહનનું નિમિત્ત છે. समयावलिभेदेण दु दुवियप्पं अहव होइ तिवियप्पं । तीदो संखेज्जावलिहदसंठाणप्पमाणं तु ॥३१॥ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬-1 પંચ પરમાગમ આવલિ-સમયના ભેદથી બે ભેદ વા ત્રણ ભેદ છે , સંસ્થાનથી સંખ્યાતગુણ આવલિ પ્રમાણુ અતીત છે. ૩૧. અર્થ–સમય અને આવલિના ભેદથી વ્યવહારકાળના બે ભેદ છે અથવા (ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભેદથી) ત્રણ ભેદ છે. અતીત કાળ (અતીત) સંસ્થાના અને સંખ્યાત આવલિના ગુણકાર જેટલો છે. जीवादु पोग्गलादो गंतगुणा चावि संपदा समया । लोयायासे संति य परमहो सो हवे कालो ॥ ३२ ॥ જીવોથી ને પુદ્ગલથી પણ સમયે અનંતગુણ કહ્યા; તે કાળ છે પરમાર્થ, જે છે સ્થિત લોકાકાશમાં. ૩૨. અર્થ–હવે, જીવથી તેમ જ પુદ્ગલથી પણ અનંતગુણા સમય છે; અને જે (કાળાણુઓ) કાકાશમાં છે, તે પરમાર કાળ છે, जीवादीदवाणं परिवहणकारणं हवे कालो। धम्मादिचउण्डं गं सहावगुणपज्जया होति ॥ ३३ ।। જીવપુદગલાદિ પદાર્થને પરિણમનકારણ કાળ છે; ધર્માદિ ચાર સ્વભાવગુણપયત પદાર્થ છે. ૩૩. અર્થ:--જીવાદિ દ્રવ્યને પરિવર્તનનું કારણ (-વતનાનું નિમિત્ત) કાળ છે, ધર્માદિ ચાર દ્રવ્યોને સ્વભાવગુણપર્યાય હોય છે, पदे छहव्याणि य कालं मोत्तण अस्थिकाय त्ति । णिदिवा जिणसमये काया हु बहुप्पदेसत्तं ॥ ३४ ।। Page #358 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર– અજીવ અધિકાર [ ૩૧ જિનસમયમાંહી કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે તે અસ્તિકાય કહ્યા. અનેક પ્રદેશયુત તે કાય છે. ૩૪. અથ –કાળ છોડીને આ છ દ્રવ્યોને (અર્થાત બાકીનાં પાંચ કને) જિનસમયમાં (જિનદર્શનમાં) “અસ્તિકાય? કહેવામાં આવ્યાં છે, બહુપ્રદેશીપણું તે કાયવ છે. संखेज्जासंखेज्जाणंतपदेसा हवंति मुत्तस्स । धम्माधम्मस्स पुणो जीवस्स असंखदेसा हु ॥ ३५ ॥ लोयायासे तावं इदरस्स अणंतयं हवे देसा । कालस्स ण कायत्तं एयपदेसो हवे जम्हा ॥३६॥ અસંખ્ય, સંખ્ય, અનંત હેય પ્રદેશ મૂર્તિક દ્રવ્યને, અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ, અધમ તેમ જ જીવને; ૩૫. અણુસંખ્ય લોકાકાશમાંહી, અનંત જાણુ અલોકને, છે કાળ એકપ્રદેશી. તેથી ન કાળને કાયત્વ છે. ૩૬. અર્થ:–ભૂત દ્રવ્યને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશે હેય છે; ધર્મ, અધર્મ તેમ જ જીવને ખરેખર અસંખ્યાત પ્રદેશ છે; કાકાશને વિષે ધર્મ, અધર્મ તેમ જ જીવની માફક (અસંખ્યાત પ્રદેશ) છે; બાકીનું જે એકાકાશ તેને અનંત પ્રદેશ છે. કાળને કાયપણું નથી, કારણ કે તે એક પ્રદેશ છે. पोग्गलदव्वं मुत्तं मुत्तिविरहिया हवंति सेसाणि । चेदणभावो जीवो चेदणगुणवज्जिया सेसा ॥३७ ।। Page #359 -------------------------------------------------------------------------- ________________ ક 1 પશુ પરમાગ છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય, શેષ પદાર્થ મૂર્તિવિહીન છે; ચિતન્યયુત છે જીવ ને ચૈતન્યવર્જિત શેષ છે. ૩૭. અર્થ -પુદગલ દ્રવ્ય મૂર્તિ છે, બાકીનાં દ્રવ્યો મૂર્તવ રહિત છે; જીવ ચૈતન્યભાવવાળે છે, બાકીનાં દ્રવ્યો દૈતન્યગુણ રહિત છે, Page #360 -------------------------------------------------------------------------- ________________ હું ૩. શુદ્ધભાવ અધિકાર 老李李李李李李李李李李李李李李李李李 जीवादिवहित्तच्चं हेयमुपादेयमप्पणो अप्पा । कम्मोपाधिसमुन्भवगुणपज्जाएहिं बदिरित्तो ॥ ३८॥ છે બાહ્યતત્ત્વ છવાદિ સર્વે હેય, આત્મા ગ્રાહ્ય છે, –જે કર્મથી ઉત્પન્ન ગુણુપર્યાયથી વ્યતિરિક્ત છે. ૩૮. અ છવાદિ બાહ્યતત્વ હેય છે; કપાધજનિત ગુણપર્યાથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે, णो खलु सहावठाणा णो माणवमाणभावठाणा वा । णो हरिसभावठाणा णो जीवस्साहरिस्सठाणा वा ॥ ३९॥ જીવને ન સ્થાન સ્વભાવનાં, માનાપમાન તણાં નહીં, જીવને ન સ્થાને હર્ષનાં, સ્થાને અહર્ષ તણું નહી. ૩૯, અર્થ-જીવને ખરેખર સ્વભાવસ્થાને (-વિભાવસ્વભાવનાં સ્થાને) નથી, માનાપમાનભાવનાં સ્થાન નથી, હર્ષભાવનાં સ્થાન નથી કે અહર્ષનાં સ્થાને નથી. णो ठिदिवंधहाणा पयडिहाणा पदेसठाणा वा । णो अणुभागहाणा जीवस्स ण उदयठाणा वा ॥४०॥ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦ ] પંચ પરમાગમ સ્થિતિબંધસ્થાન. પ્રકૃતિરથાન, પ્રદેશનાં સ્થાનો નહીં અનુભાગનાં નહિ સ્થાન જીવને. ઉદયનાં રથાનો નહીં. ૪૦, અર્થ –જીવને સ્થિતિબંધસ્થાને નથી. પ્રકૃતિસ્થાને નથી, પ્રદેશ સ્થાન નથી, અનુભાગ સ્થાને નથી કે કુથસ્થાને નથી, णो खड्यभावठाणा णो खयउवसमसहावठाणा चा ! ओदइयभावठाणा णो उक्समणे सहारठाणा वा ॥४१॥ સ્થાને ન ક્ષાયિક ભાવના, લાપશમિક તણાં નહીં, સ્થાને ન ઉપશમભાવના કે ઉદયભાવ તણું નહીં. ૪૧. અથર–જીવને ક્ષાવિકભાવનાં સ્થાન નથી. ક્ષપશમસ્વભાવનાં સ્થાને નથી, ઔદવિકભાવનાં સ્થાને નથી કે ઉપશમ સ્વભાવનાં સ્થાને નથી. चउगइभवसंभमणं जाइजरामरणरोगसोगा य । कुलजोणिजीवमग्गणठाणा जीवस्स गो संति ॥४२॥ ચહગનિભ્રમણ નહિ, જન્મ-મરણ ન, રોગ-શોક-જરા નહી, કુળ, નિ કે જીવરથાન, માગણસ્થાન જીવને છે નહી. ૪૨. અર્થ:-જીવને ચાર ગતિના ભમાં પરિભ્રમણ. જન્મ, જરા મરણ. રેગ, શેક, કુળ. નિ. છેવસ્થાને અને માગણસ્થાને નથી. णिइंडो णिहो णिम्ममो णिकलो णिरालंयो। णीरागो णिहोसो णिस्मृढो णिभयो अप्पा ॥४३॥ Page #362 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–શુદ્ધભાવ અધિકાર [૩રાં નિડ ને નિક, નિર્મમ. નિશરીર, નીરાગ છે, નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિમૂઢ છે. ૪૩. અર્થ –આત્મા નિદડ, નિત નિમમ, નિ:શરીર, નિરાલબ, નીરાગ, નિર્દોષ, નિમ્દ અને નિર્ભય છે. णिग्गंयो णीरागो णिस्सल्लो सयलदोसणिम्मुक्को । णिकामो णिकोहो णिम्माणो णिम्मदो अप्पा ॥४४॥ નિગ્રંથ છે, નિષ્કામ છે. નિ:ક્રોધ, જીવ નિર્માન છે, નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪. અર્થ આમા નિગ્રંથ, નીરાગ, નિશલ્ય, સર્વાષવિમુક્ત, નિષ્કામ, નિરાધ, નિર્માન અને નિમંદ છે. वण्णरसगंधफासा थीघुसणउंसयादिपज्जाया । संठाणा संहणणा सन्चे जीवस्स णो संति ॥४५॥ अरसमरुवमगंधं अव्वत्तं चेदणागुणमसह । ના Fિari નવમણિદિલડા // ૪૬ . સ્ત્રી-પુરુષ આદિક પય, રસવર્ણગંધસ્પર્શ ને સંસ્થાન તેમ જ સંહનન સૌ છે નહીં છવદ્રવ્યને. ૪૫. જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે, વળી લિગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું નહિ. ૪૬. * નિઈડ= દડ રહિત (જે મનવચનકાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દડાય છે તે પ્રવર્તનને દડ કહેવામાં આવે છે) Page #363 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમાગમ અ:~~~ણ સન્ ધ સ્પેશ, સી-પુરુષનપુ સફાદિ પક સસ્થાના અને સહુનનેએ અધાં જીવને નથી. ૩૨૨ ] જીવને અસ, અરૂપ, અગધ, અવ્યક્ત, ચૈતનાગુણવાળે, અશબ્દ, અભિગ્રહણ ( લિંગથી અગ્રાહ્ય) અને જેને કાઈ સસ્થાન કહ્યું નથી એવે જાણુ, जारिसिया सिद्धप्पा भवमल्लिय जीव तारिसा होंति । जरमरणजम्ममुक्का अट्टगुणालंकिया जेण || ४७ ॥ જેવા જીવા છે. સિદ્ધિગત તેવા જીવે સ`સારી છે, જેથી જનમમરણાદિલ્હીન ને અષ્ટગુણસંયુક્ત છે. ૪૭. અર્થ :—જેવા સિદ્ધ આત્માએ છે તેવા ભયલીન (સસારી) છવા છે, જેથી (તે સ‘સારી જીવે સિદ્ધાત્માઓની માફક) જન્મ-જા-મરણથી રહિત અને આઠ ગુણાથી અલકૃત છે. असरीरा अविणासा अणिदिया णिम्मला विसुद्धप्पा | जह लोयग्गे सिद्धा तह जीवा संसिदी णेया ॥ ४८ ॥ અશરીર ને અવિનાશ છે, નિર્મળ, અતીદ્રિય, શુદ્ધ છે, જ્યમ લેાક-અગ્રે સિદ્ધ, તે રીત જાણુ સૌ સ’સારીને. ૪૮. અથ :-જેમ લેાકાગ્રે સિદ્ધભગવત્તા અશરીરી, અવિનાશી, અતીન્દ્રિય, નિમળ અને વિશુદ્ધાત્મા (વિશુદ્ધસ્વરૂપી) છે, તેમ સસારમાં (સવ) જીવે જાણવા. एदे सव्वे भावा ववहारणयं पञ्च भणिदा हु । सव्वे सिद्धसहावा सुद्धणया संसिदी जीवा ॥ ४९ ॥ Page #364 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–શુદ્ધભાવ અધિકાર [ ૩૨૩ આ સર્વ ભાવ કહેલ છે વ્યવહારનયના આશ્રયે; સંસારી ઉવ સમરત સિદ્ધરવભાવી યુદ્ધનન્યાશ્રયે. ૪૯ રઈ-પ (પૂન) બધા ભાવો ખરેખર વ્યવહારનયન આવ્યય કરીને અમારી માં વિદ્યમાન) કહેવામાં આવ્યા છે; જાનથી મારમાં રહેલા સર્વ જીવો સિદ્વસ્વભાવી છે. पुत्रुनमयलमावा परदव्यं परसहावामिदि डेयं । मगदव्यमवादेयं अंतरतचं वे अप्पा ॥५०॥ પૂર્વોકત ભાવે પર-દરવ પરભાવ. તેથી હેય છે આત્મા જ છે આદેય, અંનતત્ત્વરૂપ નિજદ્રવ્ય જે. ૫૦. અર્થ – ન સર્વ ભાવે પરસ્વભાવ છે, પરકવ્ય છે, तेथीलय : तातो २५६०५-मामा- हेय थे. विवरीयाभिणिसवियज्जियसदृहणमेच सम्मत्तं । संसयविमोहविभमविवज्जियं होदि सणाणं ॥५१॥ चलमलिणमगादत्तश्विज्जियसहहणमेव सम्मत्तं ।। अधिगमभावो गाणं हेयोवादेयतच्चाणं ॥५२ ।। सम्मत्तस्स णिमित्तं जिणसुत्तं तस्स जाणया पुरिसा । अंतरहेऊ भणिदा दंसणमोहस्स खयपहुदी ॥ ५३॥ सम्मत्तं सग्णाणं विज्जढि मोक्सस्स होदि गुण चरणं । वहारणिच्छएण दु तन्हा चरणं परवामि ॥५४॥ Page #365 -------------------------------------------------------------------------- ________________ ઉ૪] પચ પરમાર ववहारणयचरित्ते ववहारणयस्स होदि तवचरणं । णिच्छयणयचारित्ते तवचरणं होदि णिच्छयदो ॥५५॥ શ્રદ્ધાન વિપરીત-અભિનિવેશવિહીન તે સમ્યક્ત્વ છે; સંશય- વિહ-વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યજ્ઞાન છે. પ૧. ચલ-મલ-અગાઢપણા રહિત શ્રદ્ધાન તે સભ્યત્વ છે; આદેય-હેય પદાર્થને અવધ સમ્યજ્ઞાન છે. પર. જિનસૂત્ર સમકિતહેતુ છે, ને સૂત્રજ્ઞાતા પુરુષ જે તે જાણ અંતર્હતુ, દહક્ષયાદિક જેમને. પ૩. સમ્યકત્વ, સમ્યજ્ઞાન તેમ જ ચરણ મુક્તિપંથ છે; તેથી કહીશ હું ચરણને વ્યવહાર ને નિશ્ચય વડે. ૫૪. વ્યવહારનયચારિત્રમાં વ્યવહારનું તપ હોય છે, તપ હોય છે નિશ્ચય થકી, ચારિત્ર જ્યાં નિશ્ચયનયે. પપ. અર્થ:વિપરીત *અભિનિવેશ રાહત શ્રદ્ધાન તે જ સમ્યકત્વ છે; સંશય, વિમોહ ને વિશ્રામ રહિત (જ્ઞાન) તે સમયજ્ઞાન છે. ચળતા, મલિનતા અને અગાતા રહિત શ્રદ્ધાન તે જ સમ્યકત્વ છે; હેય અને ઉપાદેય તને જાણવારૂપ ભાવ તે ( સમ્યફ ) જ્ઞાન છે. સભ્યત્વનું નિમિત્ત જિનસૂત્ર છે; જિનસૂત્રના જાણનારા , - - * અભિનિવેશ = અભિપ્રાય, આગ્રહ. Page #366 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–શુદ્ધભાવ અધિકાર 1 રપ પુરુષને (સમ્યફવના) અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનાહના ક્ષયાદિક છે. સાંભળ, મોક્ષને માટે સમ્યકત્વ હોય છે, સમ્યજ્ઞાન હોય છે, ચારિત્ર (પણ) હોય છે; તેથી હું વ્યવહાર અને નિશ્ચયથી ચારિત્ર કહીશ, વ્યવહારનયના ચારિત્રમાં વ્યવહારનયનું તપશ્ચરણ હેાય છે; નિશ્ચયનયના ચારિત્રમાં નિશ્ચયથી તપશ્ચરણ હોય છે, Page #367 -------------------------------------------------------------------------- ________________ 空学学会学会学学会会拿拿來空堂”事变密变常常令学专营 છે . વ્યવહારચારિત્ર અધિકાર છે कुलजोणिजीवमग्गणठाणाइसु जाणिऊण जीवाणं । तस्सारंभणियत्तणपरिणामो होइ पढमवदं ॥५६॥ જીવસ્થાન, માર્ગણસ્થાન, યોનિ, કુલાદિ જીવનાં જાણીને, આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે વ્રત પ્રથમ છે. પ૬. અર્થ–જીનાં કુળ, યોનિ, જીવસ્થાન, માગણાસ્થાન વગેરે જાણીને તેમના આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે પહેલું વ્રત છે, रागेण व दोसेण व मोहेण व मोसभासपरिणामं । जो पजहदि साहु सया विदियवदं होइ तस्सेव ॥ ५७ ॥ વિશ્લેષ-રાગ-વિમેહજનિત મૃષા તણું પરિણામને જે છેડતા મુનિરાજ, તેને સર્વદા વ્રત દ્વિતીય છે. પ૭. અથ:–રાગથી, દ્વેષથી અથવા મેહથી થતા મૃષા ભાષાના પરિણામને જે સાધુ છોડે છે, તેને જ સદા બીજું વ્રત છે, गामे वा णयरे वाऽरण्णे चा पेच्छिऊण परमत्थं । जो मुयदि गहणभावं तिदियवदं होदि तस्सेव ।। ५८ ॥ Page #368 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર-વ્યવહારશ્ચારિત્ર અધિકાર [ ૩ર૭ નગરે. અરણ્ય, ગ્રામમાં કે વસ્તુ પરની દેખીને છોડે ગ્રહણપરિણામ છે. તે પુરુષને વ્રત તૃતીય છે. ૫૮. અર્થ:-ગ્રામમાં. નગરમાં કે વનમાં પારકી વસ્તુને દેખીને જે (સાધુ) તેને ગ્રહવાના ભાવને છાડે છે, તેને જ ત્રીજું વત છે, दण इत्थित्वं वांछामावं णियत्तदे तासु । मेहुणसण्णविवज्जियपरिणामो अब तुरियवदं ॥ ५९॥ સ્ત્રીરૂપ દેખી સ્ત્રી પ્રતિ અભિલાષભાવનિવૃત્તિ જે, વા મિથુનસંજ્ઞાહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. ૫૯. અથ–સીઓનું રૂપ દેખીને તેમના પ્રત્યે વાંછાભાવની નિવૃત્તિ તે અથવા મૈથુનસફારહિત જે પરિણામ તે ચોથું બત છે, सव्वेसिं गंथाणं चागो णिरवेक्खभावणापुच्वं । पंचमवदमिदि भणिदं चारित्तभरं वहंतस्स ॥६०॥ નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોને ત્યાગ જે, તે જાણવું વ્રત પાંચમું ચારિત્રભર વહનારને. ૬૦. અર્થ–“નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત જે ભાવનામાં *મુનિને મુનિચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતે જે (હઠ વગરને) સર્વપરિચહત્યાગ બધી પગ તે વ્યવહાર અપરિગ્રહત્રતા કહેવાય છે શુદ્ધ પરિણતિ ન હોય ત્યા થપગ હઠ સહિત હોય છે, તે શુભપગ તે વ્યવહાર વ્રત પણ કહેવાતું નથી [આ પાચમા વતની માફક અન્ય વ્રતનું પણ સમજી લેવું J. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ] પંચ પરમાગમ પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિષ્ણલખન ભાવના સહિત) સવ પરિક્રહાના ત્યાગ (સવ પશ્ર્ચિત્હત્યાગસંધી શુભભાવ ) તે. ચારિત્રભર વહુનાને પાંચમું વ્રત કહ્યું છે. पासुगमग्गेण दिवा अवलोगंतो जुगप्पमाणं हि । गच्छर पुरदो समणो इरियासमिदी इवे तस्स ॥ ६१ ॥ અવલેાકી મા ધુરાપ્રમાણ કરે ગમત મુનિરાજ જે દિવસે જ પ્રાસુક મા માં, યસમિતિ તેહને ૬૧. અર્થ:—જે શ્રમણ પ્રામુક માર્ગે દિવસે રાપ્રમાણ આગળ જોઈને ચાલે છે, તેને ઈય્યસમિતિ હાય છે. पेसुण्णहास ककस पर दिप्पप्पलं सियं वयणं । परिचत्ता सपरहिंदं भासासमिदी वदंतस्स ॥ ६२ ॥ નિજસ્તવન, પરનિંદા, પિશુનતા, હાસ્ય, કર્કશ વચનને છેડી સ્વપરહિત જે વદે, ભાષાસમિતિ તેહને. ૬૨. અ:—પૈશૂન્ય ( ચાડી), હાસ્ય, કશ ભાષા, પર્ણના અને આત્મપ્રશસારૂપ વચના પરિત્યાગીને જે સ્વપહિતરૂપ વચના મેલે છે, તેને ભાષાસમિતિ હોય છે. कदकारिदाणुमोदणरहिदं तह पासुगं पसत्थं च । दिण्णं परेण भत्तं समझुत्ती एसणासमिदी ॥ ६३ ॥ અનુમનન-કૃત-કાતિવિહીન, પ્રશસ્ત, પ્રાણુક અશનને —પરદત્તને સુનિ જે ગ્રહે, અષણસમિતિ તેહને. ૬૩. * ચારિત્રભર = ચારિત્રને ભાર; ચાર્નિસમૂહ; ચારિત્રની અતિશયતા. = Page #370 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર-વ્યવહારચારિત્ર અધિકાર [ ૩૨૯ અર્થ:-પર વડે દેવામાં આવેલું, કૃતકારિત-અનુમોદન રહિત, પ્રાસુક અને પ્રશસ્ત ભેજન કરવારૂપ જે સમ્યફ આહારગ્રહણ તે એષણાસમિતિ છે. पोत्थइकमंडलाइग्गहणविसग्गेमु पयतपरिणामो । आदावणणिक्खेवणसमिदी होदि ति णिदिहा ॥६४॥ શાસ્ત્રાદિ ગ્રહતા-મૂકતાં મુનિના પ્રયત પરિણામને આદાનનિક્ષેપણુ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪. અર્થ–પુસ્તક કમંડળ વગેરે લેવા-મૂકવા સબંધી પ્રયત્નપરિણામ તે આદાનનિક્ષેપણસમિતિ છે એમ કહ્યું છે. पासुगभूमिपदेसे गूढे रहिए परोपरोहेण । उच्चारादिचागो पइहासमिदी हवे तस्स ॥६५॥ જે ભૂમિ પ્રાસુક, ગૂઢ ને ઉપરોધ જ્યાં પર નહીં, મળત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠાપન તણી. ૬૫. અર્થ –જેને પરના ઉપરોધ વિનાના (-બીજાથી દેવામાં ન આવે એવા), ગૂઢ અને પ્રાસુક ભૂમિપ્રદેશમાં મળાદિને ત્યાગ હાય, તેને પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે, कालुस्समोहसण्णारागहोसाइअसुहभावाणं । परिहारो मणुगुत्ती ववहारणयेण परिकहियं ॥६६॥ * પ્રશસ્ત = સારું, શાસ્ત્રમાં પ્રશસેલ, જે વ્યવહારે પ્રમાદાદિનું કે ગાદિનું નિમિત્ત ન હોય એવું Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] પંચ પરમાગમ કાલુષ્ય, સંજ્ઞા, મેહ, રાગ, દ્વેષ આદિ અશુભના પરિહારને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૬૬. અર્થ:–કલુષતા, મેહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગેરે અશુભ ભાના પરિહારને વ્યવહારનયથી મને ગુપ્તિ કહેલ છે, थीराजचोरभत्तकहादिवयणस्स पावहेउस्स । परिहारो वयगुत्ती अलियादिणियत्तिवयणं वा ॥ ६७ ॥ સ્ત્રી-રાજ-ભોજન-ચેરકથની હેતુ છે જે પાપની તસુ ત્યાગ, હા અલીકાદિને જે ત્યાગ, ગુપ્તિ વચનની. ૬૭. અર્થ –પાપનાં હેતુભૂત એવાં સીસ્થા, રાજકથા, ચારકથા, ભક્તકથા ઇત્યાદિરૂપ વચનને પરિહાર અથવા અસત્યાદિની નિવૃત્તિવાળાં વચને તે વચનગુણિ છે, वंधणछेदणमारणआकुंचण तह पसारणादीया । कायकिरियाणियत्ती णिदिहा कायगुत्ति त्ति ॥ ६८॥ વધ, બંધ ને છેદનમયી, વિસ્તરણ-સંકેચનમયી ઈત્યાદિ કાયક્રિયા તણી નિવૃત્તિ તનગુપ્તિ કહી. ૬૮. અર્થ–બંધન, છેદન, મારણ (–મારી નાખવું), આકુંચન (-સચવું) તથા પ્રસારણ (વિસ્તારવું) ઇત્યાદિ કાઠિયાઓની નિવૃત્તિને કાયગુપ્તિ કહી છે, जा रायादिणियत्ती मणस्स जाणीहि तं मणोगुत्ती । अलियादिणियत्तिं वा मोणं वा होइ वइगुत्ती ॥६९ ॥ Page #372 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–વ્યવહારચારિત્ર અધિકાર મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તે મનગુતિ છે; અલીકાદિની નિવૃત્તિ અથવા મૌન વાચાગુપ્તિ છે. ૬૯. અર્થ–મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તેને મનગુપ્તિ જાણ, અસત્યાદિની નિવૃત્તિ અથવા મન તે વચનગુપ્તિ છે. कायकिरियाणियत्ती काउस्सग्गो सरीरगे गुत्ती । हिंसाइणियत्ती वा सरीरगुत्ति ति णिट्ठिा ॥७० ॥ જે કાયકર્મનિવૃત્તિ કાયોત્સર્ગ તે તનગુપ્ત છે હિસાદિની નિવૃત્તિને વળી કાયગુપ્તિ કહેલ છે. ૭૦. અર્થ –કાયક્રિયાઓની નિવૃત્તિરૂપ કાયોત્સર્ગ શરીરસંબંધી ગુણિ છે; અથવા હિસાદિની નિવૃત્તિને શરીરગુપ્તિ કહી છે. घणघाइकम्मरहिया केवलणाणाइपरमगुणसहिया । चोत्तिसअदिसयजुत्ता अरिहंता एरिसा होति ॥ ७१॥ ઘનઘાતિકર્મ વિહીન ને ચોત્રીશ અતિશય યુક્ત છે, કેવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અહેત છે. 91 અર્થ – ઘનઘાતી કર્મ રહિત, કેવળજ્ઞાનાદિ પરમ ગુણે સહિત અને ચોત્રીશ અતિશય સંયુક્ત;–આવા, અહં તે હેય છે. महकम्मवंधा अट्टमहागुणसमणिया परमा । लोयग्गठिदा णिच्चा सिद्धा ते एरिसा होति ॥ ७२ ॥ છે અષ્ટ કર્મ વિનષ્ટ. અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત, પરમ ને લોક-અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭ર. Page #373 -------------------------------------------------------------------------- ________________ ઉડર 3 પચ પરમાગમ અથર–આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, આઠ મહાગુણે સહિત, પરમ, લોકના અગ્રે સ્થિત અને નિત્ય –આવા, તે સિદ્ધો હોય છે, पंचाचारसमग्गा पचिंदियदंतिदप्पणिदलणा । धीरा गुणगंभीरा आयरिया एरिसा होति ॥ ७३ ॥ પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર, ગુણગંભીર છે, પંચૅગિજના દદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩. અર્થ–પંચાચારોથી પરિપૂર્ણ, પચે દિયરૂપી હાથીના મદનું દલન કરનાર, ધીર અને ગુણગંભીર–આવા, આચાર્યો હોય છે, रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा । णिकंखभावसहिया उवज्झाया एरिसा होति ।।७४॥ રત્નત્રયે સંયુક્ત ને નિ:કાંક્ષભાવથી યુક્ત છે, જિનવરકથિત અર્થોપદેશે શૂર શ્રી ઉવઝાય છે. ૭૪. અથરત્નત્રયથી સંયુક્ત, જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને નિકાંક્ષભાવ સહિત–આવા, ઉપાધ્યાય હોય છે, वाचारविप्पमुका चउन्बिहाराहणासयारत्ता । णिग्गंथा णिम्मोहा साहू दे एरिसा होति ॥७५॥ નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫. અર્થ-વ્યાપારથી વિમુક્ત (સમસ્ત વ્યાપાર રહિત) Page #374 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–વ્યવહારશાસ્ત્ર અધિકાર ન ક89 ચતુવિધ આરાધનામાં સદા રક્ત, નિગ્રથે અને નિર્મોહ–આવા, સાધુઓ હોય છે, एरिसयभावणाए ववहारणयस्स होदि चारित्तं । णिच्छयणयस्स चरणं एत्तो उड्डे पवक्खामि ॥७६॥ આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી; આના પછી ભાખીશ હું ચારિત્ર નિશ્ચયનય થકી. ૭૬. અર્થ:– આવી (પૂર્વોક્ત) ભાવનામાં વ્યવહારનયના અભિપ્રાયે ચારિત્ર છે; નિશ્ચયનયન અભિપ્રાયે ચારિત્ર આના પછી કહીશ, SS Page #375 -------------------------------------------------------------------------- ________________ ૫. પરમા-પ્રતિક્રમણ અધિકાર ॐॐ णाहं णारयभावो तिरियत्थो मणुवदेवपज्जाओ । कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं ॥ ७७ ॥ णाहं मग्गणठाणो णाह गुणठाण जीवठाणो ण । कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं ॥ ७८ ॥ गाहं वालो बुड्डो ण चेच तरुणो ण कारणं तेसि । कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं ॥ ७९ ॥ णाहं रागो दोसो ण चेव मोहो ण कारणं तेसिं । कत्ता ण हि कारइदा अणुमंता णेव कत्तीणं ॥ ८० ॥ णाहं कोहो माणो ण चेव माया ण होमि लोहो हं । कत्ता ण हि कारइदा अनुमंता णेव कत्तीणं ॥ ८१ ॥ नार४ नही, तिर्यथ-भानव-देवपर्यथ हु नहीं; उर्तान, अरयिता न, अनुभता हूँ उतनी नहीं. ७७. हु· भार्ग शास्थानी नहीं, गुणस्थान-नवस्थाना नहीं; उर्तान, अरयिता न, अनुभता हूँ उतनी नहीं. ७८. ો કારયિતા हुँ, माज-वृद्ध-युवान नहि, हुँ' तेभनु अरण नहीं; उर्तान, अरयिता न, अनुभता हूँ उर्तानी नही, ७८. Page #376 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર—પરમાથ -પ્રતિક્રમણ અધિકાર ॥ ૩૩૫ હું રાગ-દ્વેષ ન, મેાહ નહિ, હું તેમનું કારણ નહીં; કર્તા ન, કારયિતા ન. અનુમંતા હું કર્તાનેા નહી. ૮૦. હું ક્રોધ નહિ, નહિ માન, તેમ જ લાભ-માયા છું નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનેા નહી. ૮૧. અ`.—હુ. નારકપર્યાય, તિયચર્યાય, મનુષ્યપર્યાય કે દેવપર્યાય નથી; તેમનેા (હું') કર્તા નથી, કાયિતા (–કાવનાર) નથી, કર્તાના અનુમેાદક નથી. હું માણાસ્થાના નથી, હું ગુણસ્થાના કે જીવસ્થાના નથી; તેમના હુ* કર્તા નથી, કાયિતા નથી, કર્તાના અનુમેાદક નથી. હું ખાળ નથી, વૃદ્ધ નથી, તેમ જ તરુણ નથી; તેમનુ" ( હુ”) કારણ નથી; તેમના ( હું...) કર્યાં નથી, કાયિતા નથી, કર્તાના અનુમાદક નથી. હું. રાગ નથી. દ્વેષ નથી, તેમ જ માહ નથી; તેમનુ” (હું) કારણ નથી; તેમનેા (હું.) કર્તા નથી, કારયિતા નથી, કર્તાના અનુમાદક નથી. હું... ક્રાધ નથી. માન નથી, તેમ જ હું માયા નથી, લાભ નથી; તેમના (હું”) કર્તા નથી, કાચિંતા નથી, કર્તાના અનુમાદક નથી. एरिसभेदभासे मज्झत्थो होदि तेण चारितं । तं दिवकरणणिमित्तं पडिकमणादी पवक्खामि ॥ ८२ ॥ આ ભેદના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત ખને; પ્રતિક્રમણ આદિ કહીશ હુ` ચારિત્રદૃઢતા કારણે. ૮૨, Page #377 -------------------------------------------------------------------------- ________________ ; ] પંચ પરમાગમ રથ : આવે ભેદઅભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે. તેથી ચર્ચા થાય છે. તેને (ચારિત્રને ) દૃઢ કરવા નિમિત્તે હુ પ્રતિક્રમણાદિ કહીશ, मोतृण वयणरयणं रागादीभाववारणं किच्चा | अप्पापं जो प्रायदि तस्स दु होदि चि पडिकमणं ॥ ८३ ॥ રચના વચનની કેડીને, રાગાદિભાવ નિવારીને. જે જીનુ ધ્યાવે આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩. અ:—ચનસ્યનાને છેડીને, રાદિભાવાનું નિવારણ કરીને. જે આત્માને ધ્યાવે છે. તેને પ્રતિક્રમણ હોય છે मांण विराणं विसेसेण । आराहणाड़ व सां पडिकमणं उच्च पडिकमणमय हरे जम्हा ॥ ८४ ॥ છેડી સમસ્ત વિરાધના આરાધનામાં જે રહે, તે પ્રતિક્રમણ કહેવાય કે પ્રતિક્રમણમયના કારણે. ૮૪. અઃ—જે (C) વિરાધનને વિરાયત: છેડીને આરાધનામાં વસે છે. તે (૧) પ્રતિક્રમણ કહેવાય છે, કારણુ કે તે પ્રતિક્રમણમય છે. नोचूण अणायारं आयारे जो दु कुपदि थिरभावं । सो पडित्रमणं उच्च परिक्रमणमय हवे जम्हा ॥ ८५ ॥ જે છેડી અણુ-આચારને આચારમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમ્યતા કારણે. ૮૫. મ:જે (જીવ) નાચાર છેડીને આચારમાં સ્થિર્ Page #378 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર [૩૩૭ ભાવ કરે છે, તે (જીવ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે, उम्मग्गं परिचत्ता जिणमग्गे जो दु कुणदि थिरभावं । सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।। ८६॥ પરિત્યાગી જે ઉન્માર્ગને જિનમાર્ગમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૬. અથર–જે (જીવ) ઉન્માને પરિત્યાગીને જિનમાર્ગમાં સ્થિરભાવ કરે છે, તે (જીવ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે, मोत्तूण सल्लभावं णिस्सल्ले जो दु साहु परिणमदि । सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।। ८७ ॥ જે સાધુ છેડી શલ્યને નિશિલ્યભાવે પરિણમે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૭. અર્થ –જે સાધુ શલ્યભાવ છોડીને નિ:શલ્યભાવે પરિણમે છે, તે (સાધુ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિ ક્રમણમય છે, चत्ता अगुत्तिभावं तिगुत्तिगुत्तो हवेइ जो साहू । सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ॥८८॥ જે સાધુ છોડી અગુણિભાવ ત્રિગુતિગુપ્તપણે રહે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૮. અર્થ-જે સાધુ અગુપ્રિભાવ તજીને ત્રિગુણિગુમ રહે છે, Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ] પંચ પરમાગમ તે (સાધુ) પ્રતિકમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે. मोत्तूण अट्टरुदं झाणं जो झादि धम्ममुकं वा । सो पडिकमणं उच्चइ जिणवरणिहिटमुत्तेसु ॥ ८९ ॥ તજી આર્ત તેમ જ રૌદ્રને, ધ્યાવે ધરમને, શુકલને, તે પ્રતિક્રમણ કહેવાય છે જિનવરકથિત સ્ત્રી વિષે. ૮૯. અર્થ –જે (જીવ) આત અને રૌદ્ર ધ્યાન છોડીને ધર્મ અથવા શુકલ ધ્યાનને ધ્યાવે છે, તે (જીવ) જિનવરચિત સૂત્રોમાં પ્રતિકમણ કહેવાય છે, मिच्छत्तपहुदिभावा पुव्वं जीवेण भाविया सुइरं । सम्मत्तपहुदिभावा अभाविया होति जीवेण ॥९॥ મિથ્યાત્વ-આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે; સમ્યકત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. ૯૦. અર્થ–મિથ્યાત્વાદિ ભાવે જીવે પૂર્વે સુચિર કાળ (બહુ દીઘ કાળ) ભાવ્યા છે; સમ્યકત્વાદિ ભાવે જીવે ભાવ્યા નથી, मिच्छादसणणाणचरित्तं चइऊण णिरवसेसेण । सम्मत्तणाणचरणं जो भावइ सो पडिकमणं ॥९१॥ નિશેષ મિથ્યાજ્ઞાન-દર્શન-ચરણને પરિત્યાગીને સુજ્ઞાન-દર્શન-ચરણુ ભાવે. જીવ તે પ્રતિક્રમણ છે. ૯૧. અર્થ –મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને નિરવશેષપણે છોડીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રને જે (જીવ) ભાવે છે, તે (જીવ) પ્રતિક્રમણ છે, Page #380 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર ૩૩૮ उत्तमअटुं आदा तम्हि ठिदा हणदि मुणिवरा कम्मं । तम्हा दु झाणमेव हि उत्तमअस्स पडिकमणं ॥९२ ॥ આત્મા જ ઉત્તમ-અર્થ છે, તત્રરથ મુનિ કર્મો હણે; તે કારણે બસ ધ્યાન ઉત્તમ-અર્થનું પ્રતિક્રમણ છે. ૯૨. અર્થ:–ઉત્તમાથે (-ઉત્તમ પદાર્થ) આત્મા છે; તેમાં સ્થિત મુનિવરે કમને હણે છે. તેથી દયાન જ ખરેખર ઉત્તમાર્થનું પ્રતિક્રમણ છે. झाणणिलीणो साह परिचागं कुणड सव्वदोसाणं । तम्हा दु झाणमेव हि सचदिचारस्स पडिकमणं ।। ९३॥ રહી ધ્યાનમાં તલ્લીન, છેડે સાધુ દોષ સમસ્તને; તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ૯૩. અર્થ –ધ્યાનમાં લીન સાધુ સર્વ દાને પરિત્યાગ કરે છે; તેથી ધ્યાન જ ખરેખર સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે. पडिकमणणामधेये सुत्ते जह पण्णिदं पडिकमणं ।। तह णच्चा जो भावइ तस्स तदा होदि पडिकमणं ॥ ९४ ॥ પ્રતિક્રમણુનામક સૂત્રમાં જ્યમ વર્ણવ્યું પ્રતિકમણને ત્યમ જાણી ભાવે ભાવના, તેને તદા પ્રતિક્રમણ છે. ૯૪. અર્થ–પ્રતિક્રમણ નામના સૂત્રમાં જે પ્રમાણે પ્રતિક્રમણ વવવામાં આવ્યું છે તે પ્રમાણે જાણીને જે ભાવે છે, તેને ત્યારે પ્રતિક્રમણ છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ છે ૬. નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર છે 李李李李李亦要考參考參事李李李李李李李李李李 मोत्तण सयलजप्पमणागयमुहममुहवारणं किच्चा । अप्पाणं जो झायदि पच्चक्खाणं हवे तस्स ।।९५॥ પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને, જે જીવ ધ્યાને આત્માને, પખાણ છે તે જીવને. ૫. અર્થ–સમસ્ત જલ્પને (વચનવિસ્તારને છોડીને અને અનાગત શુભ-અશુભનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને પ્રત્યાખ્યાન છે. केवलणाणसहावो केवलदसणसहावमुहमइओ । केवलसत्तिसहावो सो है इदि चिंतए णाणी ॥ ९६॥ કેવલદરશ, કેવલવીરજ, કેવલ્યજ્ઞાનસ્વભાવી છે, વળી સૌખ્યમય છે જેહ તે હું—એમ જ્ઞાની ચિતવે. ૬. અર્થ કેવળજ્ઞાનસ્વભાવી, કેવળદર્શનભાવી, સુખમય “ અને કેવળશક્તિસ્વભાવી તે હું છું એમ જ્ઞાની ચિંતવે છે. णियभावं णवि मुच्चइ परभावं णेच गेण्हए केइं । जाणदि पस्सदि सव्वं सो हं इदि चिंतए णाणी ॥ ९७॥ Page #382 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–નિશ્ચય-અત્યાખ્યાન અધિકાર ૩૪૧ નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે, જાણે-જુએ જે સર્વ, તે હું એમ જ્ઞાની ચિંતવે. ૯૭. અર્થ:–જે નિજભાવને છોડતો નથી, કાંઈ પણું પરભાવને ગ્રહતો નથી, સવને જાણે દેખે છે, તે હું છું—એમ જ્ઞાની ચિતવે છે. पयडिडिदिअणुभागप्पदेसर्वधेहिं वज्जिदो अप्पा । सो हं इदि चिंतिज्जो तत्थेव य कुणदि थिरभावं ॥ ९८॥ પ્રકૃતિ-સ્થિનિ-પરદેશ-અનુભવબંધ વિરહિત જીવ જે છું તે જ હું–ત્યમ ભાવ, તેમાં જ તે સ્થિરતા કરે. ૯૮. અર્થ:-પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબધ અને પ્રદેશબંધ રહિત જે આત્મા તે હું છું–એમ ચિતવત થકે, - (જ્ઞાની) તેમાં જ સ્થિરભાવ કરે છે. ममत्तिं परिवजामि णिम्ममत्तिमुवहिदो । आलंबणं च मे आदा अवसेसं च वोसरे ॥ ९९ ॥ પરિવજું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું; અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરૃ. ૯. અ –હું મમત્વને પરિવજું છું અને નિમમત્વમાં સ્થિત રહું છું; આત્મા મારું આલંબન છે અને બાકીનું હું તજુ છું, आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्ते य । आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे ॥१०॥ Page #383 -------------------------------------------------------------------------- ________________ કર પ પરમાગમ મુજ જ્ઞાનમાં આત્મા અરે. દર્શન-ચરિતાં આતમાં, પખાણમાં આત્મા જ. સંરર-ચોગમાં પ મા. ૨૦. અર્થ –અરેખર મારા જ્ઞાનમાં આવ્યા છે. મારા કાનમાં તથા ચારિત્રમાં આવ્યા છે, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સવરમાં તથા રોગમાં (હોપગમાંઆત્મા છે. एगो य नदि जीमे एगो र जीवदि सयं । एगस्त जादि भरग एगो निन्दादि परिलो ॥१०१॥ એકલો જ મરે. કયે એક જન્મે અરે! જીવ એકનું નીપજે મ. ઇર એકલો સિદ્ધ લહે. ૧૧. – એટલે મરે છે અને રવાં એકલે જન્મે છે એકલાનું મરણ થાય છે અને એ રજ રહિત થયો છે સિત થાય છે. एगो में सासदो अन्य गागईमपरतणो ! सेना में बाहिरा मात्रा सन्चे संजोगलक्सपा ॥ १२ ॥ મારે સાલું એક નાનલક્ષણ છે કે બાકી બધા સગા ભાવ મુજચી બાદ છે. ૧ર. અર્થ-જ્ઞાનલક્ષણવાળા શાશ્વત એક આજા મારે છેઃ બાકીના બધા સંગલક્ષણવાળા ભાવે મારાથી આ દે. किषि ने दुचरित्न मुलं निविण बोस। . सानाइयं तु विवि कानि सन्चं गिरागरं ॥१०॥ Page #384 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર [૩૪૩ જે કાંઈ પણ દુશ્ચરિત મુજ તે સર્વે હું ત્રિવિધ તજું; કરું છું નિરાકાર જ સમરસ્ત ચરિત્ર જે ત્રયવિધનું. ૧૦૩. અર્થ: મારું જે કાંઈ પણ દુચારિત્ર તે સર્વને હું ત્રિવિધે (મન-વચન-કાયાથી) તજું છું અને ત્રિવિધ જે સામાયિક (ચારિત્ર) તે સર્વને નિરાકાર (નિવિક૫) કરું છું, सम्मं मे सव्वभूदेसु वेरं मझं ण केणवि । आसाए वोसरित्ता णं समाहि पडिवज्जए ॥ १०४॥ સૌ ભૂતમાં સમતા મને, કે સાથ વેર મને નહીં; આશા ખરેખર છેડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૦૪. અર્થ–સર્વ જીવો પ્રત્યે મને સમતા છે, મારે કોઈ સાથે વેર નથી; ખરેખર આશાને છોડીને હું સમાધિને પ્રાપ્ત કરું છું, णिक्कसायस्स दंतस्स सूरस्स ववसायिणो । संसारभयभीदस्स पच्चक्खाणं सुहं हवे ॥१०५॥ અકષાય, ઉદ્યમી, દાન્ત છે, સંસારથી ભયભીત છે, શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય છે. ૧૦૫. અથ:–જે નિકષાય છે, કદાત્ત છે, શૂરવીર છે, વ્યવસાયી (-શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત) છે અને સંસારથી ભયભીત છે, તેને સુખમય પ્રત્યાખ્યાન (અર્થાત નિશ્ચયપ્રત્યાખ્યાન) હેાય છે. * દાન =જેણે ઈધિનું દમન કર્યું હોય એ, જેણે ઈદ્રિયોને વશ કરી હોય એ, સયમી Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ] પંચ પરમાગમ एवं भेदभासं जो कुबइ जीवकम्मणो णिच्चं । पच्चक्खाणं सकदि धरितुं सो संजदो णियमा ॥ १०६ ॥ જીવ-કમ કેરા ભેદના અભ્યાસ જે નિત્યે કરે, તે સંયમી ચખાણુ-ધારણમાં અવશ્ય સમ છે. ૧૦૬. અ: એ રીતે જે સદા જીવ અને કમ'ના લેના અભ્યાસ કરે છે, તે સચત નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવાને શક્તિમાન છે. Copy Page #386 -------------------------------------------------------------------------- ________________ ૭. પરમ-આલોચના અધિકાર છે જે પ ક હ હ હ હ પર णोकम्मकम्मरहियं विहावगुणपज्जएहिं पदिरित्तं । अप्पाणं जो झायदि समणस्सालोयणं होदि ॥ १०७ ॥ તે શ્રમણને આલોચના, જે શ્રમણ ધ્યાને આત્મને, નોકર્મકર્મ-વિભાવગુણુપર્યાયથી વ્યતિરિક્તને. ૧૦૭. અર્થ-નકર્મને કર્મથી રહિત તથા વિભાવગુણપર્યાયાથી વ્યતિરિક્ત આત્માને જે ધ્યાવે છે, તે શ્રમણને આલેચના છે. आलोयणमालूछण वियडीकरणं च भावसुद्धी य । चउविहमिह परिकहियं आलोयणलक्खणं समए ॥१०८ ॥ આલોચનાનું રૂપ ચઉવિધ વર્ણવ્યું છે. શાસ્ત્રમાં, –આલોચના, આલુંછના, અવિકૃતિકરણ ને શુદ્ધતા. ૧૦૮. અર્થ –હવે, આલોચનાનું સ્વરૂપ આલેચન, આલુંછન, ૧ વ્યતિરિક્ત = રહિત, ભિન્ન ૨. પિતે પિતાના દે સક્ષ્મતાથી જોઈ જવા અથવા ગુરુ પાસે પિતાના દેષનું નિવેદન કરવું તે વ્યવહાર-આલેચન છે નિશ્ચય આલોચનનું સ્વરૂપ ૧૦૯મી ગાથામાં કહેવામાં આવશે સ, આલુંછન = (પાન) આલુચન અર્થાત ઉખેડી નાખવુ તે, Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૪] ૫ પરમાગમ વિકૃતિકરણ અને ભાવાદ્ધિ એમ ચાર પ્રકારનું શાસ્ત્રમાં કહ્યું છે. जो पस्सदि अप्पापं समभावे मंठवित्तु परिणाम । आलोयणमिदि जागह परमजिमंदस्स उचएसं ॥१०९।। સમભાવમાં પરિણામ સ્થાપી દેખતે જે આત્મને. તે જવું છે લોચના–જિતરવૃષભ-ઉપદેશ છે. ૧૯. અર્થ –જે (જીવ) પરિણામને સમભાવમાં સ્થાપીને (નિજ) આત્માને પ્લે છે, તે આલેચન છે એમ પરમ જિનેને ઉપદેશ જાણું, कम्ममहात्मलच्छेइसमत्यो सकीयपरिपामा । साहीपो समभाशे आलुणामिदि समूटिं ॥ ११ ॥ છે કર્મભૂલદનું સામર્થ જે પરિણામમાં. રાધીન તે સમભાવનનિજ પરિણામ આવ્યુંછન કહ્યા. ૧૧૦. અર્થ-કમી વૃક્ષનું મુળ દવામાં સમર્થ એ જે સમભાવરૂપ સ્વાધીન નિજ પરિણામ તેને ખાટુન કહેલ છે. જ્ઞા મિાં મારે વાળા मझत्यभावणाए बियडीवर ति बिन्गेयं ॥ १११॥ અવિકૃતિકરણ તેને કહ્યું જે ભાવતાં મધ્યસ્થને ભાવે ભિળગુણામ કર્મવિભક્ત આતમરામને. ૨૧. ૧. અવિકતિકરણ =રિરરસ્તિ કરી દે. ૨. વિશુદ્ધિ કાને દુર કરવા તે. Page #388 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર—પરમ-લાચના અધિકાર [ ૩૪૭ – અઃ—જે મધ્યસ્થભાવનામાં કમ થી ભિન્ન આત્માને કે જે વિમળ ગુાનું રહેઠાણ છે તેને—ભાવે છે, તે જીવને અવિકૃતિકરણ જાણવું, मदमाणमायलोहविवज्जियभावो दु भावसुद्धि ति । परिकहियं भव्वाणं लोयालोयप्पदरिसीहिं ॥ ११२ ॥ ત્રણ લાક તેમ અલેાકના દ્રષ્ટા કહે છે ભવ્યને ~~~મદમાનમાયાલાભજિત ભાવ ભાવવિશુદ્ધિ છે. ૧૧૨. અર્થ :—મદ ( મદન ), માન, માયા અને લાભ રહિત ભાવ તે ભાવશુદ્ધિ છે એમ ભળ્યેાને લેાકાલેાકના દ્રષ્ટાઓએ કહ્યું છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૮. શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર 李李李李李李李李爸李李李李李李李李李李李李李善 बदसमिदिसीलसंजमपरिणामो करणणिग्गहो भावों । सो हवदि पायछित्तं अणवरयं चेव कायन्वो ॥११३॥ વ્રત, સમિતિ, સંયમ, શીલ, ઈદ્રિયોધરૂપ છે ભાવ જે તે ભાવ પ્રાયશ્ચિત્ત છે, જે અનવરત કર્તવ્ય છે. ૧૧૩. અર્થ-વ્રત, સમિતિ. શીલ ને સંયમરૂપ પરિણામ તથા ઈદ્રિયનિગ્રહરૂપ ભાવ તે પ્રાયશ્ચિત્ત છે અને તે નિરંતર કર્તવ્ય છે. कोहादिसगम्भावक्खयपहुदिभावणाए णिग्गहणं । पायच्छित्तं भणिदं णियगुणचिंता य णिच्छयदो ॥११४।। ક્રોધાદિ નિજ ભાવો ના ક્ષય આદિની જે ભાવના ને આત્મગુણની ચિતના નિશ્ચયથી પ્રાયશ્ચિત્તમાં. ૧૧૪. અર્થ –ધ વગેરે સ્વકીય ભાવના (-પિતાના વિભાવભાના) ક્ષયાદિકની ભાવનામાં રહેવું અને નિજ ગુણેનું ચિંતન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. कोहं खमया माणं समहवेणजवेण मार्य च । संतोसेण य लोहं जयदि खु ए चहुविहकसाए ॥ ११५॥ Page #390 -------------------------------------------------------------------------- ________________ નિયમરાર–નિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર ૩૪૮ છતે ક્ષમાથી ક્રોધને, નિજ માદવેથી માનને, આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા લોભને. ૧૧૫. અથરોધને ક્ષમાથી. માનને નિજ માર્દવથી, માયાને આજેથી તથા લોભને સંતોષથી—એમ ચતુર્વિધ કષાયોને ( ગી) ખરેખર જીતે છે. उफिटो जो बोहो णाणं तस्सेव अप्पणो चित्तं । जो धरइ मुणी णिच्चं पायच्छित्तं हवे तस्स ॥ ११६ ।। ઉત્કૃષ્ટ નિજ અવધને વા જ્ઞાનને વા ચિત્તને ધારણ કરે છે નિત્ય, પ્રાયશ્ચિત્ત છે તે સાધુને. ૧૧૬. અર્થ –તે જ (અનંતધર્મવાળા) આત્માને જે ઉત્કૃષ્ટ બેધ, જ્ઞાન અથવા ચિત્ત તેને જે મુનિ નિત્ય ધારણ કરે છે, તેને પ્રાયશ્ચિત્ત છે. किं वहुणा भणिएण दु वरतवचरणं महेसिणं सव्वं । पायच्छित्तं जाणह अणेयकम्माण खयहेऊ ॥ ११७ ।। બહુ કથન શું કરવું? અરે! સૌ જાણું પ્રાયશ્ચિત્ત તું, નાનાકરમક્ષ હેતુ ઉત્તમ તપચરણ ઋષિરાજનું. ૧૧૭. અથ–બહુ કહેવાથી શું ? અનેક કર્મોના ક્ષયને હેતુ એવું જે મહર્ષિઓનું ઉત્તમ તપશ્ચરણ તે બધું પ્રાયશ્ચિત્ત જાણું, गंताणंतभवेण समज्जियसुहअसुहकम्मसंदोहो । तवचरणेण विणस्सदि पायच्छित्तं तवं तम्हा ॥११८॥ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦] ચપરમાગમ રે! ભવ અનંતાનંતથી અજિત શુભાશુભ કર્મ જે તે નાશ પામે તપ થકી તપ તેથી પ્રાયશ્ચિત્ત છે. ૧૧૮. અર્થ – અનંતાનંત ભ વડે ઉપાજિત શુભાશુભ કર્મ રાશિ તપશ્ચરણથી વિનાશ પામે છે; તેથી તપ પ્રાયશ્ચિત્ત છે. अप्पसबालंबणभावेण दु सन्चभावपरिहारं । सकदि काई जीवो तम्हा आणं इवे सर्च ॥ ११९ ॥ આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને ત્યાગી શકે છે જીવે, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ૧૧૯. અર્થ –આત્મસ્વરૂપ જેનું આલેખન છે એવા ભાવથી જીવ સર્વભાવને પરિહાર કરી શકે છે, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. सुहअमुहवयणरयणं रायादीभावधारणं किच्चा । अप्पाणं जो झायदि तस्स दुणियम हवे णियमा ॥ १२०॥ છોડી શુભાશુભ વચનને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાને આત્મને, તેને નિયમથી નિયમ છે. ૧૨૦. અર્થ –શુભાશુભ વચનરચનાનું અને ગાદિભાવનું નિવારણ કરીને જે આત્માને સ્થાને છે, તેને નિયમથી (નનિશ્ચિતપણે) નિયમ છે. कायाईपरदने थिरभावं परिहरन्तु अप्पाणं । तस्स हवे तशुसन जो झायइ णिब्चियप्पेण ॥ १२१ ।। Page #392 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર-યુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર [ ૩૫૧ કાયાદિ પરદ્રવ્યા વિષે સ્થિરભાવ છેડી આત્મને ધ્યાવે વિકલ્પવિમુક્ત, કાર્યાત્સગ છે તે જીવને. ૧૨૧. અર્થ :-કાયાદિ પરદ્રવ્યમાં સ્થિરભાવ છેડીને જે આત્માને નિવિકલ્પપણે ધ્યાવે છે, તેને કાર્યોત્સર્ગી છે, Page #393 -------------------------------------------------------------------------- ________________ 学生学学会学学会学学会空中学学会学会学学会空空空 જ ૯ પરમ-સમાધિ અધિકાર 李李李李李李李李李专 大 专李李李李李李李李 वयणोच्चारणकिरियं परिचत्ता वीयरायभावेण । जो प्रायदि अप्पाणं परमसमाही हवे तस्स ॥ १२२ ॥ વચનચરણકિરિયા તજી, વીતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧રર. અર્થ –વચચ્ચારણની ક્રિયા પરિત્યાગીને વીતરાગ ભાવથી જે આત્માને ધાવે છે, તેને પરમ સમાધિ છે. संजमणियमतवेण दु धम्मज्झाणेण मुक्कझाणेण । जो झायइ अप्पाणं परमसमाही हवे तस्स ॥ १२३ ।। સંયમ, નિયમ ને તપ થકી, વળી ધર્મ-શુકલધ્યાનથી, ધ્યાવે નિત્મા જેહ, પરમ સમાધ તેને જાણવી. ૧ર૩. અર્થ -સંયમ, નિયમ ને તપથી તથા ધર્મધ્યાન ને શુકલધ્યાનથી જે આત્માને દયાવે છે, તેને પરમ સમાધિ છે. कि काहदि वणवासो कायकिलेसो विचित्तउपवासो । अज्अयणमणिपहुदी समदारहियस्त समणस्स ॥ १२४॥ વનવાસ વા તનકલેશ૫ ઉપવાસ વિધવિધ શું કરે? રે! મૌન વા પઠનાદિ શું કરે સામ્યવિરહિત શ્રમણને? ૧૨૪ Page #394 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–પરમ-સમાધિ અધિકાર [ ૩૫૩ અથ:-વનવાસ, કાયકલેશરૂપ અનેક પ્રકારના ઉપવાસ, અધ્યયન, મૌન વગેરે (કાર્યો) સમતારહિત શ્રમણને શું કરે છે (શે લાભ કરે છે) विरदो सव्वसावज्जे तिगुत्तो पिहिदिदिओ । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १२५॥ સાવધવિરત, ત્રિગુપ્ત છે, ઇંદ્રિયસમૂહ નિરુદ્ધ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૨૫. અથર–જે સર્વ સાવઘમાં વિરત , જે ત્રણ ગુણિવાળે છે અને જેણે ઇન્દ્રિયાને બંધ (નિરુદ્ધ) કરી છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે, जो समो सव्वभूदेसु थावरेसु तसेसु वा । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १२६॥ સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૨૬. અથર–જે સ્થાવર કે રસ સર્વ જીવો પ્રત્યે સમભાવવાળે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. जस्स संणिहिदो अप्पा संजमे णियमे तवे ।। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १२७॥ સંયમ, નિયમ ને તપ વિષે આત્મા સમીપ છે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧ર૭. અર્થ –જેને સંયમમાં. નિયમમાં અને તપમાં આત્મા Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ૧ પંચ પરમાગમ સમીપ છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. | जस्स रागो दु दोसो दु विगर्डि ण जणेइ दु । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १२८ ॥ નહિ રાગ અથવા દ્વેષરૂપ વિકાર જન્મે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું. શ્રી કેવળીશાસને. ૧૨૮. : અ:—જેને રાગ કે દ્વેષ ( નહિ ઊપજતા થકા ) વિકૃતિ ઉત્પન્ન કરતા નથી, તેને સામાયિક સ્થાયી છે એમ કેળીના શાસનમાં કહ્યું છે. जो दु अहं च रुद्द च झाणं वज्जेदि णिच्चसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १२९ ॥ જે નિત્ય જે આ તેમ જ રૌદ્ર બન્ને ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યુ. શ્રી કેવળીશાસને. ૧૨૯. અથઃ—જે આત અને રૌદ્ર ધ્યાનને નિત્ય વજે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. जो दु पुण्णं च पावं च भावं वज्जेदि णिच्चसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १३० ॥ જે નિત્ય વજે પુણ્ય તેમ જ પાપ બન્ને ભાવને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યુ. શ્રી કેવળીશાસને. ૧૩૦. અ—જે પુણ્ય તથા પાપરૂપ ભાવને નિત્ય વળે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર—પરમ-સમાધિ અધિકાર [ ૩૫૫ ॥ जो दु हस्सं रई सोगं अरई वज्जेदि णिच्चसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १३१ ॥ ॥ जो दुगंछा भयं वेदं सव्वं वज्जेदि णिच्चसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १३२ ॥ ॥ ॥ જે નિત્ય વજે હાસ્યને, રતિ અતિ તેમ જ શાકને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યુ` શ્રી કેવળીશાસને. ૧૩૧. જે નિત્ય વજે ભય જુગુપ્સા, વા સૌ વેને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યુ. શ્રી કેવળીશાસને. ૧૩૨. અથ:—જે હાસ્ય, રતિ, શાક અને અરતિને નિત્ય વજે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. " જે જુગુપ્સા, ભય અને સ` વેદને નિત્ય વળે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે, ॥ जो दु धम्मं च सुक्कं च झाणं झाएदि णिच्चसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १३३ ॥ જે નિત્ય ધ્યાવે ધમ` તેમ જ શુકલ ઉત્તમ ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૩. અર્થ:—જે ધમ ધ્યાન અને શુધ્યાનને નિત્ય ધ્યાવે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. 水 Page #397 -------------------------------------------------------------------------- ________________ છે૧૦. પરમ-ભક્તિ અધિકાર 李李李李李李李去李李李李李李李李李李李李李李 ? सम्मत्तणाणचरणे जो भत्तिं कुणइ सारगो समणो । तस्स दुणिन्युदिभत्ती होदि त्ति जिणेहि पण्णत्वं ।। १३४॥ શ્રાવક શ્રમણ સમ્યકત્વ-જ્ઞાન-ચરિત્રની ભક્તિ કરે. નિવણની છે ભક્તિ તેને એમ જિનદેવ કહે. ૧૩૪. અર્થ––જે શ્રાવક અથવા શ્રમણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સચ્ચારિત્રની ભક્તિ કરે છે. તેને નિતિભક્તિ (નિર્વાણુની ભકિત) છે એમ જિનાએ કહ્યું છે, मोक्खंगयपुरिसाणं गुणभेदं जाणिऊण तेर्सि पि । जो कुणदि परमभ िववहारणयेण परिकहियं ॥१३५॥ વળી મોક્ષગત પુરુષો તણે ગુણભેદ જાણ તેમની જે પરમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી. ૧૩. અર્ચ–જે જીવ મોક્ષગત પુરુષને ગુણભેદ જાણીને તેમની પણ પરમ ભક્તિ કરે છે. તે જીવને વ્યવહારને નિર્વાણભક્તિ मोक्खपहे अप्पाणं ठविऊण य कुणदि णिचुदी भत्ती! तेण दु जीवो पावइ असहायगुणं णियप्पाणं ॥ १३६ ।। Page #398 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર—પરમ-ભક્તિ અધિકાર [ ૩૫૭ શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે, તે કારણે અસહાયગુણુ નિજ આત્મને આત્મા વરે. ૧૩૬. અ: મેાક્ષમાગ માં (પાતાના) આત્માને સમ્યક્ પ્રકારે સ્થાપીને નિવૃતિની (નિર્વાણની) ભક્તિ કરે છે, તેથી જીવ *અસહાયગુણવાળા નિજ આત્માને પ્રાપ્ત કરે છે. रायादीपरिहारे अप्पाणं जो दु जुंजदे साहू | सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो ॥ १३७ ॥ રાગાદિના પરિહારમાં જે સાધુ જેડે આત્મને, છે યાગભક્તિ તેહને; કઈ રીત સ ંભવ અન્યને ? ૧૩૭. અ:જે સાધુ રાગાદિના પરિહારમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને રાગ વગેરેના ત્યાગ કરે છે), તે યાગભક્તિયુક્ત (ચેાગની ભક્તિવાળા) છે; બીજાને યાગ કઈ રીતે હાય ! सच्चवियप्पाभावे अप्पाणं जो दु जुंजदे साहू | सो जोगभत्तित्तो इदरस्स य किह हवे जोगो ॥ १३८ ॥ સઘળા વિકલ્પ અભાવમાં જે સાધુ જોડે આત્મને, છે યાગભક્તિ તેહને; કઈ રીત સંભવ અન્યને ? ૧૩૮. અ——જે સાધુ સવ વિકાના અભાવમાં આત્માને જોડે છે ( અર્થાત્ આત્મામાં આત્માને જોડીને સવ વિકહાન * અસહાયગુણવાળા = જેને કાઈની સહાય નથી એવા ગુણવાળા આત્મા સ્વત સિદ્ધ સહજ સ્વતંત્ર ગુણવાળા હેાવાથી અસહાયગુણવાળા છે Page #399 -------------------------------------------------------------------------- ________________ અભાવ કરે છે), તે ગભક્તિવાળે છે; બીજાને પૈગ કઈ રીતે હોય? विवरीयाभिणिवेसं परिचत्ता जोण्हकहियतच्चेसु । जो जुजदि अप्पाणं णियभावो सो हवे जोगो ॥ १३९ ॥ વિપરીત આગ્રહ છોડીને, જેનાભિહિત તત્ત્વો વિષે જે જીવ જોડે આત્મને, નિજ ભાવ તેને યોગ છે. ૧૩૯. અર્થ:–વિપરીત અભિનિવેશને પરિત્યાગ કરીને જે જેનકથિત કરવામાં આત્માને જોડે છે, તેને નિજ ભાવ તે પગ છે. उसहादिजिणवरिंदा एवं काऊण जोगवरभत्ति । णिव्वुदिमुहमावण्णा तम्हा धरु जोगवरभत्तिं ॥१४०॥ વૃષભાદિ જિનવર એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની, શિવસૌખ્ય પામ્યા તેથી કર તું ભક્તિ ઉત્તમ યોગની. ૧૪૦. અર્થ-વૃષભાદિ જિનવરે એ રીતે ચાગની ઉત્તમ ભક્તિ કરીને નિવૃતિસુખને પામ્યા તેથી યોગની ઉત્તમ ભક્તિને તું ધારણ કર, Page #400 -------------------------------------------------------------------------- ________________ ૧૧. નિશ્ચય-પરમાવશ્યક અધિકાર છે હકીકત છે जो ण हवदि अण्णवसो तस्स दु कम्मं भणति आवासं । कम्मविणासणजोगो णिव्वुदिमग्गो ति णिज्जुत्तो ॥ १४१ ॥ નથી અન્યવશ જે જીવ, આવશ્યક કરમ છે તેહને; આ કર્મનાશનયોગને નિર્વાણુમાર્ગ કહેલ છે. ૧૪૧. અર્થ:–જે અન્યવશ નથી (અર્થાત જે જીવ અન્યને વશ નથી) તેને આવશ્યક કમ કહે છે (અર્થાત તે જીવને આવશ્યક કર્મ છે એમ પરમ યોગીશ્વર કહે છે). કર્મને વિનાશ કરનાર ગિ (–એવું જે આ આવશ્યક કમ) તે નિર્વાણને માર્ગ છે એમ કહ્યું છે, ण वसो अवसो अवसस्स कम्म वावस्सयं ति बोद्धव्वं । जुत्ति त्ति उवासंति य णिरवयवो होदि णिज्जुत्ती ॥१४२ ॥ વશ જે નહી તે “અવશ”, “આવશ્યક અવશનું કમ છે; તે યુક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪૨, અથર–જે (અન્યને) વશ નથી તે “અવશ છે અને અવશનું કર્મ તે આવશ્યક છે એમ જાણવું; તે (અશરીર થવાની) યુક્તિ છે, તે (અશરીર થવાને) ઉપાય છે, તેનાથી જીવ નિરવયવ (અર્થાત અશરીરી થાય છે, આમ નિરુક્તિ છે, Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] પંચ પરમાગમ वट्टदि जो सो समणो अण्णवसो होदि असुहभावेण । तुम्हा तस्स दु कम्मं आवस्सयलक्खणं ण हवे ॥ १४३ ॥ વર્તે અશુભ પરિણામમાં, તે શ્રમણ છે વશ અન્યને; તે કારણે આવશ્યકાત્મક ક છે નહિ તેહને, ૧૪૩. અજે અશુભ ભાવ સહિત વર્તે છે, તે શ્રમણ અન્યવશ છે; તેથી તેને આવશ્યક સ્વરૂપ કમ` નથી. जो चरदि संजदो खलु सुहभावे सो हवेइ अण्णवसो । तम्हा तस्स दु कम्मं आवासयलक्खणं ण हवे ॥ १४४ ॥ સયત રહી શુભમાં ચરે, તે શ્રમણ છે વશ અન્યને; તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૪. અઃ—જે ( જીવ ) સયત રહેતા થકા ખરેખર શુભ ભાવમાં ચરે—પ્રવર્તે છે, તે અન્યવશ છે; તેથી તેને આવશ્યકસ્વરૂપ કમ નથી. दव्वगुणपज्जयाणं चित्तं जो कुणइ सो वि अण्णवसो । मोहंधयारववगयसमणा कहयंति एरिसयं ॥ १४५ ॥ જે ચિત્ત જોડે દ્રવ્ય-ગુણ-પર્યાયની ચિંતા વિષે, તેનેય માવિહીન શ્રમણા અન્યવશ ભાખે અરે! ૧૪૫. અ:જે દ્રવ્ય-ગુણ-પર્યાયામાં (અર્થાત્ તેમના વિકટ્ટપેામાં) મન જોડે છે, તે પણ અન્યવશ છે; માહાન્ધકાર રહિત શ્રમણા આમ કહે છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–નિશ્ચય-પરમાવશ્યક અધિકાર ૩૬૧ परिचत्ता परभावं अप्पाणं आदि णिम्मलसहावं । अप्पवसो सो होदि हु तस्स दु कम्मं भणंति आवासं ॥ १४६ ॥ પરભાવ છેડી, આત્મને ધ્યાને વિશુદ્ધરવભાવને, છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬. અર્થ –જે પરભાવને પરિત્યાગીને નિર્મળ સ્વભાવવાળા આત્માને ધ્યાવે છે, તે ખરેખર આત્મવશ છે અને તેને આવશ્યક કર્મ (જિ) કહે છે. आवासं जइ इच्छसि अप्पसहावेसु कुणदि थिरभावं । तेण दु सामण्णगुणं संपुण्णं होदि जीवस्स ॥१४७॥ આવશ્યકાથે તું નિજાત્મસ્વભાવમાં સ્થિરતા કરે; તેનાથી સામાયિક તણો ગુણ પૂર્ણ થાયે જીવને. ૧૪૭. અર્થ –જે તું આવશ્યકને ઇચ્છે છે તે તું આત્મસ્વભાવમાં સ્થિરભાવ કરે છે; તેનાથી જીવને સામાયિકગુણ સંપૂર્ણ થાય છે. आवासरण हीणो पन्भट्ठो होदि चरणदो समणो । पुव्वुत्तकमेण पुणो तम्हा आवासयं कुज्जा ॥१४८॥ આવશ્યકે વિરહિત શ્રમણ ચારિત્રથી પ્રભ્રષ્ટ છે; તેથી યથાત પ્રકાર આવશ્યક કરમ કર્તવ્ય છે. ૧૪૮. અર્થ –આવશ્યક રહિત શ્રમણ ચરણથી અભ્રષ્ટ (અતિ ભ્રષ્ટ) છે; અને તેથી પૂર્વોક્ત કમથી (પૂર્વે કહેલી વિધિથી) આવશ્યક કરવું Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ] પંચ પરમાગમ आवासरण जुत्तो समणो सो होदि अंतरंगप्पा । आवासमपरिहीणो समणो सो होदि बहिरप्पा ॥ १४९ ।। આવશ્યકે સંયુક્ત યોગી અંતરાત્મા જાણુ આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આત્મા જાણવા. ૧૪૯. , અર્થ: આવશ્યક સહિત શ્રમણ તે અંતરાત્મા છે? આવશ્યક રહિત શ્રમણ તે બહિરાત્મા છે. अंतरवाहिरजप्पे जो वट्टइ सो हवेइ बहिरप्पा । जप्पेसु जो ण पट्टइ सो उच्चइ अंतरंगप्पा ॥१५०॥ જે બાહ્ય-અંતર જલ્પમાં વતે. અરે! બહિરાત્મ છે જ વિષે વર્તે નહીં, તે અંતરાત્મા જીવ છે. ૧૫. અર્થ-જે અંતર્બાહ્ય જયમાં વસે છે, તે બહિરાભા છે; જે જપામાં વર્તતા નથી. તે અંતરાત્મા કહેવાય છે. जो धम्मसुक्माणम्हि परिणदो सो वि अंतरंगप्पा । झाणविहीणो समणो बहिरप्पा इदि विजाणीहि ॥ १५१ ॥ વળી ધર્મશુકલધ્યાનપરિણત અંતરાત્મા જાણજે; ને ધ્યાનવિરહિત શ્રમણને બહિરગ આત્મા જાણજે. ૧૫૧. અથ –જે ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં પરિણત છે તે પણ અંતરાત્મા છે; ધ્યાનવિહીન શ્રમણે બહિરામાં છે એમ જાણુ. पडिकमणपहुदिकिरियं कुच्वंतो णिच्छयस्स चारित्रं । तेण दु विरागचरिए समणो अमुहिदो होदि ॥ १५२ ॥ Page #404 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–નિશ્ચયપૂરમાવશ્યક અધિકાર ૩૩ પ્રતિક્રમણ આદિ ક્રિયા–ચરણનિશ્ચય તણું–કરતો રહે, તેથી શ્રમણ તે વીતરાગ ચરિત્રમાં આરૂઢ છે. ૧૫ર. અર્થ–પ્રતિક્રમણાદિ ક્રિયાને–નિશ્ચયના ચારિત્રને– (નિરંતર) કરતો રહે છે તેથી તે શ્રમણ વીતરાગ ચારિત્રમાં આરૂઢ છે. वयणमयं पडिकमणं वयणमयं पचखाण णियमं च । आलोयण वयणमयं तं सव्वं जाण' सज्झायं ॥१५३॥ રે! વચનમય પ્રતિક્રમણ, નિયમો, વચનમય પચખાણ જે, જે વચનમય આલોચના, સઘળુંય તે સ્વાધ્યાય છે. ૧પ૩. અથર–વચનમય પ્રતિક્રમણ, વચનમય પ્રત્યાખ્યાન, (વચનમય) નિયમ અને વચનમય આલોચના–એ બધું (પ્રશસ્ત અધ્યવસાયરૂ૫) સ્વાધ્યાય જાણે, जदि सक्कदि कादं जे पडिकमणादि करेज झाणमयं । सत्तिविहीणो जा जइ सद्दहणं चेव कायव्वं ॥१५४॥ કરી શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો! કર્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જે તું હોય તે. ૧૫૪. અર્થ:–જે કરી શકાય તે અહે! ધ્યાનમય પ્રતિક્રમણાદિ કર; જો તું શક્તિવિહીન હોય તે ત્યાં સુધી શ્રદ્ધાન જ કર્તવ્ય છે. जिणकहियपरमसुत्ते पडिकमणादिय परीक्खऊण फुडं । मोणवएण जोई णियकज्जं साहए णिच्चं ॥१५५॥ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ] પંચ પરમાગ પ્રતિક્રમણ-આદિ સ્પષ્ટ પરખી જિન-પરમસૂત્રો વિષે, મુનિએ નિર ંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાને. ૧૫૫. અ:——જિનકથિત પરમ સુત્રને વિષે પ્રતિક્રમાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને મૌનવ્રત સહિત યાગીએ નિજ કાને નિત્ય સાજી, णाणालीचा णाणाकम्मं णाणाविहं हवे लदी । तम्हा वयणविवादं सगपरसमएहिं वज्जिज्जो ॥ १५६ ॥ છે જીવ વિધવિધ, કમ વિવિધ લબ્ધિ છે વિધાંવધ અરે! તે કારણે નિજપરસમય સહ વાદ પરિહતવ્ય છે. ૧૫૬. અર્થ :નાના પ્રકારના જીવે છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વસમયેા અને પર્સમા સાથે (વધી આ અને પવી એ સાથે) વચનવિવાદ વજ વાયેાગ્ય Ø लणं णिहि एको तस्स फलं अणुहचे सुजणते । वह णाणी णाणणिहिं भुंजे चतु परतति ॥ १५७ ॥ નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભાગવે, ત્યમ જ્ઞાની પ્રજનસગ ઇંડી જ્ઞાનને ભાગવે. ૧૫૭. અ:—જેમ કોઈ એક ( દ્ધિ માણસ ) નિધિને પામીને પેાતાના વતનમાં (ગુપ્તપણે) રહી તેના ફળને ભાગવે છે, તેમ જ્ઞાની પર જનાના સમૂહને છેડીને જ્ઞાનધિને ભાગવે છે. Page #406 --------------------------------------------------------------------------  Page #407 -------------------------------------------------------------------------- ________________ 李李李李学等学堂学会空空空空学会常委会会学学学生 ૧૨. શુદ્ધોપચોગ અધિકાર છે ? जाणदि पस्सदि सच्चं ववहारणएण केवली भगर्व । केवलणाणी जाणदि पस्सदि णियमेण अप्पाणं ।। १५९ ॥ જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી; જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. ૧૫૯. અર્થવ્યવહારનયથી કેવળી ભગવાન બધુ જાણે છે અને દેખે છે; નિશ્ચયથી કેવળજ્ઞાની આત્માને (પિતાને જાણે છે અને દુખે છે. जुगवं वहइ णाणं केवलणाणिस्स दंसणं च तहा । दिणयरपयासतावं जह वहइ तह मुणेयव्वं ।। १६०॥ જે રીત તાપ-પ્રકાશ વર્તે યુગપદે આદિત્યને, તે રીત દર્શન-જ્ઞાન યુગપદ હોય કેવળજ્ઞાનીને. ૧૬૦. અર્થ કેવળજ્ઞાનીને જ્ઞાન તેમ જ દશન યુગ૫૬ વર્તે છે. સૂર્યના પ્રકાશ અને તાપ જેવી રીતે (ગુગ૫) વર્તે છે તેવી રીતે જાણવું णाणं परप्पयासं दिट्ठी अप्पप्पयासया चेव । अप्पा सपरपयासो होदि ति हि मण्णसे जदि हि ॥ १६१ ॥ Page #408 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર્—શુદ્ધોપચાંગ અધિકાર [ ૩૬૭ દર્શોન પ્રકાશક આત્મનું, પરનું પ્રકાશક જ્ઞાન છે, નિજપુરપ્રકાશક જીવ,~~~એ તુજ માન્યતા અયથા છે. ૧૬૧. અશ:-જ્ઞાન પરંપ્રકાશક જ છે અને શન સ્વપ્રકાશક જ છે. તથા આત્મા સ્વપપ્રફાશક છે. એમ જે ખરેખર તુ માનતો હાય તો તેમાં વિરોધ આવે છે. गाणं परप्पयासं तइया णाणेण दंसणं भिण्णं । पण हवदि परदन्नमयं दंसणमिदि वण्णिदं तम्हा ॥ १६२ ॥ પરને જ જાણે જ્ઞાન તેા દગ જ્ઞાનથી ભિન્ન જ ઠરે, દન નથી પરદ્રવ્યગતએ માન્યતા તુજ હોઈ ને. ૧૬૨. અર્થ:જો જ્ઞાન કેવળ ) પરપ્રકાશક હાય તો જ્ઞાનથી દર્શન ભિન્ન ઠરે, કારણ કે દર્શન પદ્રવ્યગત ( પરપ્રકાશક) નથી એમ (પૂર્વ સૂત્રમાં તારુ મન્તવ્ય) વર્ણવવામાં આવ્યું છે. अप्पा परप्पयासो तइया अप्पेण दंसणं भिण्णं । ण हवदि परदव्यगयं दंसणमिदि वण्णिदं तम्हा ॥ १६३ ॥ પરને જ જાણે છવ તા દગ જીવથી ભિન્ન જ ઠરે, દર્શન નથી પરદ્રવ્યગત—એ માન્યતા તુજ હાઈ ને. ૧૬૩. ( અ:—જો આત્મા ( કેવળ ) પુરપ્રકાશક હાય તો આત્માથી દર્શન ભિન્ન ઠરે, કારણ કે `ન પદ્રવ્યગત ( પરપ્રકાશક) નથી એમ ( પૂર્વે મન્તવ્ય ) વર્ણવવામાં તારુ આવ્યુ છે. णाणं परप्पयासं ववहारणयेण दंसणं तम्हा । अप्पा परप्पयासो ववहारणयेण दंसणं तम्हा ॥ १६४ ॥ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ] પંચ પરમાગમ વ્યવહારથી છે પરપ્રકાશક જ્ઞાન, તેથી દષ્ટિ છે; વ્યવહારથી છે પરપ્રકાશક છવ, તેથી દષ્ટિ છે. ૧૬૪. અર્થ:–વ્યવહારનયથી જ્ઞાન પર પ્રકાશક છે; તેથી દર્શન પરપ્રકાશક છે. વ્યવહારનયથી આત્મા પરપ્રકાશક છે; તેથી દર્શન પરપ્રકાશક છે. णाणं अप्पपयासं णिच्छयणयएण दसणं तम्हा । अप्पा अप्पपयासो णिच्छयणयएण दंसणं तम्हा ॥१६५॥ નિશ્ચયનયે છે નિજપ્રકાશક જ્ઞાન, તેથી દષ્ટિ છે; નિશ્ચયનય છે નિજપ્રકાશક જીવ, તેથી દષ્ટિ છે. ૧૬૫. અથર–નિશ્ચયનયથી જ્ઞાન સ્વપ્રકાશક છે; તેથી દર્શન સ્વપ્રકાશક છે. નિશ્ચયનયથી આત્મા સ્વપ્રકાશક છે; તેથી દર્શન સ્વપ્રકાશક છે, अप्पसरूवं पेच्छदि लोयालोयं ण केवली भगवं । जइ कोइ भणइ एवं तस्स य किं दूसणं होइ ॥ १६६ ।। પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને, –બે કઈ ભાખે એમ તે તેમાં કહે છે દેષ છે? ૧૬૬. અર્થ:-(નિશ્ચયથી) કેવળી ભગવાન આત્મસ્વરૂપને દેખે છે, લોકાલકને નહિ–એમ જે કઈ કહે તો તેને રે દોષ છે? (અર્થાત કાંઈ દોષ નથી.) मुत्तममुत्तं दव्वं चेयणमियरं सगं च सव्वं च । पेच्छंतस्स दु णाणं पच्चक्खमणिदियं होइ ॥ १६७ ॥ Page #410 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–શુદ્ધોપચોગ અધિકાર [ ૩૬૯ મૂર્તિક-અમૂર્તિક ચેતનાતન સ્વપર સૌ દ્રવ્યને જે દેખતે તેને અતીન્દ્રિય જ્ઞાન છે. પ્રત્યક્ષ છે. ૧૬૭. અર્થ:–મૂઅમૂર્ત ચેતન અચેતન દ્રવ્યને–સ્વને તેમ જ સમસ્તને–દેખનારનું (જાણનારનું) જ્ઞાન અતપ્રિય છે, પ્રત્યક્ષ છે. पुबुत्तसयलदव्वं णाणागुणपज्जएण संजुत्तं । जो ण य पेच्छइ सम्मं परोक्खदिट्ठी हवे तस्स ॥ १६८ ॥ વિધવિધ ગુણ ને પર્ય સંયુક્ત દ્રવ્ય સમસ્તને દેખે ન જે સમ્યક પ્રકાર, પરોક્ષ દષ્ટિ તેહને. ૧૬૮. અર્થ –વિધવિધ ગુણે અને પર્યાયથી સંયુક્ત પૂર્વોક્ત સમસ્ત દ્રવ્યોને જે સમ્યક્ પ્રકારે (બરાબર) દેખતો નથી, તેને પક્ષ દર્શન છે. लोयालोयं जाणइ अप्पाणं णेच केवली भगवं । जइ कोइ भणइ एवं तस्स य किं दूसणं होइ ॥ १६९ ।। પ્રભુ કેવળી જાણે ત્રિલોક-અલોકને, નહિ આત્મને, –જે કોઈ ભાખે એમ તે તેમાં કહો શો દોષ છે? ૧૬૯૦ અર્થ:-(વ્યવહારથી) કેવળી ભગવાન કાલોકને જાણે છે. આત્માને નહિ–એમ જે કંઈ કહે તો તેને રે દોષ છે? (અર્થાત કાંઈ દોષ નથી.) Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ] પંચ પરમાગમ णाणं जीवसरूवं तम्हा जाणेइ अप्पगं अप्पा । अप्पाणं ण वि जाणदि अप्पादो होदि विदिरित्तं ॥ १७० ।। છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને; જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે! ૧૭૦. . અર્થ-જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી આત્મા આત્માને જાણે છે; જે જ્ઞાન આત્માને ન જાણે તો આત્માથી વ્યતિરિત (જુદું) કરે! अप्पाणं विणु णाणं गाणं विणु अप्पगो ण संदेहो । तम्हा सपरपयासं गाणं तह दसणं होदि ॥ १७१ ।। રે! જીવ છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે જીવ છે; તે કારણે નિજપરપ્રકાશક જ્ઞાન તેમ જ દષ્ટિ છે. ૧૭૧. અર્થ– આત્માને શાન જાણુ, અને જ્ઞાન આત્મા છે એમ જાણ–આમાં સંદેહ નથી. તેથી જ્ઞાન તેમ જ દશન સ્વપરપ્રકાશક છે. जाणतो पस्संतो ईहापुव्वं ण होइ केवलिणो । केवलिणाणी तम्हा तेण दु सोऽबंधगो भणिदो ॥ १७२ ।। જાણે અને દેખે છતાં ઈચ્છા ન કેવળીજિનને; ને તેથી “કેવળજ્ઞાની” તેમ “સબંધ” ભાખ્યા તેમને. ૧૭૨. અર્થ – જાણતા અને દેખતા હોવા છતાં, કેવળીને Page #412 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર-શુદ્ધોપચાગ અધિકાર [ ૩૭૧ છાપૂવ ક (વતન) હેાતુ` નથી; તેથી તેમને ‘કેવળજ્ઞાની’ કહ્યા છે; વળી તેથી અમધક કહ્યા છે. परिणामपुव्त्रवयणं जीवस्स य वंधकारणं होई | परिणामरहियवयणं तम्हा णाणिस्स ण हि बंधो ॥ १७३ ॥ ईहापुव्वं वयणं जीवस्स य बंधकारणं होई | ईहारहियं वयणं तम्हा णाणिस्स ण हि बंधो ॥ १७४ ॥ પરિણામપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે; પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૩, અભિલાષપૂર્વક વચન જીવને મધકારણ થાય છે; અભિલાષ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૪. અર્થ :—પરિણામપૂવ ક ( મનરિણામપૂર્ણાંક) વચન જીવને મધનું કારણ છે; (જ્ઞાનીને ) પરિણામરહિત વચન હોય છે તેથી જ્ઞાનીને ( કેવળજ્ઞાનીને) ખરેખર બંધ નથી. ઇચ્છાપૂર્ણાંક વચન જીવને ધનુ કારણ છે; (જ્ઞાનીને) ઇચ્છારહિત વચન હેાય છે તેથી જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) ખરેખર મધ નથી. ठाणणिसेज्जविहारा ईहापुव्वं ण होइ केवलिणो । तम्हा ण होइ वंधो साक्खटुं मोहणीयस्स ॥ १७५ ॥ અભિલાષપૂર્વ વિહાર, આસન, સ્થાન નહિ જિનદેવને, તેથી નથી ત્યાં બધ; બંધન માહવશ સાક્ષાને. ૧૭પ. Page #413 -------------------------------------------------------------------------- ________________ કહેર ; પંચ પરમાગમ અર્થ કેવળીને ઊભા રહેવું, બેસવું અને વિહાર ઇરછાપૂર્વક હોતાં નથી, તેથી તેમને બંધ નથી. મેહનીયશ જીવને ક્રિયવિષયસહિતપણે બંધ થાય છે. आउस्स खयेण पुणो णिण्णासो होइ सेसप्यडीणं । पच्छा पावड सिग्वं लोयग्गं समयमेत्तेण ॥ १७६॥ આયુક્ષયે ત્યાં શેષ સર્વે કર્મને ક્ષય થાય છે, પછી સમયમાત્રે શીધ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. ૧૭૬. અર્થ –વળી (કેવળીને) આયુના ક્ષયથી શેષ પ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ થાય છે; પછી તે શીધ્ર સમયમાત્રમાં લોકોગ્રે પહોંચે છે. जाइजरमरणरहियं परमं कम्मट्ठवज्जियं सुद्धं । णाणाइचउसहावं अक्खयमविणासमच्छेयं ॥१७७॥ કર્માષ્ટવજત, પરમ, જન્મજરામરહીન, શુદ્ધ છે, જ્ઞાનાદિ ચાર સ્વભાવ છે. અક્ષય, અનાશ, અછેવ છે. ૧૭૭. અથ–પરમાત્મતત્વ) જન્મજરા-મરણ રહિત. પરમ, આઠ કર્મ વિનાનું. શુદ્ધ જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું, અક્ષય, અવિનાશી અને અઘ છે. अव्वाबाहमणिदियमणोवमं पुणरागमणविरहियं णिचं पुण्णपावणिम्मुक्कं । अचलं अणालंयं ॥१७८।। Page #414 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર–શુદ્ધોપચાગ અધિકાર [ ૩૭૩ અનુપમ, અતીન્દ્રિય, પુણ્ય પાપવિમુક્ત, અવ્યાબાધ છે, પુનરાગમન વિરહિત, નિરાલંબન, સુનિશ્ચિળ,નિત્ય છે. ૧૭૮. અર્થ–(પરમાત્મતત્વ) અવ્યાબાધ, અતીંદ્રિય, અનુપમ, પુણ્યપાપ વિનાનું, પુનરાગમન રહિત, નિત્ય, અચળ અને નિરાલંબ છે. णवि दुक्खं णवि सुक्खं णवि पीडा व विजदे वाहा । णवि मरणं णवि जणणं तत्थेव य होइ णिचाणं ॥१७९ ॥ જ્યાં દુખ નહિ, સુખ જ્યાં નહી, પીડા નહીં, બાધા નહીં, જ્યાં મરણ નહિ, જ્યાં જન્મ છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. અર્થ:–જ્યાં દુ:ખ નથી, સુખ નથી, પીડા નથી, બાધા નથી, મરણ નથી, જન્મ નથી, ત્યાં જ નિર્વાણ છે (અર્થાત દુખાદિરહિત પરમતત્વમાં જ નિર્વાણ છે). णवि इंदिय उवसग्गा णवि मोहो विम्हिओ ण णिहा य । ण य तिण्हा व छुहा तत्थेव य होइ णिव्वाणं ॥ १८० ।। નહિ ઈદ્રિ, ઉપસર્ગ નહિ, નહિ મોહ, વિસ્મય જ્યાં નહી, નિદ્રા નહી, ન સુધા, તૃષા નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. અર્થજ્યાં ઈદ્રિયે નથી, ઉપસર્ગો નથી, મેહ નથી, વિસ્મય નથી, નિદ્રા નથી, તુષા નથી, ક્ષુધા નથી, ત્યાં જ નિર્વાણ છે (અર્થાત ઇઢિયાદિરહિત પરમતત્વમાં જ નિર્વાણ છે), Page #415 -------------------------------------------------------------------------- ________________ ઉ૭૪ ] * પી પરમાગમ ) णवि कम्मं णोकम्मं णवि चिंता व अट्टरुदाणि । णवि धम्ममुक्कआणे तत्थेव य होइ णिव्वाणं ॥ १८१ ॥ જ્યાં કર્મ નહિ, કર્મ, ચિંતા, આરોદ્રોભય નહીં, જ્યાં ધર્મશુકલધ્યાન છે નહિ ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૧. અર્થ-જ્યાં કર્મ ને કર્મ નથી, ચિતા નથી, આતને રૌદ્ર ધ્યાન નથી, ધર્મ ને શુકલ ધ્યાન નથી, ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ કર્માદરહિત પરમતત્વમાં જ નિર્વાણ છે). विजदि केवलणाणं केवलसोक्खं च केवलं विरियं । केवलदिहि अमुत्तं अत्थितं सप्पदेसत्तं ॥ १८२॥ દગ-જ્ઞાન કેવળ, સૌખ્ય કેવળ, વીર્ય કેવળ હોય છે, અસ્તિત્વ, મૂર્તિવિહીનતા, સપ્રદેશમયતા હોય છે. ૧૮ર. અર્થ:-(સિદ્ધભગવાનને) કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળસુખ, કેવળવીય, અમૂર્તવ, અસ્તિત્વ અને સંપ્રદેશ હેય છે, णिव्वाणमेव सिद्धा सिद्धा णिव्वाणमिदि समुदिहा । कम्मविमुक्को अप्पा गच्छइ लोयग्गपज्जतं ॥ १८३ ॥ નિર્વાણ છે તે સિદ્ધ છે ને સિદ્ધ તે નિર્વાણ છે; સૌ કર્મથી પ્રવિમુક્ત આત્મા લોક-અગ્રે જાય છે. ૧૮૩ અર્થ:–નિર્વાણ તે જ સિદ્ધો છે અને સિદ્ધો તે નિર્વાણ Page #416 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર્—શુદ્ધોપચાગ અધિકાર [ ૩૭૫ છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. કમ`થી વિમુક્ત આત્મા લેાકાગ્ર પયત જાય છે. जीवाण पुग्गलाणं गमणं जाणेहि जाव धम्मत्थी । धम्मत्थिकायभावे तत्तो परदो ण गच्छति ॥ १८४ ॥ ધર્માસ્તિ જ્યાં લગી, ત્યાં લગી જીવ-પુત્તૂગલાનું ગમન છે; ધર્માસ્તિકાય-અભાવમાં આગળ ગમત નહિ થાય છે. ૧૮૪. અર્થ:—જ્યાં સુધી ધર્માસ્તિકાય છે ત્યાં સુધી જીવાનુ અને પુદ્ગલેાનુ ગમન જાણ; ધર્માસ્તિકાયના અભાવે તેથી આગળ તેઓ જતાં નથી. णियमं णियमस्स फलं णिद्दिट्ठे पवयणस्स भत्तीए । पुव्वावरविरोधो जदि अवणीय पूरयंतु समयण्हा ॥ १८५ ॥ || ॥ પ્રવચન-સુભક્તિ થકી કહ્યાં મે` નિયમ ને તત્ફળ અહા ! યદિ પૂર્વ-અપર વિરોધ હા, સમયજ્ઞ તેહ સુધારો. ૧૮૫. અર્થ :નિયમ અને નિયમનું ફળ પ્રવચનની ભક્તિથી દર્શાવવામાં આવ્યાં. જો (તેમાં કાંઈ) પૂર્વાપર (આગળપાછળ) વિરોધ હોય તે સમયજ્ઞા (આગમના જ્ઞાતાએ) તેને દૂર કરી પૂતિ કરજો. ईसाभावेण पुणो केई णिदंति सुंदरं मग्गं । तेसिं वयणं सोच्चाऽभत्ति मा कुणह जिणमग्गे ॥ १८६ ॥ પણ કોઈ સુ ંદર માર્ગોની નિંદા કરે ઈર્ષા વડે, તેનાં સૂણી વચના કરે ન અભક્તિ જિનમારગ વિષે. ૧૮૬. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] પંચ પરમાગમ અર્થ–પરંતુ ઉભાવથી કઈ લાકે સુંદર માગને નિંદે છે તેમનાં વચન સાંભળીને જિનમાર્ગ પ્રત્યે અભક્તિ ન કરજે, णियभावणाणिमित्तं मए कदं णियमसारणामसुदं । णच्चा जिणोवदेसं पुवावरदोसणिम्मुकं ॥ १८७ ।। નિજભાવના અથે રચ્યું મેં નિયમસાર-સુશાસ્ત્રને, સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનને જાણીને. ૧૮૭. અર્થ:-પૂર્વાપર દોષ રહિત જિનપદેશને જાણીને મેં નિજભાવના નિમિત્ત નિયમસાર નામનું શારા કર્યું છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભત Page #419 --------------------------------------------------------------------------  Page #420 -------------------------------------------------------------------------- ________________ નમ. વિ . ) શ્રીમદ્ભગવત્કંદકુંદાચાર્યદેવત અષ્ટપ્રાભૂત ૧. દશનામૃત 李李李李李李李李李李李李李 काऊण णमुकारं जिणवरवसहस्स वड्डमाणस्स । दसणमग्गं वोच्छामि जहाकम्मं समासेण ॥१॥ (હરિગીત) પ્રારંભમાં કરીને નમન 'જિનવરવૃષભ મહાવીરને, સંક્ષેપથી હું યથાક્રમે ભાખીશ દર્શનમાર્ગને. ૧. ૧. જિનવરવૃષભ = તીર્થ કર. दसणमूलो धम्मो उवइटो जिणवरेहि सिस्साणं । तं सोऊण सकपणे दंसणहीणो ण वंदिन्चो ॥२॥ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦] પચ પરમાગમ રે! ધર્મ દર્શનમૂલ ઉપદે જિનેએ શિષ્યને તે ધર્મ નિજ કણે સુણી દર્શનરહિત નહિ વંધ છે. ૨. ૧ દર્શનમૂલ =સમ્યગ્દર્શન જેનું મૂળ છે એ दसणभट्टा भट्टा दंसणभहस्स पत्थि णिव्वाणं । सिझंति चरियभट्ठा दंसणभट्ठा ण सिझंति ॥३॥ દભ્રષ્ટ જીવે ભ્રષ્ટ છે, દભ્રષ્ટને નહિ મોક્ષ છે; ચારિત્રબ્રણ મુકાય છે, દભ્રષ્ટ નહિ મુક્તિ લહે. . ૧. દભ્રષ્ટ = સમ્યગ્દર્શનરહિત सम्मत्तरयणभट्ठा जाणंता बहुविहाई सत्थाई । आराहणाविरहिया भमंति तत्थेव तत्थेव ॥ ४॥ સમ્યકત્વરત્નવિહીન જાણે શાસ્ત્ર બહુવિધને ભલે,. પણ શૂન્ય છે આરાધનાથી તેથી ત્યાં ને ત્યાં ભમે. ૪. सम्मत्तविरहिया णं मुट्ठ वि उग्गं तवं चरंता णं । ण लहंति बोहिलाई अवि वाससहस्सकोडीहिं ॥५॥ સમ્યકત્વ વિણ છ ભલે તપ ઉગ્ર સપ્રુ આચરે, પણ લક્ષ કોટિ વર્ષમયે બોધિલાભ નહીં લહે. પ. ૧ સુષુ = સારી રીતે सम्मत्तणाणदंसणवलवीरिययड्ढमाण जे सव्वे । कलिकलुसपावरहिया वरणाणी होंति अइरेण ॥६॥ Page #422 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રભુત–દનપ્રાકૃત [ ૩૮૧ સમ્યકત્વ-દર્શન-જ્ઞાન-બળ-વર્ષે અહો! વધતા રહે કલિમલરહિત જે જીવ, તે 'વજ્ઞાનને અચિરે લહે. ૬. ૧. વરજ્ઞાન = ઉત્કૃષ્ટ જ્ઞાન અર્થાત કેવળજ્ઞાન. सम्मत्तसलिलपवहो णिचं हियए पट्टए जस्स । कम्मं वालुयवरणं बंधुच्चिय णासए तस्स ॥७॥ સમ્યકત્વનીરપ્રવાહ જેના હૃદયમાં નિત્યે વહે, તસ બદ્ધર્મો વાલુકા-આવરણ સમ ક્ષયને લહે. ૭. ૧. વાલુકાઆવરણ = વેળુનું આવરણ, રેતીની પાળ. जे देसणेसु भट्ठा णाणे भट्ठा चरित्तभट्ठा य । एदे भट्ट वि भट्ठा सेसं पि जणं विणासंति ॥ ८॥ દભ્રષ્ટ, જ્ઞાને ભ્રષ્ટ ને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે, તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટ છે ને નાશ અન્ય તણે કરે. ૮. जो को विधम्मसीलो संजमतवणियमजोगगुणधारी । तस्स य दोस कहंता भग्गा भग्गत्तणं दिति ॥९॥ જે ધર્મશીલ. સંચમ-નિયમ-તપ-વ્યોગ-ગુણ ધરનાર છે, તેનાય ભાખી દોષ, ભ્રષ્ટ મનુષ્ય દે ભ્રષ્ટત્વને. ૯. जह मूलम्मि विणढे दुमस्स परिवार पत्थि परिवड्डी । तह जिणदंसणभट्ठा मृलविणट्ठा ण सिझंति ॥१०॥ જ્યમ મૂળનાશે વૃક્ષના પરિવારની વૃદ્ધિ નહી, જિનદર્શનાત્મક મૂળ હોય વિનષ્ટ તે સિદ્ધિ નહી. ૧૦. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮ર 3 પંચ પરમાગમ जह मूलाओ खंघो साहापरिवार बहुगुणो होइ । तह जिणदसण भूलो णिहिटो मोक्खमग्गस्स ॥११॥ જ્યમ મૂળ દ્વારા સ્કંધને શાખાદિ બહુગુણ થાય છે, ત્યમ મોક્ષપથનું મૂળ જિનદર્શન કર્યું જિનશાસને. ૧૧. जे दंसणेसु भट्ठा पाए पाडंति दसणधराणं । ते होंति लल्लमूआ वोही पुण दुलहा तेसिं ॥ १२ ॥ દભ્રષ્ટ જે નિજ પાય પાડે દષ્ટિના ધરનારને, તે થાય મૂંગા, ખંડભાલી. બાધિ દુર્લભ તેમને. ૧૨. ૧ ખડભાલી = અસ્પષ્ટ ભાષાવાળા; તૂટક ભાવાવાળા जे वि पडंति य तेर्सि जाणता लज्जगारवमयेण । तेसि पि णत्यि वाही पावं अणुमोयमाणाणं ॥१३॥ .. વળી જાણીને પણ તેમને ગારવ-શરમ-ભયથી નમે, તેનેય ધિ-અભાવ છે પાપાનુમોદન હોઈને. ૧૩. ૧ ગાવ= (રસ-હિ-શાતા સબધી) ગર્વ; મસ્તાઈ दुविहं पिगंधचायं तीसु वि जोएम संजमो ठादि । णाणम्मि करणसुद्धे उन्भसणे दसणं होदि ॥१४॥ જ્યાં જ્ઞાનને સંયમ 'ત્રિયોગે, ઉભયપરિગ્રહત્યાગ છે, જે શુદ્ધ સ્થિતિભોજન કરે, દર્શન તદાશ્રિત હોય છે. ૧૪. ૧ ત્રિોગ =(મનવચનકાયના) ત્રણ વેગ ૨. શુદ્ધ સ્થિતિજન==ણ કરણથી શુદ્ધ (કૃત-કારિતઅનુમોદન વિનાનું) એવું ઉભા ઉભા ભોજન. Page #424 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–દનપ્રાભૂત [ ૩૮૩ सम्मत्तादो णाणं णाणादो सव्वभावउवलद्धी । उवलद्धपयत्थे पुण सेयासेयं वियाणेदि ॥१५॥ સભ્યત્વથી સુજ્ઞાન, જેથી સર્વ ભાવ જણાય છે, ને સૌ પદાર્થો જાણતાં અશ્રેય શ્રેય જણાય છે. ૧૫. सेयासेयविदण्हू उद्धददुस्सील सीलवंतो वि । सीलफलेणभुदयं तत्तो पुण लहइ णिव्याणं ॥१६॥ અય-શ્રેયસુજાણુ છોડી કુશીલ ધારે શીલને ને શીલફળથી હોય 'અભ્યદય, પછી મુક્તિ લહે. ૧૬. ૧. અભ્યદય =તીર્થકરતાદિની પ્રાપ્તિ. जिणवयणमोसहमिणं विसयसुदविरेयणं अमिदभूदं । जरमरणवाहिहरणं खयकरणं सव्वदुक्खाणं ॥१७॥ જિનવચનરૂપ દવા વિષયસુખચિકા, અમૃતમયી, છે વ્યાધિ-મરણ-જરાદિહરણી, સર્વ દુ:ખવિનાશિની. ૧૭. ૧. વિષયસુખચિકા = વિષયસુખનું વિરેચન કરનારી एगं जिणस्स त्वं विदियं उक्किटुसावयाणं तु । अवरहियाण तइयं चउत्थ पुण लिंगढंसणं णत्थि ॥१८॥ છે એક 'જિનનું રૂપ, બીજું શ્રાવકોત્તમ-લિગ છે, ત્રીજું કહ્યું આર્યાદિનું, શું ન કેઈ કહેલ છે. ૧૮. ૧. જિનનું રૂપ = જિનના રૂપ સમાન મુનિ, યથાજાત ૩૫ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ] પણ પરમાગમ छह दव्व णव पयत्था पंचत्थी मत्त तच णिाि । सहss ताण रूवं सो सद्दिट्टी मुणेयच्चो ॥ १९ ॥ પંચાસ્તિકાય, છ દ્રવ્ય ને નવ અ, તત્ત્વે સાત છે, શ્રદ્ધે સ્વરૂપા તેમનાં, જાણે। સુષ્ટિ તેહને. ૧૯. जीवादीसहहणं सम्मत्तं जिणवरेहिं पण्णत्तं । ववहारा णिच्छयदो अप्पा णं हव सम्मतं ॥ २० ॥ જીવાદિના શ્રદ્ધાનને સમ્યક્ત્વ ભાખ્યું છે જિને વ્યવહારથી, પણ નિશ્ચયે આત્મા જ નિજ સમ્યક્ત્વ છે. ૨૦, एवं जिणपण्णत्तं दंसणरयणं घरेह भावेण | सारं गुणरयणत्तय सोवाणं पढम सोक्सस्स ॥ २१ ॥ એ જિનકથિત દનરતનને ભાવથી ધારો તમે, ગુણરત્નત્રયમાં સાર ને જે પ્રથમ શિવસેાપાન છે. ૨૧. ૧ પ્રથમ શિવસેાપાન=માક્ષનુ પહેલું પગથિયુ. जं सकइ तं कीरइ जं च ण सक्केइ तं च सद्दहणं । केवलिजिणेहिं भणियं सहमाणस्स सम्मत्तं ॥ २२ ॥ થઈ જે શકે કરવું અને નવ થઈ શકે તે શ્ર; સમ્યક્ત્વ શ્રાવતને સ`જ્ઞ જિનદેવે કહ્યું, ૨૨. दंसणणाणचरिते तवचिणये णिच्चकालमुपसत्ता । एदे दु बंदणीया जे गुणवादी गुणधराणं ॥ २३ ॥ Page #426 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૃત–દનપ્રાભૂત [ ૩૮૫ દગ, જ્ઞાન ને ચારિત્ર, તપ, વિનયે સદાય સુનિષ્ટ જે, તે જીવ વંદન યોગ્ય છે—ગુણધર તણુ ગુણવાદી જે. ૨૩. ૧. સુનિક = સુસ્થિત ૨. ગુણધર= ગુણના ધરનારા ૩ ગુણવાદી = ગુણેને પ્રકાશનારા सहजुप्पण्णं रूवं दटुं जो मण्णए ण मच्छरिओ । सो संजमपडिवण्णो मिच्छाइट्टी हवइ एसो ॥ २४ ॥ જ્યાં રૂપ દેખી સાહજિક, આદર નહીં મત્સર વડે, સંયમ તણે ધારક ભલે તે હોય પણ કુદષ્ટિ છે. ૨૪. ૧ સાહજિક = સ્વાભાવિક, નૈસર્ગિક, યથાજાત ૨ મત્સર = ઈર્ષા, દ્વેષ, ગુમાન अमराण वंदियाणं रूवं दट्टण सीलसहियाणं । जे गारवं करेंति य सम्मत्तविवज्जिया होति ॥ २५॥ જે "અમરવંદિત શીલયુત મુનિઓ તણું રૂપ જોઈને મિથ્યાભિમાન કરે અરે ! તે જીવ દષ્ટિવિહીન છે. ર૫. ૧ અમરવદિત = દેવેથી વદિત अस्संजदं ण वंदे वत्थविहीणो वि सो ण वंदिज्ज । दोणि वि होंति समाणा एगो वि ण संजदो होदि ॥२६॥ વંદે ન અણુસંયત, ભલે હો નગ્ન પણ નહિ વંદ્ય તે, બંને સમાનપણું ધરે, એ ન સંયમવંત છે. ૨૬. ण वि देहो बंदिज्जइ ण वि य कुलो ण वि य जाइसंजुत्तो । को वंदमि गुणहीणो ण हु सवणो णेच साचो होइ ।। २७ ।। Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ] પંચ પરમાગમ નહિ દેહ વંધ, ન વંધ કુલ, નહિ વંધ જન જાતિ થકી; ગુણહીન ક્યમ વંદાય? તે સાધુ નથી, શ્રાવક નથી. ર૭. चंदमि तवसावण्णा सीलं च गुणं च वंभचेरं च । सिद्धिगमणं च तेसिं सम्मत्तेण सुद्धभावेण ॥२८॥ સભ્યત્વસંયુત શુદ્ધભાવે વંદુ છું મુનિરાજને, તસ બ્રહ્મચર્ય, સુશીલને, ગુણને તથા શિવગમનને. ૨૮. ૧ શિવગમન =એક્ષપ્રાપ્તિ चउसहि चमरसहिओ चउतीसहि अइसएहिं संजुत्तो । अणवरबहुसत्तहिओ कम्मक्खयकारणणिमित्तो ॥२९॥ ચોસઠ ચમર સંયુક્ત ને ચોત્રીસ અતિશય યુક્ત જે, બહુજીવહિતકર સતત, કર્મવિનાશકારણ-હેતુ છે. ર૯. णाणेण दंसणेण य तवेण चरियेण संजमगुणेण । चउहि पि समाजोगे मोक्खो जिणसासणे दिहो ॥३०॥' સંયમ થકી, વા જ્ઞાન-દર્શન-ચરણ-તપ છે ચાર જે ' એ ચાર કેરા યોગથી, મુક્તિ કહી જિનશાસને. ૩૦. णाणं णरस्स सारो सारो वि णरस्स होइ सम्मत्तं । सम्मत्ताओ चरणं चरणाओ होइ णिव्याणं ॥ ३१ ॥ રે! જ્ઞાન નરને સાર છે, સખ્યત્વ નરને સાર છે " સમ્યત્વથી ચારિત્ર ને ચારિત્રથી મુક્તિ લહે. ૩૧. Page #428 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–શનપ્રાભૃત णाणम्मि दंसणम्मि य तवेण चरिएण सम्मसहिएण। । चउण्हं पि समाजोगे सिद्धा जीवा ण संदेहो ॥३२॥ દગ-જ્ઞાનથી, સભ્યત્વયુત ચારિત્રથી ને તપ થકી, , –એ ચારના યોગે જીવો સિદ્ધિ વરે, શંકા નથી. ૩૨. ૧ દગ-જ્ઞાન = દર્શન અને જ્ઞાન कल्लाणपरंपरया लहंति जीवा विमुद्धसम्मत्तं । सम्मइंसणरयणं अग्धेदि मुरासुरे लोए ॥३३॥ કલ્યાણશ્રેણી સાથ પામે જીવ સમકિત શુદ્ધને; સુર-અસુર કેરા લોકમાં સખ્યત્વરત્ન પુજાય છે. ૩૩. ૧ કલ્યાણશ્રેણી = સુખોની પર પરા, વિભૂતિની હારમાળા लद्धण य मणुयत्तं सहियं तह उत्तमेण गोत्तेण । लद्धण य सम्मतं अक्खयसोक्खं च लहदि मोक्खं च ॥ ३४ ॥ રે! ગોત્ર ઉત્તમથી સહિત મનુષત્વને જીવ પામીને, સંપ્રાપ્ત કરી સમ્યત્વ, અક્ષય સૌખ્ય ને મુક્તિ લહે. ૩૪. ૧ મનુષત્વ = મનુષ્યપણુ , विहरदि जाव जिणिदो सहसष्टसुलक्खणेहिं संजुत्तो । चउतीसअइसयजुदो सा पडिमा थावरा भणिया ॥३५॥ ચોત્રીસ અતિશયયુક્ત, અષ્ટ સહસ્ત્ર લક્ષણધરપણે જિનચંદ્ર વિહરે જ્યાં લગી, તે બિબ સ્થાવર ઉક્ત છે. ૩પ. ૧ અષ્ટ સહસ્ત્ર = એક હજાર ને આઠ ૨ બિબ = પ્રતિમા Page #429 -------------------------------------------------------------------------- ________________ પિચ પરમાગમ वारसविहतवजुत्ता कम्मं खविऊण विहिवलेणं सं । वोसट्टचत्तदेहा णिव्वाणमणुत्तरं पत्ता ॥३६॥ 'દ્વાદશ તપે સંયુક્ત, નિજ કર્મો ખપાવી વિધિબળે, વ્યુત્સર્ગથી તનને તજી, પામ્યા અનુત્તમ મોક્ષને. ૩૬. ૧. દ્વાદશ =બાર ૨ વ્યુત્સર્ગથી (શરીર પ્રત્યે) પૂર્ણ ઉપેક્ષાપૂર્વક ૩ અનુત્તમ = સર્વોત્તમ Page #430 -------------------------------------------------------------------------- ________________ ક ૨. સૂત્રપ્રાભૂત अरहंतभासियत्थं गणहरदेवेहिं गंथियं सम्म । मुत्तत्थमग्गणथं सवणा साहंति परमत्थं ॥१॥ અહંતભાષિત-અર્થમય, ગણધરસુવિરચિત સૂત્ર છે; સૂત્રાર્થના કશાધન વડે સાધે શ્રમણ પરમાર્થને. ૧. ૧. સત્રાર્થ = સૂત્રેના અર્થ. ૨ ગેલન = શોધવુ-બેજવું તે मुत्तम्मि नं मुदिष्टं आइरियपरंपरेण मग्गेण । गाऊण दुविह सुत्तं वदि सिवमग्गे जो भन्यो ॥२॥ સૂત્રે સુદર્શિત જેહ, તે *સૂરિગણુપરંપર માર્ગથી જાણ દ્વિધા, શિવપંથ વતે જીવ જે તે ભવ્ય છે. ૨. ૧. સુદશિત =સારી રીતે દર્શાવવામાં–કહેવામાં આવેલ ૨ સૂરિગણપર પર માર્ગ = આચાર્યોની પર પરામય માર્ગ ૩ દિધા = (શબ્દથી અને અર્થથી—એમ) બે પ્રકારે मुत्तं हि जाणमाणो भवस्स भवणासणं च सो कुणदि । सूई जहा असुत्ता णासदि सुत्ते सहा णो वि ॥३॥ સૂત્રજ્ઞ જીવ કરે વિનષ્ટ ભવો તણુ ઉત્પાદને; વાય સોય અસૂત્ર, સોય સસૂત્ર નહિ ખવાય છે; ૩. ૧ સૂરજ્ઞ = શાસ્ત્રને જાણનાર ૨ અસૂત્ર = દેરા વિનાની, Page #431 -------------------------------------------------------------------------- ________________ sto i પ પરમાગમ पुरिसो वि जो समुत्तोण विणासइ सो गओ वि संसारे । सच्चेयणपञ्चक्खं णासदि तं सो अदिस्समाणो वि ॥४॥ આત્માય તેમ 'સસૂત્ર નહિ ખવાય, હે ભવમાં ભલે; અદષ્ટ પણ તે સ્વાનુભવપ્રત્યક્ષથી ભવને હણે. ૪. ૧ સસૂત્ર = શાસ્ત્રને જાણનાર ૨ અદષ્ટ પણ = દેખાતે નહિ હેવા છતા (અર્થાત ઈદિથી નહિ જણાતો હોવા છતા). मुत्तत्थं जिणभणियं जीवाजीवादिबहुविहं अत्थं । हेयाहेयं च तहा जो जाणइ सो हु सहिट्ठी ॥५॥ જિનસૂત્રમાં ભાખેલ જીવ-અજીવ આદિ પદાર્થને હેયત્વ-અણહેયત્વ સહ જાણે, સુદષ્ટિ તેહ છે. પ. जं सुत्तं जिणउत्तं ववहारो तह य जाण परमत्थो । तं जाणिऊण जोई लहइ मुहं खवइ मलपुंजं ॥६॥ જિન-ઉક્ત છે જે સૂત્ર તે વ્યવહાર ને પરમાર્થ છે; તે જાણી યોગી સૌખ્યને પામે, દહે મળપુંજને. '૬. मुत्तत्थपयविणहो मिच्छादिट्ठी हु सो मुणेयचो । खेडे वि ण काय पाणिप्पत्तं सचेलस्स ।।७।। સૂત્રાર્થ પદથી ભ્રષ્ટ છે તે જીવ મિથ્યાદષ્ટિ છે; કરપાત્રભેજન રમતમાંય ન યોગ્ય હોય છેસલને. ૭. ૧ સવાર્થપદ = સૂત્રોના અર્થો અને પદે ૨ કરપાત્રભોજન = હાથરૂપી પાત્રમા ભેજન કરવું તે ૩. સચેલ = વસ્ત્રસહિત. Page #432 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાણત—સૂત્રાભૂત [ ३८१ हरिहरतुल्लो वि णरो सग्गं गच्छेइ एइ भवकोडी | तह विण पावड़ सिद्धिं संसारत्थो पुणो भणिदो ॥ ८ ॥ 'हरितुल्य हो पाए। स्वर्ग पामे, अटि टि लवे लभे, भए। सिद्धि नव याभे, रहे संसारस्थित — मागम उहे. ८. १. हरि = नागयाशु उकिटसीहचरियं वहुपरियम्मो य गरुयभारो य । जो विहरइ सच्छंद पावं गच्छेदि होदि मिच्छतं ॥ ९ ॥ સ્વચ્છંદ વર્તે તેહ પામે પાપને મિથ્યાત્વને, ગુરુભારધર, ઉત્કૃષ્ટ સિંહચરિત્ર, બહુતપકર ભલે. ૯. णिच्चेलपाणिपत्तं उवइद्धं परमजिणवरिंदेहिं । एक्को वि मोक्खमग्गो सेसा य अमग्गया सव्वे ॥ १० ॥ નિશ્ચલ-કરપાત્રત્વ પરમજિનેન્દ્રથી ઉપદિષ્ટ છે; તે એક મુક્તિમાર્ગ છે ને શેષ સ` અમા છે. ૧૦. ૧ નિÀલ-કરપાત્રત્વ = વજ્રહિતપણુ અને હાથરૂપી પાત્રમાં ભાજન કરવાપણુ जो संजमेसु सहिओ आरंभपरिग्गहेसु विरओ वि । सो होइ चंदणीओ ससुरासुरमाणुसे लोए ॥ ११ ॥ આરંભરિગ્રહવિરત છે, જે જીવ સયમયુક્ત ને તે દેવ-દાનવ-માનવેાના લેાકયમાં વધુ છે. ૧૧. जे वावीसपरीसह सहंति सत्तीसएहिं संजुत्ता । ते होंति वंदणीया कम्मक्खयणिज्जरासाहू ॥ १२ ॥ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] પંચ પરમાગમ બાવીશ પરિષહને સહે છે, 'શક્તિશતસયુક્ત જે, તે કમ ક્ષય ને નિજ રામાં નિપુણ મુનિ વંદ્ય છે. ૧૨. ૧. શક્તિશત – સેકડા શક્તિ. अवसेसा जे लिंगी दंसणणाणेण सम्म संजुत्ता । वेलेण य परिगहिया ते भणिया इच्छणिज्जा य ॥ १३ ॥ અવશેષ લિંગી જેહ સમ્યક્ જ્ઞાન-દર્શનયુક્ત છે ને વસ્ત્ર ધારે જેહ, તે છે યાગ્ય ઇચ્છાકારને. ૧૩. ૧. અવશેષ = બાકીના (અર્થાત્ મુનિ સિવાયના ) इच्छायारमहत्थं सुत्तठिओ जो हु छंडए कम्मं । ठाणे द्वियसम्मत्तं परलोयसुहंकरो होदि ॥ १४ ॥ 'સૂત્રસ્થ સમ્યગ્દષ્ટિયુત જે જીવ છેડે કને, ૨૮ ઇચ્છામિયાગ્ય પદસ્થ તે પરલાકગત સુખને લહે. ૧૪. ૧ સૂત્રસ્થ = શાસ્ત્રાને જાણનાર અને યથાશક્તિ તદનુસાર વનાર. ૨૬ પુગમિ યેાગ્ય – ઇચ્છાકારને યેાગ્ય ૩ પક્ષ્ય = પ્રતિમાધારી अह पुण अप्पा णिच्छदि धम्माई करेइ णिरवसेसाई । तह विण पावदि सिद्धिं संसारत्थो पुणो भणिदो ॥ १५ ॥ પણ આત્મને ઇચ્છા વિના ધર્માં અશેષ કરે ભલે, તાપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે—આગમ કહે. ૧પ. एएण कारणेण यतं अप्पा सह तिविहेण । जेण य लहेह मोक्खं तं जाणिज्जह पमत्तेण ॥ १६ ॥ Page #434 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રામૃત—સૂત્રપ્રાકૃત [ ૩૯૩ આ કારણે તે આત્મની ત્રિવિધે તમે શ્રદ્ધા કરો, તે આત્મને જાણા પ્રયત્ન, મુક્તિને જેથી વર. ૧૬. वालग्ग कोडिमेत्तं परिगहगहणं ण होड़ साहूणं । भुंजेड़ पाणिपत्ते दिण्णणं इक्कठाणम्मि ॥ १७ ॥ રે! હોય નહિ 'ખાલાગ્રની અણીમાત્ર પરિગ્રહ સાધુને: કરપાત્રમાં પરદત્ત ભાજન એક સ્થાન વિષે કરે. ૧૭. ૧ આલાય = વાળની ટાય. जहजायस्वसरिसो तिल्तुसमेतं ण गिहदि हत्थे । जड लेड़ अप्पबहुयं तत्तो पुण जाइ णिग्गोदं ॥ १८ ॥ જન્મ્યા પ્રમાણે રૂપ, 'તલતુષમાત્ર કરમાં નવ ગ્રહે, થાડુંઘણું પણ બે ગ્રહે તેા પ્રાપ્ત થાય નિગેાદને, ૧૮, ૧. તલતુપમાત્ર = તલના ફેાતા જેટલું પણ जस्स परिग्गहगहणं अप्पं बहुयं च हवइ लिंगस्स । सो गरहिउ जिणवयणे परिगहरहिओ णिरायारो ॥ १९ ॥ રે! હોય બહુ યા અલ્પ પરિગ્રહ સાધુને જેના મતે, તે નિંદ્ય છે; જિનવચનમા મુનિ નિષ્પરિગ્રહ હોય છે. ૧૯. पंचमद्दव्ययजुत्तो तिहिं गुत्तिहिं जो स संजदो हो । णिग्गंथमोक्खमग्गो सो होदि हु वंदणिज्जो य ॥ २० ॥ ત્રણ ગુતિ, પંચ મહાવ્રતે જે યુક્ત, સયત તેહ છે; નિગ્રંથ મુક્તિમાર્ગ છે તે; તે ખરેખર વત્ છે, ૨૦, Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ] પંચ પરમાગમ दुइयं च उत्त लिंग उकिटं अवरसावयाणं च । मिक्खं भमेइ पत्ते समिदीभासेण मोणेण ॥ २१ ॥ બીજું કહ્યું છે લિંગ ઉત્તમ શ્રાવકનું શાસને તે વાસમિતિ વા મૌનયુક્ત સપાત્ર ભિક્ષાટન કરે. ૨૧. ૧ વાક્સમિતિ = વચન સમિતિ लिंगं इत्थीण हवदि भुंजइ पिंडं सुएयकालम्मि । अज्जिय वि एकवत्था वत्थावरणेण मुंजेदि ॥२२॥ છે લિંગ એક સ્ત્રીઓ તણું, એકાશની તે હોય છે, આર્યાય એક ધરે વસન, વસ્ત્રાવૃતા ભોજન કરે. રર. ૧ એકાશની = એક વખત ભજન કરનાર ૨ વસન =વસ્ત્ર ण वि सिज्झदि वत्थधरो जिणसासणे जइ वि होइ तित्थयरो। णग्गो विमोक्खमग्गो सेसा उम्मग्गया सव्वे ॥ २३ ॥ નહિ વસ્ત્રધર સિદ્ધિ લહે, તે હેય તીર્થકર ભલે; બસ નગ્ન મુક્તિમાગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. ૨૩. लिंगम्मि य इत्थीणं थणंतरे णाहिकक्खदेसेसु । , भणिओ सुहुमो काओ तासिं कह होइ पव्वज्जा ॥२४॥ સ્ત્રીને સ્તનની પાસ, કલે, યોનિમાં, નાભિ વિષે, બહુ સૂક્ષ્મ જીવ કહેલ છે, ક્યમ હેય દીક્ષા તેમને? ર૪. जइ ईसणेण मुद्धा उत्ता मग्गेण साचि संजुत्ता । , घोरं चरिय चरित्तं इत्थीस ण पन्चया भणिया ॥२५॥ Page #436 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૂત–સૂત્રપ્રાકૃત [ ૩૯૫ જે હોય દર્શનશુદ્ધ તો તેનેય માર્ગયુતા કહી; છે ચરણ ઘર ચરે છતાં સ્ત્રીને નથી દીક્ષા કહી. ૨૫. ૧ માર્ગથતા = માર્ગથી સંત. चित्तासोहि ण तेसि दिल्लं भावं तहा सहावेण । विजदि मासा तेर्सि इत्थीसु णऽसंकया झाणं ॥२६॥ મનશુદ્ધિ પૂરીનનારીને, પરિણામ શિથિલ સ્વભાવથી, વળી હોય માસિક ધર્મ, સ્ત્રીને ધ્યાન નહિ નિઃશંકથી ર૬. गाहेण अप्पगाहा समुहसलिले सचेलअत्थेण । इच्छा जाहु णियत्ता ताह णियत्ताई सम्वदुक्खाई ॥२७॥ 'પટશુદ્ધિમાત્ર સમુદ્રજલવત ગ્રાહ્ય પણ અલ્પ જ ગ્રહે, ઈચ્છા નિવત જેમને, દુખ સૌ નિવાર્યાં તેમને. ર૭. ૧. પશુદ્ધિમાત્ર= વસ્ત્ર ધેવા પૂરતુ ડુ જ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩. ચારિત્રાભૂત सचण्हु सव्वदंसी णिम्मोहा वीयराय परमेट्टी । चंदित्तु तिजगवंदा अरहंता भव्वनीवहिं ॥१॥ णाणं दसण सम्मं चारित्तं सोहिकारणं तेसिं । मोक्खाराहणहेउं चारित्तं पाहुडं वोच्छे ॥२॥ સર્વજ્ઞ છે, પરમેષ્ઠી છે, નિર્મોહ ને વીતરાગ છે, તે ત્રિજગવંદિત, ભવ્યપૂજિત અહંતાને વંદીને; ૧. ભાખીશ હું ચારિત્રપ્રાભૂત મોક્ષને આરાધવા, જે હેતુ છે સુજ્ઞાન-દગ-ચારિત્ર કેરી ગુદ્ધિમાં. ૨. जं जाणइ तं गाणं जं पेच्छइ तं च सणं भणियं । णाणस्स पिच्छियस्स य समवण्णा होइ चारित्तं ॥३॥ જે જાણતું તે જ્ઞાન, દેખે તેહ દર્શન ઉક્ત છે; ને જ્ઞાન-દર્શનના સમાયોગે સુચારિત હોય છે. ૩. ૧ સુચારિત =સમ્યક્ષ્યારિત્ર एए तिण्णि वि भावा हवंति जीवस्स अक्खयामेया । तिर्ह पि सोहणत्थे जिणभणियं दुविह चारित्तं ॥४॥ Page #438 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૂત–ચારિત્રપ્રાભૂત ૩૯૭ આ ભાવ ત્રણ આત્મા તણા અવિનાશ તેમ અમેય છે; એ ભાવત્રયની શુદ્ધિ અને દ્વિવિધ ચરણ જિનોક્તિ છે. ૪. ૧. અમેય =અમાપ जिणणाणदिहिसुद्धं पढमं सम्मत्तचरणचारित्तं । विदियं संजमचरणं जिणणाणसदेसियं तं पि ॥५॥ સમ્યકત્વચરણું છે પ્રથમ, જિનજ્ઞાનદર્શનશુદ્ધ જે; બીજું ચરિત સંયમચરણ, જિનાજ્ઞાનભાષિત તેય છે. પ. एवं चिय णाऊण य सम्बे मिच्छत्तदोस संकाइ । परिहर सम्मत्तमला जिणभणिया तिविहजोएण ॥६॥ ઈમ જાણીને છેડો ત્રિવિધ યોગે સકળ શંકાદિને, –મિથ્યાત્વમય દોષ તથા સમ્યક્ત્વમળ જિન-ઉક્તને. ૬. णिस्संकिय णिकंखिय णिन्विदिगिंछा अमृढदिट्ठी य । उवगृहण ठिदिकरणं वच्छल्ल पहावणा य ते अटु ॥७॥ નિઃશંકતા. નિ:કાંક્ષ, નિર્વિચિકિત્સ. અવિમૂઢત્વ ને ઉપગૃહન. ચિતિ. વાત્સલ્યભાવ, પ્રભાવના–ગુણ અષ્ટ છે. ૭. तं चेव गुणविसुद्धं जिणसम्मत्तं सुमुक्खठाणाए । जं चरइ णाणजुतं पहर्म सम्मत्तचरणचारित्तं ॥८॥ તે અષ્ટગુણસુવિશુદ્ધ જિનસમ્યત્વને–શિવહેતુને આચરવું જ્ઞાન સમેત, તે સમ્યકત્વચરણ ચરિત્ર છે. ૮. ૧. અષ્ટગુણસુવિશુદ્ધ =આઠ ગુણેથી નિર્મળ ૨ શિવહેતુ=મેક્ષનું કારણ Page #439 -------------------------------------------------------------------------- ________________ કૈદ ] પી પરમધામે सम्मत्तचरणमुद्धा संजमचरणस्स जइ व सुपसिद्धा । । णाणी अमूढदिट्ठी अचिरे पावंति णिव्याणं ॥९॥ સખ્યત્વચરણવિશુદ્ધ ને નિષ્પન્નસંયમચરણ જે, નિર્વાણને અચિરે વરે અવિમૂઢદષ્ટિ જ્ઞાનીઓ. ૯. सम्मत्तचरणभट्ठा संजमचरणं चरति जे वि णरा । अण्णाणणाणमूढा तह वि ण पावंति णिवाणं ॥१०॥ સમ્યકત્વચરણવિહીન છે. સંયમચરણ જન આચરે, તોપણ લહે નહિ મુક્તિને 'અજ્ઞાનજ્ઞાનવિમૂઢ એ ૧૦ ૧ અજ્ઞાનજ્ઞાનવિમૂઢ = અનાનતત્વ અને જ્ઞાનતત્વને ભેદ નહિ જાણનારા वच्छल्लं विणएण य अणुकंपाए सुदाणदच्छाए । मग्गगुणसंसणाए अवगृहण रक्खणाए य ॥११॥ एएहि लक्खणेहि य लक्खिजइ अज्जवेहिं भावेहिं । जीवो आराहतो जिणसम्मत्तं अमोहेण ॥१२॥ વાત્સલ્ય-વિનય થકી, સુદાને દક્ષ અનુકંપા થકી, વળી માર્ગગુણરતવના થકી, ઉપગૃહનને રિતિકરણથી; – આ લક્ષણોથી તેમ આવભાવથી લક્ષાય છે. વહ જિનસમ્યક્ત્વને આરાધનારો જીવ જે. ૧૨. ૧ માર્ગગુણસ્તવના = નિર્મથ માર્ગના ગુણની પ્રશંસા. ૨ આર્જવભાવ સરળ પરિણામ ૩. લક્ષાય = ઓળખાય Page #440 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–ચારિત્રપ્રાકૃત [ ૩૯ उच्छाहभावणासंपसंससेवा कुदंसणे सद्धा । अण्णाणमोहमग्गे कुवंतो जहदि जिणसम्मं ॥१३॥ અજ્ઞાનમોહપ કુમતમાં ભાવના, ઉત્સાહ ને श्रद्धा, २तवन, सपा ४२, ते तो सभ्यस्त्वने. १७. उच्छाहभावणासंपसंससेवा सुदंसणे सद्धा । ण जहदि जिणसम्मत्तं कुव्वंतो णाणमग्गेण ॥१४॥ સદર્શને ઉત્સાહ, શ્રદ્ધા, ભાવના, સેવા અને સ્તુતિ જ્ઞાનમાર્ગથી જે કરે, છોડેન જિનસભ્યત્વને. ૧૪. अण्णाणं मिच्छत्तं वजह णाणे विसुद्धसम्मत्ते । अह मोहं सारंभं परिहर धम्मे अहिंसाए ॥१५॥ અજ્ઞાનને મિથ્યાત્વ તજ, લહી જ્ઞાન, સમતિ શુદ્ધને; વળી મેહ તજ 'સારંભ તુ, લહીને અહિંસાધર્મને. ૧૫. ૧ સાર ભ = આર ભયુક્ત पञ्चज्ज संगचाए पयह सुतवे सुसंजमे भावे । होइ मुविसुद्धझाणं णिम्मोहे वीयरायत्ते ॥ १६ ॥ નિરસંગ કહી દીક્ષા, પ્રવર્ત સુસંયમ, સત્તપ વિષે; નિર્મોહ વીતરાગત્વ હોતાં ધ્યાન નિર્મળ હોય છે. ૧૬. मिच्छादसणमग्गे मलिणे अण्णाणमोहदोसेहिं । वझंति मूढजीवा मिच्छत्ता बुद्धिदोसेण ॥ १७ ॥ Page #441 -------------------------------------------------------------------------- ________________ • ૪૦૦ ] પચ પરમાગમ જે વર્તતા અજ્ઞાનમોહમલે મલિન મિયામતે, તે મૂઢજીવ મિથ્યાત્વ ને મનિદોષથી બંધાય છે. ૧૭. ૧. અજ્ઞાનમેહમલે મલિન = અજ્ઞાન અને મોહના દોષો વડે મલિન. सम्महसण पस्सदि जाणदि णाणेण दव्यपज्जाया । सम्मेण य सहदि य परिहरदि चरित्तजे दोसे ॥१८॥ દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને, સભ્યત્વથી શ્રદ્ધા કરે, ચારિત્રદો પરિહરે. ૧૮. एए तिणि वि भावा हवंति जीवस्स मोहरहियस्स | णियगुणमाराहतो अचिरेण य कम्म परिहरइ ॥१९॥ રે! હોય છે ભાવે ત્રણે આ, મહવિરહિત જીવને; નિજ આત્મગુણ આરાધતો તે કર્મને અચિરે તજે. ૧૯ ૧ અચિરે= અપ કાળમાં संखिज्जमसंखिज्जगुणं च संसारिमेरुमेत्ता णं । सम्मत्तमणुचरंता करेंति दुक्खक्खयं धीरा ॥२०॥ સંસારસીમિત નિર્જરા અણુસંખ્ય-સંખ્યગુણી કરે, સમ્યક્ત્વ આચરનાર ધીરા દુ:ખના ક્ષયને કરે. ૨૦. -दुविहं संजमचरणं साया तह हवे णिरायारं । सायारं सग्गथं परिग्गहा रहिय खलु णिरायारं ॥२१॥ સાગાર અણુ-આગાર એમ દ્વિભેદ સંચમચરણ છે સાગાર છે સગ્રંથ, અણઆગાર પરિગ્રહરહિત છે. ૨૧, Page #442 -------------------------------------------------------------------------- ________________ Aष्टामृत-वारित्रामृत [४० दसण वय सामाइय पोसह सचित्तरायभत्ते य । " बंभारंभपरिग्गह अणुमण उहिट देसविरदो यं ॥३२॥ शन, प्रत, सामाथि, पथ, सन्थिन, 'निशिभुति ने વળી બ્રહ્મ ને આરંભ આદિક દેશવિરતિરસ્થાન છે. ર૨. ૨ નિશિભક્તિ =રાત્રિભેજનાત્યાગ पंचेव गुन्बयाई गुणब्बयाई हवंति तह तिण्णि । सिक्खावय चत्तारि य संजमचरणं च सायारं ॥२३॥ અણુવ્રત કહ્યાં છે પાંચ ને ત્રણ ગુણવ્રત નિર્દિષ્ટ છે, शिक्षाप्रती छ यार;-- सयभन्यर सागार छे. २३. थूले तसकायबहे थूले मोषे अदत्तथूले य । परिहारो परमहिला परिग्गहारंभपरिमाणं ॥२४॥ ત્યાં સ્થૂલ ત્રસહિંસા-અસત્ય-અદત્તના, પરનારીના પરિહારને, આરંભપરિગ્રહમાનને અણુવ્રત કહ્યાં. ૨૪. दिसिविदिसिमाण पढम अणत्थदंडस्स वज्जणं बिदियं । भोगोपभोगपरिमा इयमेव गुणवंया तिण्णेि || २५ ॥ દિશવિદિશગતિ-પરિમાણ હોય, અનર્થદંડ પરિત્યજે, ભોગપભોગ તણું કરે પરિમાણ,–ગુણવ્રત ત્રણ્ય છે. રપ. सामाइयं च पढमं विदियं च तहेव पोसहं भणियं । तइयं च अतिहिपुज्जं चउत्थ सल्लेहणा अंते ॥२६॥ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ] પંચ પરમાગમ સામાયિક, વ્રત શ્રેષધ, અતિથિ તણી પૂજા અને અંતે કરે સલ્લેખના–શિક્ષાવ્રતો એ ચાર છે. ર૬. एवं सावयधम्म संजमचरणं उदेसियं सयलं । યુદ્ધ સંનપર વરૂને સારું છે !! ૨૭ / શ્રાવકધરમરૂપ દેશસંચમચરણ ભાખ્યું એ રીતે; યતિધર્મ-આત્મક પૂર્ણસંયમચરણ શુદ્ધ કહું હવે. ર૭. पंचेंदियसंवरणं पंच बया पंचर्विसकिरियासु । पंच समिदि तय गुत्ती संजमचरणं णरायारं ।। २८ ।। પંચેનિદ્રાસંવર, પાંચ વ્રત પચ્ચીશક્રિયાસંબદ્ધ છે, વળી પાંચસમિતિ,ત્રિગુપ્તિ—અણુ-આગાર સંચમચરણ છે. अमणुण्णे य मणुण्णे सजीवदम्बे अजीवदन्वे य । ण करेदि रायदोसे पंचेंदियसंवरो भणिओ ॥ २९ ॥ સુમનોજ્ઞ ને અમનોજ્ઞ જીવ-અછવદ્રવ્યોને વિષે કરવા ન રાગવિરોધ તે પંચેન્દ્રિસંવર ઉક્ત છે. ર૯. ૧. રાગવિધ =રાગદેવ हिंसाविरइ अहिंसा असञ्चविरई अदत्तविरई य । तुरियं अवंभविरई पंचम संगम्मि विरई य ॥३०॥ હિસાવિરામ, અસત્ય તેમ અદત્તથી વિરમણ અને અબ્રહ્મવિરમણ, સંગવિરમણ – મહાવ્રત પાંચ એ. ૩૦. Page #444 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–ચારિત્રપ્રાભૃત ૪૦૩ साईति महल्ला आयरियं ज महल्लपुम्वेहि । जं च महल्लाणि तदो महन्बयाई तहेयाई ॥ ३१ ॥ મોટા પુરુષ સાથે, પૂરવ મોટા જનોએ આર્યા, સ્વયમેવ વળી મોટાં જ છે. તેથી મહાવ્રત તે ઠર્યા. ૩૧. क्यगुत्ती मणगुत्ती इरियासमिदी मुदाणणिक्खेवो । अवलोयभोयणाए अहिंसए भावणा होति ॥ ३२ ॥ મન-વચનગુતિ, ગમનસમિતિ, સુદાનનિક્ષેપણું અને અવલોકીને ભેજન–અહિંસાભાવના એ પાંચ છે. ૩ર. कोहभयहासलोहा मोहा विवरीयभावणा चेव । विदियस्स भावणाए ए पंचेव य तहा होति ॥३३॥ જે કેધ, ભયને હાસ્ય તેમ જ લોભ-મોહ-કુભાવ છે, તેના વિપર્યયભાવ તે છે ભાવના બીજા વ્રત. ૩૩. ૧ વિપર્યયભાવ= વિપરીત ભાવ. मुण्णायारणिवासो विमोचियावास जं परोधं च । एसणसुद्धिसउत्तं साहम्मीसंविसंवादो ॥३४॥ સૂના અગર તો ત્યક્ત સ્થાને વાસ, પર-ઉપરોધ ના, આહાર એષણશુદ્ધિયુત, સાધર્મી સહ વિખવાદ ના. ૩૪. ૧ પર-ઉપરાધ ના = બીજાને નડતર થાય એમ ન રહેવું તે. महिलालोयणपुवरइसरणसंसत्त्वसहिविकहाहिं । पुट्टियरसेहिं विरओ भावण पंचावि तुरियम्मि ॥३५॥ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ] પચ પરમાગમ મહિલાનિરીક્ષણ-પૂર્વરતિસ્મૃતિ-નિકટવાસ, 'ત્રિયાકથા, પૌષ્ટિક રસોથી વિરતિ–તે વ્રત તુર્યની છે ભાવના. ૩૫. ૧ ત્રિયાક્યા ગીથા ૨ તુર્ય =ચતુર્થ अपरिग्गह समणुण्णेसु सहपरिसरसरूवगंधेसु । रायघोसाईणं परिहारो भावणा होति ॥ ३६॥ મનહર-અમનહર સ્પર્શ-રસ-રૂપ-ગંધ તેમ જ શબ્દમાં કરવા ન રાગવિરોધ, વ્રત પંચમ તણી એ ભાવના. ૩૬. इरिया भासा एसण जा सा आदाण चेव णिक्खेवो । संजमसोहिणिमित्ते खंति जिणा पंच समिदीओ ॥ ३७॥ ઇ, સુભાષા, એષણ, આદાન ને નિક્ષેપ એ, સંયમ તણી શુદ્ધિ નિમિત્તે સમિતિ પાંચ જિને કહે. ૩૭. मव्वजणवोहणत्थं जिणमग्गे जिणवरेहि, जह भणियं । णाणं णाणसरूवं अप्पाणं तं बियाणेहि ॥३८॥ રે! 'ભવ્યજનબેધાર્થ જિનમાર્ગે કહ્યું જિન જે રીતે, તે રીત જાણે જ્ઞાન ને જ્ઞાનાત્મ આત્માને તમે. ૩૮. ૧ ભવ્યજનબેધાર્થ = ભવ્યજનોને બેધવા માટે ૨ જ્ઞાનાત્મ=જ્ઞાનસ્વરૂપ जीवाजीवविभत्ती जो जाणइ सो हवेइ सण्णाणी । रायादिदोसरहिओ जिणसासणे मोक्खमग्गो ति ॥ ३९॥ Page #446 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–ચારિત્રાભૂત કર્યું જે જાણતો જીવ-અછવના સુવિભાગને, સદૂજ્ઞાની તે રાગાદિવિરહિત થાય છે—જિનશાસને શિવમાગ જે. ૩૯. दसणणाणचरितं तिण्णि वि जाणेह परमसद्धाए । जं जाणिऊण जोई अहरेण लहंति णिव्वाणं ॥४०॥ દગ, જ્ઞાન ને ચારિત્ર–ત્રણ જાણો પરમ શ્રદ્ધા વડે, જે જાણીને યોગીજને નિર્વાણુને અચિરે વરે. ૪૦. पीऊण णाणसलिलं णिम्मलमुविसुद्धभावसंजुत्ता । होंति सिवालयवासी तिहुवणचूडामणी सिद्धा ॥४१॥ જે જ્ઞાનજળ પીને લહે સુવિશુદ્ધ નિર્મળ પરિણતિ, શિવધામવાસી સિદ્ધ થાય—ત્રિલોકના ચૂડામણિ. ૪૧. णाणगुणेहि विहीणा ण लहंते ते सुइच्छियं लाई । इय गाउं गुणदोसं तं सण्णाणं वियाणेहि ॥ ४२ ॥ જે જ્ઞાનગુણથી રહિત, તે પામે ન લાભ સુ-ઈષ્ટને ગુણદોષ જાણી એ રીતે, સદ્ભજ્ઞાનને જાણે તમે. ૪ર. चारित्तसमारूढो अप्पामु परं ण ईहए णाणी । पावइ अइरेण मुहं अणोवमं जाण णिच्छयदो ॥४३॥ જ્ઞાની ચરિત્રારૂઢ થઈ નિજ આત્મમાં પર નવા ચહે, અચિરે લહે શિવસૌખ્ય અનુપમ એમ જાણે નિશ્ચયે. ૪૩. एवं संखेवेण य भणियं णाणेण वीयराएण । सम्मत्तसंजमासयदुण्हं पि उदेसियं चरणं ॥४४॥ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ર પંચ પરમાગમ વીતરાગદેવે જ્ઞાનથી સમ્યક્ત્વ-સંયમ-આશ્રયે જે ચરણ ભાખ્યું, તે કહ્યું સક્ષેપથી અહીં આ રીતે. ૪૪. भावेह भावसुद्धं फुड रइयं चरणपाहुडं चेव । लहु चउगड़ चइऊणं अइरेणऽपुणन्भवा होह ॥ ४५ ॥ ભાવા વિમળ ભાવે ચરણપ્રાકૃત સુવિરચિત સ્પષ્ટ જે, છેાડી ચતુતિ શીઘ્ર પામો મેક્ષ શાશ્ર્વતને તમે. ૪૫. Page #448 -------------------------------------------------------------------------- ________________ 多多多多多多多多多多多多多多多学学全学学学 ૬ ક. બધપ્રાભૃત ******** बहुसत्थअत्थजाणे संजमसम्मत्तमुद्धतवयरणे । वंदित्ता आयरिए कसायमलवज्जिदें सुद्धे ॥१॥ सयलजणवोहणत्थं जिणमग्गे जिणवरेहिं जहभणियं । वोच्छामि समासेणं छक्कायमुहंकरं मुणह ॥२॥ શાસ્ત્રાર્થ બહુ જાણે, સુદગસંયમવિમળ તપ આચરે, २alidzषाय, विशुद्ध छ, त शिशुने बहान; १. ષષ્કાયસુખકર કથન કરું સંક્ષેપથી, સુણજો તમે, જે સર્વજનબધાથ જિનભાગે કહ્યું છે જિનવરે. ર. ૧ સુદગસયમવિમળ તપ=સમ્યગ્દર્શન ને સયમથી શુદ્ધ એવું તપ ૨ વર્જિતકષાય = કપાયરહિત 3., सूरिंग = मायानि समूह आयदणं चेदिहरं जिणपडिमा दंसणं च जिणविवं । भणियं सुवीयरायं जिणमुद्दा णाणमादत्यं ॥३॥ अरहतेण सुदिष्टं जं देवं तित्वमिह य अरहंतं । पावज गुणविसुद्धा इय णायव्वा जहाकमसो ॥४॥ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ] પચ પરમાગમ જે આયતન ને ચૈત્યગૃહ, પ્રતિમા તથા દર્શન અને વીતરાગ જિનનું બિબ, જિનમુદ્રા, સ્વહેતુક જ્ઞાન જે, ૩, "અહંતદેશિત દેવ, તેમ જ તીર્થ, વળી અહત ને *ગુણશુદ્ધ પ્રવ્રયા યથાક્રમશઃ અહીં જ્ઞાતવ્ય છે. ૪. ૧ અહંતદેશિત = અહંતભગવાને કહેલ ૨ ગુણશુદ્ધ પ્રવજ્યા = ગુણથી શુદ્ધ એવી દીક્ષા मणवयणकायदवा आयत्ता जस्स इंदिया विसया । आयदणं जिणमग्गे णिटि संजयं ख्वं ॥५॥ આયત્ત છે મન-વચન-કાયા ઈન્દ્રિવિષયો જેહને, તે સંયમીનું રૂપ ભાયું આયતન જિનશાસને. ૫. ૧ આયત્ત = આધીન, વશીભૂત मयरायदोस मोहो कोहो लोहो य जस्स आयत्ता । पंचमहव्वयधारी आयदणं महरिसी भणियं ॥६॥ આયત્ત જસ મદ-ક્રોધ-લોભ વિમેહ-રાગ-વિરોધ છે, ઋષિવર્ય પંચમહાવ્રતી તે આયતન નિર્દિષ્ટ છે. ૬. सिद्धं जस्स सदत्थं विसुद्धझाणस्स णाणजुत्तस्स । सिद्धायदणं सुद्धं मुणिवरवसहस्म मुणिदत्थं ॥७॥ સુવિશુદ્ધધ્યાની, જ્ઞાનયુત, જેને સુસિદ્ધ સદર્થ છે, મુનિવરવૃષભ તે મળરહિત સિદ્ધાયતન વિદિતાથ છે. ૭. ૧ સદઈ =સત અર્થ ૨. વિદિતાર્થ = જે સમસ્ત પદાર્થોને જાણે છે એવું Page #450 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–પ્રાકૃત ૪૦૮ बुद्धं जं वोहंतो अप्पाणं चेदयाई अण्णं च । पंचमहन्वयमुद्धं णाणमयं जाण चेदिहरं ॥८॥ વાત્મા-પરાત્મા-અન્યને જે જાણતાં જ્ઞાન જ રહે, છે ચૈિત્યગૃહ, તે જ્ઞાનમૂર્તિ, શુદ્ધ પંચમહાવતે. ૮. चेइय बंधं मोक्खं दुक्खं सुक्खं च अप्पयं तस्स । चेइहरं जिणमग्गे छक्कायहियंकरं भणियं ॥९॥ ચેતન રવયં, સુખ-દુઃખ-બંધન-મોક્ષ જેને "અલ્પ છે, પટ્ટાયહિતકર તેહ ભાખ્યું ત્યગૃહ જિનશાસને. ૯. ૧ અલ્પ =ગૌણ सपरा जंगमदेहा दंसणणाणेण सुद्धचरणाणं । णिगंथवीयराया जिणमग्गे एरिसा पडिमा ॥ १० ॥ દગ-જ્ઞાન-નિર્મળચરણધરની ભિન્ન જંગમ કાય જે, –નિગ્રંથ ને વીતરાગ, તે પ્રતિમા કહી જિનશાસને. ૧૦. जं चरदि सुद्धचरणं जाणइ पिच्छेइ सुद्धसम्मत्तं । सा होइ बंदणीया णिग्गंथा संजदा पडिमा ॥११॥ જાણે-જુએ નિર્મળ સુદગ સહ, ચરણ નિર્મળ આચરે, તે વંદનીય નિગ્રંથ-સ યતરૂપ પ્રતિમા જાણજે. ૧૧. ૧ સુદગ =સમ્યગ્દર્શન Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ] પચ પરમાગમ दसणअणतणाणं- अणंतवीरिय अणंतसुक्खा- य । सासयमुक्ख अदेहा मुक्का कम्मट्टवंधेहि ॥ १२॥ निरुवममचलमखोहा णिम्मिविया जंगमेण रूवेण । सिद्धट्ठाणम्मि ठिया चोसरपडिमा धुवा सिद्धा ॥ १३॥ 'નિ:સીમ દર્શન-જ્ઞાન ને સુખ-વીર્ય વર્તે જેમને, શાશ્વત સુખી, અશરીર ને કર્માષ્ટબંધવિમુક્ત જે૧ર. અક્ષોભ- નિમમ-અચલ-ધ્રુવ, ઉત્પન્ન જંગમ રૂપથી, તે સિદ્ધ સિદ્ધિસ્થાનસ્થિત વ્યુત્સર્ગપ્રતિમા જાણવી. ૧૩. ૧ નિગમ = અનત ૨ વ્યુત્સર્ગપ્રતિમા =કાયેત્સર્ગમય પ્રતિમા दंसेइ मोक्समग्गं सम्मत्तं संजमं सुधम्मं च । णिग्गंथं णाणमयं जिणमग्गे दंसणं भणियं ॥१४॥ દર્શાવતું સંયમ-સુદગ-સદ્ધર્મરૂપ, નિગ્રંથ ને 'જ્ઞાનાત્મ મુક્તિમાર્ગ, તે દર્શન કર્યું જિનશાસને. ૧૪. ૧. જ્ઞાનાત્મ =જ્ઞાનમય जह फुल्लं गंधमयं भवदि हु खीरं स घियमयं चावि । तह दसणं हि सम्मं णाणमयं होइ रुवत्थं ॥१५॥ જ્યમ ફૂલ હોય સુગંધમય ને દૂધ ધૃતમય હોય છે, -રૂપસ્થ દર્શન હોય સમ્યજ્ઞાનમય એવી રીતે. ૧૫ जिणविंबं णाणमयं संजमसुद्धं सुवीयरायं च । जं देइ दिक्ससिक्खा कम्मक्खयकारणे सुद्धा ॥१६॥ Page #452 -------------------------------------------------------------------------- ________________ કૃપામૃત..માધપ્રાકૃત TwiĖ જિનર્મિÜ છે, જે જ્ઞાનમય, વીતરાગ, સંયમશુદ્ધ છે, દીક્ષા તથા શિક્ષા કરમક્ષયહેતુ આપે શુદ્ધ જે. ૧૬. ܕ तस्स य करह पणामं सव्वं पुज्जं च विषय वच्छल्लं । जस्स य दंसण गाणं अस्थि धुवं चेयणाभावो ॥ १७ ॥ - તેની કરો પૂજા, વિનય-વાત્સલ્ય-પ્રણમન તેહને, જેને સુનિશ્ચિત જ્ઞાન, દર્શન, ચેતનાપરિણામ છે. ૧૭. तववयगुणेहिं सुद्धो जाणदि पिच्छे सुद्धसम्मत्तं । अरहंतमुद्द एसा दायारी दिक्खसिक्खा य ॥ १८ ॥ તપત્રતગુણાથી શુદ્ધ, નિ`ળ સુદગ સહ જાણે-જ્જુએ, દીક્ષા-સુશિક્ષાદાયિની અહં તમુદ્રા છે. ૧૮. તેહ दिसंजम मुद्दाए इंदियमुद्दा कसायदिदमुद्दा | मुद्दा इह णाणांए जिणमुद्दा एरिसा भणिया ॥ १९ ॥ 2 ઇન્દ્રિય-કષાયનિરોધમય મુદ્રા સુદઢસયમમયી, ~~આ ઉક્ત મુદ્રા જ્ઞાનથી નિષ્પન્ન, જિનમુદ્રા કહી. ૧૯. संजम संजुत्तस्सय सुझाणजोयस्स मोक्खमग्गस्स । पाणेण लहदि लक्सं तम्हा णाणं च णायन्त्रं ॥ २० ॥ સયમસહિત સવ્રૂધ્યાનયોગ્ય વિમુક્તિપચના લક્ષ્યને પામી શકે છે જ્ઞાનથી જીવ, તેથી તે જ્ઞાનવ્યુ છે. ૨૦. Page #453 -------------------------------------------------------------------------- ________________ પચ પરમાગમાં जह णवि लहदि हु लक्खं रहिओ कंडस वेज्झयविहीणो। तह णवि लक्खदि लक्खं अण्णाणी मोक्खमग्गस्स ॥२१॥ 'શર-અજ્ઞ વેધ્ય-અજાણ જેમ કરે ન પ્રાપ્ત નિશાનને, અજ્ઞાની તેમ કરે ન લક્ષિત મોક્ષપથના લક્ષ્યને. ૨૧. ૧ શર-અજ્ઞ =બાણવિદ્યાને અજાણ ૨. વે-અજાણ = નિશાન બધી અજાણ णाणं पुरिसस्स हवदि लहदि सुपुरिसो वि विणयसंजुत्तो। णाणेण लहदि लक्खं लक्खंतो मोक्खमग्गस्स ॥२२॥ રે! જ્ઞાન નરને થાય છે તે, સુજન તેમ વિનીતને; તે જ્ઞાનથી, કરી લક્ષ, પામે મેક્ષપથના લક્ષ્યને. ૨૨. मइधणुहं जस्स थिरं मुदगुण बाणा सुत्थि रयणत्तं । परमत्थषद्धलक्खो गवि चुक्कदि मोक्खमग्गस्स ॥२३॥ મતિ ચાપ થિર, શ્રત દોરી, જેને રત્નત્રય શુભ બાણ છે, પરમાર્થ જેનું લક્ષ્ય છે, તે મોક્ષમાર્ગે નવ ચૂકે. ૨૩. ૧. ચાપ = ધનુષ્ય ૨ શુભ =સારુ सो देवो जो अत्थं धम्मं कामं मुदेइ णाणं च । सो देइ जस्स अस्थि हु अत्थो धम्मो य पवजा ॥२४॥ તે દેવ, જે સુરીતે ધરમને અર્થ, કામ, સુજ્ઞાન દે, તે વસ્તુ દે છે તે જ, જેને ધર્મ-દીક્ષા-અર્થ છે. ૨૪. Page #454 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત– પ્રાભૃત કરવું धम्मो दयाविमुद्धो पञ्चजा सवसंगपरिचत्ता । देवो वयगयमोहो उदयकरो भन्यजीवाणं ॥२५॥ તે ધર્મ જેહ દયાવિમળ. દીક્ષા પરિગ્રહમુક્ત જે, તે દેવ જે નિર્મોહ છે ને ઉદય ભવ્ય તણે કરે. ર૫. वयसम्मत्तविमुद्धे पंचेंदियसंजदे णिरावेक्खे । ण्डाएउ मुणी तित्थे दिक्खासिक्खामुण्हाणेण ॥२६॥ વ્રત-સુદગનિર્મળ, ઈન્દ્રિાસ યમયુક્ત ને નિરપેક્ષ જે, તે તીર્થમાં દીક્ષા-સુશિક્ષારૂપ સ્નાન કરે, મુને ! ર૬. ૧ નિરપેક્ષ = અભિલાષાહિત. जं णिम्मलं सुधम्म सम्मत्तं संजमं तवं गाणं । तं तित्यं जिणमग्गे हवेड़ जदि संतिभावेण ॥२७॥ નિર્મળ સુદર્શન-તપચરણ-સદ્ધર્મ-સંયમ-જ્ઞાનને, જે શાન્તભાવે યુક્ત તે, તીરથ કહ્યું જિનશાસને. ર૭. णामे ठवणे हि य संदब्वे भावे हि सगुणपज्जाया । चउणागदि संपदिमे भावा भावंति अरहंतं ॥२८॥ "અભિધાન-સ્થાપન-દ્રવ્ય-ભાવે, સ્વીય ગુણપર્યાયથી, અહંત જાણી શકાય છે આગતિ-વન-સંપત્તિથી. ૨૮. ૧ અભિધાન =નામ ૨. સ્વીય = પિતાના दसण अणंत णाणे मोक्खो णटकम्मवंधेण । णिरुखमगुणमाख्ढो अरहंतो एरिसो होइ ॥ २९ ॥ Page #455 -------------------------------------------------------------------------- ________________ *૪૧૪] પંચ પરમાગમ ' નિ:સીમ દર્શન-જ્ઞાન છે, વસુખ ધલયથી મેાક્ષ છે, નિરુપમ ગુણે આરૂઢ છે,——અર્હત આવા હોય છે. ૨૯. ૧ મ = આઠ जरवाहिजम्ममरणं चउगटगमणं च पुण्णपावं च । हंतूण दोसकम्मे हुउ णाणमयं च अरहंतो ॥ ३० ॥ જે પુણ્ય-પાપ, જરા-જનમ-વ્યાધિ-મરણ, ગતિભ્રમણ ને વળી દોષક હણી થયા જ્ઞાનાત્મ, તે અંત છે. ૩૦. गुणठाणमग्गणेहिं य पज्जत्तीपाणजीवठाणेहिं । ठावण पंचविहेहिं पणयव्त्रा अरहपुरिसस्स ॥ ३१ ॥ છે સ્થાપના અહતની કવ્યૂ પાંચ પ્રકારથી, —‘ગુણુ’, માÖણા, પર્યાપ્તિ તેમ જ પ્રાણ ને જીવáથાનથી. . ? ૧ ગુણ · = ગુણસ્થાન तेरहमे गुणठाणे सजोइकेवलिय होड़ अरहंतो । चउतीस अइसयगुणा हाँति हु तस्सद्व पडिहारा ॥ ३२ ॥ ॥ અર્હત્ સયાગીકેવળીજિન તેરમે ગુણસ્થાન છે; ચેાત્રીશ અતિશયયુક્ત ને વસુ પ્રાતિહા સમેત છે. ૭૨. गइ इंदियं च काए जोए वेए कसाय णाणे य । संजम दंसण लेसा भविया सम्मत्त सणि आहारे ॥ ३३ ॥ ' ગતિ-ઇન્દ્રિ-કાયે, ચાગ-વેદ-કષાય-સ યમ-જ્ઞાનમાં, દગ-ભવ્ય-લેશ્યા-સલી-સમકિત-આં’રમાં એ થાપવા. ૩૭. Page #456 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૃતબાધાભૂત [४१५ आहारो य सरीरो इंदियमणआणपाणभासा य । पज्जत्तिगुणसमिद्धो उत्तमदेवो हवइ अरहो ॥ ३४॥ साहार, अया.न्द्रि, श्वासारवास, भाषा, भन ती, અહંત ઉત્તમ દેવ છે સમૃદ્ધ પર્ પર્યાપ્તિથી. ૩૪. पंच वि इंदियपाणा मणवयकारण तिण्णि वलपाणा । आणप्पाणप्पाणा आउगपाणेण होति दह पाणा ॥ ३५॥ ઈન્દ્રિયમાણે પાંચ, ત્રણ બળપ્રાણ મન-વચકાયના, બે આયુ- શ્વાચ્છવાસપ્રાણે,–પ્રાણ એ દસ હોય ત્યાં. मणुयभवे पंचिंदिय जीवहाणेसु होइ चउदसमे । एढे गुणगणजुत्तो गुणमारूढो हवइ अरहो ॥३६॥ માનવભવે પંચેન્દ્રિ તેથી ચૌદમે જીવસ્થાન છે; पूर्वास्त गुणगस्त, 'गु'-मा३८ श्री महत छ. ३६. जरवाहिदुक्खरहियं आहारणिहारवज्जियं विमलं । सिंहाण खेल सेओ णत्थि दुगुंछा य दोसो य ॥ ३७॥ दस पाणा पज्जत्ती अट्ठसहस्सा य लक्खणा भणिया । गोखीरसंखधवलं मंसं रुहिरं च सव्वंगे ॥ ३८ ॥ एरिसगुणेहि सव्वं अइसयवंतं सुपरिमलामोयं । ओरालियं च कायं णायव्वं अरहपुरिसस्स ॥३९॥ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ] પંચ પરમાગમ વણવ્યાધિ-દુઃખ જરા, અહાર-નિહારવજિત, વિમળ છે, અજુગુપ્સતા, ‘વણનાસિકામળ-શ્લેષ્મ-સ્વેદ, અદોષ છે: દસ પ્રાણ. પર્ પર્યાપ્તિ, અષ્ટ-સહસ્ત્ર લક્ષણ યુક્ત છે, સર્વાગ ગીર-શંખતુલ્ય સુધવલ માંસ-રુધિર છે; ૩૮. –આવા ગુણ સર્વાગ અતિશયવંત. 'પરિમલહેકતી, ઔદારિકી કાયા અહો ! અહપુરુષની જાણવી. ૩૯. ૧ અજુગણિતા =જેના પ્રત્યે જુગુણા ન થાય એવી ૨ વણનાસિકામળદ=નાકના મેલથી, કફથી ને પસેવાથી રહિત ૩ સુધવલ = ળ. ૪. પરિમલ =સુગંધ मयरायटोसरहिओ कसायमलज्जिओ य सुविमुद्धो । चित्तपरिणामरहिदो केवलभावे मुणेयचो ॥४०॥ મદરાગદ્વેષવિહીન, ત્યક્તકષાયમળ સુવિશુદ્ધ છે, મનપરિણમનપરિમુક્ત કેવળભાવસ્થિત અહંત છે. ૪૦. ૧ ત્યક્તશામળ = કાયમી રહિત. ૨. કેવળ =એલે; નિર્ભેળ; શુદ્ધ सम्मइंसणि पस्सदि जाणदि णाणेण दचपज्जाया । सम्मत्तगुणविमुद्धो भावो अरहस्स णायचो ॥४१॥ દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને, સમ્યક્ત્વગુણસુવિશુદ્ધ છે–અહંતને આ ભાવ છે. ૪૧. मुण्णहरे तरुटि उज्जाणे तह मसाणवासे वा। गिरिगुह गिरिसिहरे वा भीमवणे अहव वसिते वा ॥४२॥ Page #458 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૂત—માધપ્રાભૂત [ ૪૧૭ सवसासत्तं तित्थं चचचइदात्तयं च वृत्तेर्हि | जिणभवणं अह वेज्यं जिणमग्गे जिणवरा वेंति ॥ ४३ ॥ पंचमहव्वयजुत्ता पंचिदियसंजया णिरावेक्खा | सज्झायझाणजुत्ता मुणिवरचसहा णिइच्छन्ति ॥ ४४ ॥ મુનિ શૂન્યગૃહ, તરુતલ વગે, 'ઉદ્યાન વા સમશાનમાં, ગિરિક દરે, ગિરિશિખર પર, વિકરાળ વન વા વસતિમા. ૪૨. નિજવશ શ્રમણના વાસ, તીરથ, શાસ્ત્રચૈત્યાલય અને જિનભવન મુનિનાં લક્ષ્ય છે—જિનવર કહે જિનશાસને. ૪૩. પંચેન્દ્રિસ યમવત, પંચમહાવ્રતી, નિરપેક્ષ ને સ્વાધ્યાય-ધ્યાને યુક્ત મુનિવરવૃષભ ઇચ્છે તેમને. ૪૪. ૧ ઉદ્યાન = બગીચા ૨ ગિર્ડિં દર = પર્વતની ગુઢ્ઢા गिहगंथमोहमुका बावीसपरीसहा जियकसाया । पावारंभविमुका पव्वज्जा एरिसा भणिया ॥ ४५ ॥ ગૃહ-ગ્ર થ-મેહવિમુક્ત છે, પરિષહજચી, અકષાય છે, છે મુક્ત પાપારંભથી, દીક્ષા કહી આવી જિને. ૪૫. भणघण्णवत्थदाणं हिरण्णसयणासणाइ छत्ताइ । कुद्दाणविरहरहिया पव्वज्जा एरिसा भणिया ॥ ४६ ॥ ધન-ધાન્ય-પટ, કંચન-રજત, આસન-શયન, છત્રાદિનાં સર્વે કુદાન વિહીન છે,—દીક્ષા કહી આવી જિને ૪૬, ૨. કચન–રજત = સાનુ –રૂપુ ૧. પુટ = વસ્ત્ર Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ] પંચ પરમાગમ सत्तूमित्ते य समा पसंसणिंदा अलद्धिलद्धिसमा । तणकणए समभावा पन्वज्जा एरिसा भणिया ।। ४७ ॥ નિંદા-પ્રશંસા, શત્રુ-મિત્ર, અલધિને "લબ્ધિ વિષે, તુણ-કંચને સમભાવ છે,–દીક્ષા કહી આવી જિને. ૪૭ ૧. લબ્ધિ = લાભ उत्तममज्झिमगेहे दारिहे ईसरे णिरावेक्खा । सव्वत्थ गिहिदपिंडा पव्वजा एरिसा भणिया ॥४८॥ નિધન-સધન ને ઉચ્ચ-મધ્યમ સદન અનપેક્ષિતપણે સર્વત્ર પિંડ ગ્રહાય છે,–દીક્ષા કહી આવી જિને. ૪૮ ૧ સદન = ઘર. ૨. પિંડ = આહાર णिग्गंथा णिस्संगा णिम्माणासा अराय णिहोसा । णिम्मम णिरहंकारा पव्वज्जा एरिसा भणिया ।। ४९ ॥ નિગ્રંથ ને નિઃસંગ, નિર્માનાશ. નિરહંકાર છે. - નિર્મ, અરાગ, અદ્વેષ છે,–દીક્ષા કહી આવી જિને. ૮૯. ૧. નિનાશ =માન ને આશા રતિ णिण्णेहा णिल्लोहा णिम्मोहा णिब्वियार णिकलसा । णिन्मय णिरासभावा पन्चजा एरिसा भणिया ॥ ५० ॥ નિસ્નેહ, નિર્ભય, નિર્વિકાર, અકલુષને નિર્મોહ છે. આશારહિત, નિર્લોભ છે–દીક્ષા કહી આવી જિને પ૦. Page #460 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૃત–પ્રાભૂત जहजायख्वसरिसा अवलंबियभुय णिराउहा संता । परकियणिलयणिवासा पन्चज्जा एरिसा भणिया ॥५१॥ જમ્યા પ્રમાણે રૂપ, લંબિતભુજ, નિરાયુધ, શાંત છે, પરકૃત નિલયમાં વાસ છે,દીક્ષા કહી આવી જિને. ૫૧. ૧ લબિતભુજ = નીચે લટકતા હાથવાળી ૨ નિરાયુધ = શસ્રરહિત ૩ નિલય = રહેઠાણ उवसमखमदमजुत्ता सरीरसंकारवज्जिया रुक्खा । मयरायदोसरहिया पन्चज्जा एरिसा भणिया ॥५२॥ ઉપશમ-ક્ષમા-દમયુક્ત, તનસંસ્કારવર્જિત રૂક્ષ છે, મદ-રાગ-દ્વેષવિહીન છે,–દીક્ષા કહી આવી જિને. પર. ૧ દમ = ઈન્દ્રિયનિગ્રહ ૨ રૂક્ષ = તેલમર્દન રહિત विवरीयमूढभावा पणट्टकम्मट्ठ गट्ठमिच्छत्ता । सम्मत्तगुणविमुद्धा पव्वज्जा एरिसा भणिया ॥ ५३ ।। જ્યાં મૂઢતા-મિથ્યાત્વ નહિ, જ્યાં કર્મ અષ્ટ વિનષ્ટ છે, સમ્યક્ત્વગુણથી શુદ્ધ છે,–દીક્ષા કહી આવી જિને. પ૩. जिणमग्गे पव्वज्जा छहसंहणणेसु भणिय णिग्गंथा । भावंति भव्वपुरिसा कम्मक्खयकारणे भणिया ॥ ५४॥ નિગ્રંથ દીક્ષા છે કહી ષટુ સંહનનમાં જિનવરે; ભવિ પુરુષ ભાવે તેહને તે કર્મક્ષયને હેતુ છે. પ૪. Page #461 -------------------------------------------------------------------------- ________________ '४२०] પંચ પરમાગમ * तिलतुसमत्तणिमित्तसम वाहिरगंथसंगहो णत्थि । पव्वज्ज हवइ एसा जह भणिया सव्वदरसीहिं ॥ ५५॥ તલતુષપ્રમાણુ ન બાહ્ય પરિગ્રહ, રાગ તત્સમ છે નહીં; –આવી પ્રવજ્યા હોય છે સર્વજિનદેવે કહી. પ૫. उवसग्गपरिसहसहा णिज्जणदेसे हि णिच्च अत्थेइ । सिल कटे भूमितले सव्वे आरुहइ सव्वत्थ ॥५६॥ ઉપસગપરિષહ મુનિ સહે, નિર્જન સ્થળે નિત્ય રહે, સર્વત્ર કાષ્ઠ, શિલા અને ભૂતલ ઉપર સ્થિતિ તે કરે. પ૬. पसुमहिलसंढसंग कुसीलसंग ण कुणइ चिकहाओ । सज्झायझाणजुत्ता पन्चज्जा एरिसा भणिया ।। ५७।। स्त्री-पट-पशु-दुःशासना नहि सग, नहि विध्या रे, स्वाध्याय-याने युक्त छ,-दीक्षा ४ी यावी.नि. ५७. ૧ પઢ =નપુસક ૨ દુશીલ = કુશીલ જનો तववयगुणेहिं सुद्धा संजमसम्मत्तगुणविसुद्धा य । सुद्धा गुणेहि सुद्धा पव्वज्जा एरिसा भणिया ॥ ५८ ॥ તપવ્રતગુણોથી શુદ્ધ, સંયમ-સુદગગુણસુવિશુદ્ધ છે, છે ગુણવિશુદ્ધ,સુનિર્મળા દીક્ષા કહી આવી જિને. ૫૮. एवं आयत्तणगुणपव्वज्जंता बहुविसुद्धसम्मत्ते । । णिग्गंथे जिणमग्गे संखेवेणं जहाखादं ॥ ५९॥ Page #462 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૃત–પ્રાકૃત કર સંક્ષેપમાં આયતનથી દીક્ષાંત ભાવ અહીં કહ્યા, જ્યમ શુદ્ધસમ્યગ્દરશયુત નિગ્રંથ જિનપથ વર્ણવ્યા ૫૯. ૧ દીક્ષાંત = પ્રવજ્યા સુધીના रूवत्थं सुद्धत्थं जिणमग्गे जिणवरेहिं जह भणियं । भन्नजणवोहणत्थं छक्कायहियंकरं उत्तं ॥६० ॥ રૂપસ્થ સુવિશુદ્ધાર્થ વન જિનમથે જ્યમ જિન કર્યું, ત્યમ ભવ્યજનબોધન અરથ ષકા હિતકર અહીં કહ્યું. ૬૦. ૧ સુવિશુદ્ધાર્થ = જેમાં શુદ્ધ સ્વરૂપ કહેલું છે એવું, તાત્વિક सहवियारो हुओ भासामुत्तेसु जं जिणे कहियं । सो तह कहियं णायं सीसेण य भद्दवाहुस्स ॥ ६१॥ જિનશ્યન ભાષાસૂત્રમય શાબ્દિક-વિકારરૂપે થયું; તે જાણ્યું શિષ્ય ભદ્રબાહુ તણું અને એમ જ કહ્યું. ૬૧. वारसअंगवियाणं चउदसपुच्वंगविउलवित्थरणं । सुयणाणि भवाहू गमयगुरू भयवओ जयउ ॥ ६२।। "જસ બાધ દ્વાદશ અંગો, ચઉદશપૂરવિરતારો, જય હો મુર્તધર ભદ્રબાહુ ગમગુરુ ભગવાનને. ૬૨. ૧ જસ=જેમને ૨ ચઉદશ = ચૌદ ૩. શ્રતધર =શ્રુતનાની Page #463 -------------------------------------------------------------------------- ________________ ૫. ભાવમાત णमिण जिणवरिंदे णरसुरभवदिवंदिए सिद्धे । वोच्छामि भावपाहुडमवसेसे संजदे सिरसा ॥ १ ॥ सुर-असुर-नरपतिबंध निनवर-इन्द्रने, श्री सिद्धने, મુનિ શેષને શિરસા નમી કહું ભાવપ્રાભૂત-શાસને. ૧. भावो हि पढमलिंगं ण दव्वलिंगं च जाण परमत्थं । भावो कारणभूदो गुणदोसाणं जिणा वेंति ॥ २ ॥ છે ભાવ પરથમ લિંગ, દ્રવમય લિંગ નહિ પરમા છે; ગુણદોષનું કારણ કહ્યો છે ભાવને શ્રી જિનવરે. ૨. भावविद्धिणिमित्तं वाहिरगंथस्स कीरए चाओ । वाहिरचाओ विहलो अब्भंतरगंथजुत्तस्स ॥ ३ ॥ રે! ભાવશુદ્ધિનિમિત્ત બાહિર-ગ્રંથ ત્યાગ કરાય છે; છે 'વિફળ બાહિર-ત્યાગ આંતર-ગ્રંથથી સયુક્તને. ૩. ૨ આંતર-ગ્રંથ = અભ્યતર પરિગ્રહ ૧ વિફળ = નિષ્ફળ भावरहिओ ण सिज्झइ जइ वि तवं चरइ कोडिकोडीओ । जम्मंतराइ बहुसो लंवियहत्थो गलियवत्थो ॥ ४ ॥ Page #464 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમાત–ભાવપ્રાકૃત કરવું છે કટિકટિ ભો વિષે નિર્વસ્ત્ર લંબિતકર રહી પુષ્કળ કરે તપ, તોય ભાવવિહીનને સિદ્ધિ નહીં. ૪. ૧ લલિતકર = નીચે લટકાવેલા હાથવાળા परिणामम्मि असुद्धे गंथे मुंचेइ वाहिरे य जई । वाहिरगंथच्चाओ भावविहणस्स किं कुणइ ॥५॥ પરિણામ હોય અશુદ્ધ ને જે બાહ્ય ગ્રંથ પરિત્યજે, તો શું કરે એ બાહ્યનો પરિત્યાગ ભાવવિહીનને? પ. जाणहि भावं पढमं किं ते लिंगेण भावरहिएण । पंथिय सिवारिपंथं जिणउवइलु पयत्तेण ॥६॥ છે ભાવ પરથમ, ભાવવિરહિત લિંગથી શું કાર્ય છે? હૈ પથિક ! શિવનગરી તણે પથ “યત્નપ્રાપ્ય કહ્યો જિને. ૬. ૧ યત્ન = પ્રયત્ન, (શુદ્ધભાવરૂપ) ઉદ્યમ. भावरहिएण सपरिस अणाइकालं अणंतसंसारे । गहिउज्झियाई बहुसो वाहिरणिग्गंथरूवाइ ॥ સપુષ! કાળ અનાદિથી નિ સમ આ સંસારમાં બહુ વાર ભાવ વિના બહિનિંગ્રથ રૂપ ગ્રહ્યાં-તજ્યાં. ૭. भीसणणरयगईए तिरियगईए कुदेवमणुगइए । पत्तो सि तिव्वदुक्खं भावहि जिणभावणा जीव ॥८॥ ભીષણ નરક, તિર્યંચ તેમ કુદેવ-માનવજન્મમાં, તે જીવ! તીવ્ર દુખ સહ્યા; તું ભાવ રે! જિનભાવના. ૮, Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪ર૪ ] પંચ પરમાગમ सत्तसु णरयावासे दारुणभीमाई असहणीयाई । . भुत्ताई सुइरकालं दुक्खाई णिरंतरं सहियं ॥९॥ ભીષણ સુતીવ્ર અસહ્ય દુખો સખ્ત નરકાવાસમાં બહુ દીર્ઘ કાળપ્રમાણુ તે વેદ્યાં, અછિન્નપણે સહ્યાં. ૯. ૧ અછિન્ન = સતત, નિરતર खणणुत्तावणवालणवेयणविच्छेयणाणिरोहं च । पत्तो सि भावरहिओ तिरियगईए चिरं कालं ॥१०॥ રે! ખનન-ઉત્તાપન-પ્રજાલન-વીજન- છેદ-નિરોધના ચિરકાળ પાયે દુઃખ ભાવવિહીન તું તિર્યંચમાં. ૧૦. ૧ ખનન = દવાની ક્રિયા ૨ ઉત્તાપન =તપાવવાની ક્રિયા ૩ પ્રજાલન = પ્રજાળવાની ક્રિયા ૪ વીજન = પંખાથી પવન નાખવાની ક્રિયા ૫ છેદ = કાપવાની ક્રિયા ૬ નિરોધ =બંધનમાં રાખવાની ક્રિયા आगंतुक माणसियं सहज सारीरियं च चत्तारि । दुक्खाई मणुयजम्मे पत्तो सि अणंतयं कालं ॥११॥ તે સહજ, કાયિક, માનસિક, 'આગંતુ–ચાર પ્રકારનાં દુ:ખે લહ્યા નિસીમ કાળ મનુષ્ય કેરા જન્મમાં. ૧૧. ૧ આગતુ = આગતુક. બહારથી આવી પડેલ सुरणिलएसु सुरच्छरविओयकाले य माणसं तिव्वं । संपत्तो सि महाजा दुक्खं सुहभावणारहिओ ॥ १२ ॥ Page #466 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૃત–ભાવપ્રાભૃત કરી સુર-અપ્સરાના વિરહકાળે હે મહાયશ! સ્વર્ગમાં "શુભભાવનાવિરહિતપણે તેં તીવ્ર માનસ દુખ સહ્યાં. ૧૨. ૧ શુભભાવના = સારી ભાવના અર્થાત્ શુદ્ધ પરિણતિ ૨ માનસ = માનસિક कंदप्पमाइयाओ पंच वि असुहादिभावणाई य । भाऊण दवलिंगी पहीणदेवो दिवे जाओ ॥ १३॥ તું સ્વર્ગલોકે હીન દેવ થયા, દરવલિંગીપણે કાંદપ-આદિક પાંચ બૂરી ભાવનાને ભાવીને. ૧૩. पासत्थभावणाओ अणाइकालं अणेयवाराओ । भाऊण दुहं पत्तो कुभावणाभाववीएहिं ॥१४॥ બહુ વાર કાળ અનાદિથી પાશ્વસ્થ-આદિક ભાવના તેં ભાવીને દુર્ભાવનાત્મક બીજથી દુર લહ્યાં. ૧૪. देवाण गुणविहूई इड्डी माहप्प बहुविहं दटुं । होऊण हीणदेवो पत्तो बहु माणसं दुक्खं ॥१५॥ રે! હિન દેવ થઈ તું પામે તીવ્ર માનસ દુ:ખને, દેવે તણું ગુણવિભવ, ઋદ્ધિ, મહામ્ય બહુવિધ દેખીને. ૧૫. - चउविहविकहासत्तो मयमत्तो असहभावपयडत्यो ।। होऊण कुदेवत्तं पत्तो सि अणेयवाराओ ॥ १६ ।। મદમસ્ત ને આસક્ત ચાર પ્રકારની વિકથા મહી. બહુ કુદેવપણું લહ્યું તે. અશુભ ભાવે પરિણમી ૧૬. ૧ બહુશે. = અનેક વાર Page #467 -------------------------------------------------------------------------- ________________ કર૬ ]. ૫ચ પરમાગમ असुईवीहत्येहि य कलिमलबहुलाहि गन्भवसहीहि । . वसिओ सि चिरं कालं अणेयजणणीण मुणिपवर ॥ १७ ।। હે મુનિપ્રવર ! તું ચિર વરયો બહુ જનનીના ગર્ભોપણે નિકૃષ્ટમળભરપૂર, અશુચિ, બીભત્સ ગર્ભાશય વિષે. ૧૭. पीओ सि थणच्छीरं अणंतजम्मतराई जणणीणं । अण्णण्णाण महाजस सायरसलिलादु अहिययरं ॥१८॥ જન્મ અનંત વિષે અરે ! જનની અનેરી અનેરીનું સ્તનદૂધ તેં પીધું મહાયશ!'ઉદધિજળથી અતિ ઘણું. ૧૮. ૧ ઉદધિ જળા=સમુદ્રનું પાણી तुह मरणे दुक्खेणं अण्णण्णाणं अणेयजणणीणं । रूण्णाण एयणणीरं सायरसलिलादु अहिययरं ॥१९॥ તુજ મરણથી દુ:ખા બહુ જનની અનેરી અનેરીનાં નયને થકી જળ જે વહ્યાં તે ઉદધિ જળથી અતિ ઘણાં ૧૯, भवसायरे अणंते डिण्णुज्मिय केसणहरणालट्ठी । । पुंजइ जइ को विजए हवदि य गिरिसमधिया रासी ॥२०॥ નિ:સીમ ભવમાં ત્યત તુજ નખ-નાળ-અસ્થિ-કેશને સર ફોઈ એકત્રિત કરે તે 'ગિરિઅધિક રાશિ બને. ૨૦, ૧ ગિરિઅધિક રાશિ= પર્વતથી પણ વધુ મટે ગલો नलथलसिहिपवणंवरगिरिसरिदरितरुवणाइ सन्वत्थ । वसिओ सि चिरं कालं तिहुवणमझे अणप्पवसो ॥ २१ ॥ Page #468 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાદ્ભુત—ભાવપ્રાકૃત જલ-થલ-અનલ-પવને, નદી-ગિરિ-આભ-વન-વૃક્ષાદિમાં વણુ આત્મવશતા ચિર વસ્યા સત્ર તું ત્રણ ભુવનમાં. ૨૧. गसियाई पुग्गलाई भुवणोदरखत्तियाई सच्चाई | पत्तो सि तो ण तित्तिं पुणरुतं ताई भुंजंतो ॥ २२ ॥ તારું મુંનો ભક્ષણ કર્યો. તે લેાકવર્તી પુદૃગલાને સને, ફરી ફરી કર્યા ભક્ષણ છતાં પામ્યા નહી તું તૃપ્તિને. ૨૨. तिहुयणसलिलं सयलं पीयं तन्हाइ पीडिएण तुमे । तो विण तण्हाछेओ जाओ चिंतेह भवमहणं ॥ २३ ॥ પીડિત તૃષાથી તે પીધાં છે સવ` `ત્રિભુવનનીરને, તાપણ તૃષા છેદાઈ ના; ચિતવ અરે! ભછેને. ૨૩. ' | કરહે ૧ ત્રિભુવનનીર = ત્રણ લેાકનુ બધુ પાણી ૨ ભવઃ = ભવતા નાશ गहिउज्झियाई सुणिवर कलेवराई तुमे अणेयाई । ताणं णत्थि पमाणं अनंतभवसायरे धीर ॥ २४ ॥ હું ધીર ! હે મુનિવર ! ગ્રહ્માં-છેડયાં શરીર અનેક તે, તેનું નથી પરિમાણુ કંઈ નિઃસીમ ભવસાગર વિષે. ૨૪. विसवेयणरत्तक्खयभयसत्थग्गहण संकिलेसेण । आहारुस्सासाणं णिरोहणा खिज्जए आऊ || २५ ॥ हिमजलणसलिलगुरुयरपव्वयतरुरुहणपडणभंगेहिं । . . रसविज्जजोयधारण अणयपसंगेहिं विविहेहिं ॥ २६ ॥ Page #469 -------------------------------------------------------------------------- ________________ કરj પાચ પંદમાગ ___ इय तिरियमणुयजम्मे सुइरं उववज्जिऊण बहुवार । अवमिचुमहादुक्खं तिचं पत्तो सि तं मित्त ॥२७॥ "વિષ-વેદનાથી, રક્તક્ષય-ભય-શસ્ત્રથી, સંકલેશથી, આયુષ્યનો ક્ષય થાય છે આહાર-શ્વાસનિરોધથી; ર૫. હિમ-અગ્નિ-જળથી, ઉચ્ચ-પર્વતવૃક્ષરોહણપતનથી, અન્યાય-રસવિજ્ઞાન-યોગપ્રધારણાદિ પ્રસંગથી ર૬. હે મિત્ર એ રીત જન્મીને ચિરકાળ નર-તિર્યંચમાં, બહુ વાર તુ પાઓ મહાદુખ આકરાં અપમૃત્યુનાં. ર૭. ૧ વિષ વેદનાથી = ઝેર ખાવાથી તથા પીડાથી. ૨ આહાર શ્વાસનિરાધ = આહાર ને શ્વાસનો નિરોધ ૩ ઉચ્ચ-પર્વતરેહણપતનથી = ઊંચા પર્વત ને વૃક્ષ પર ચડતા પડી જવાથી छत्तीसं तिण्णि सया छावद्विसहस्सवारमरणाणि । अंतोमुहुत्तमज्झे पत्तो सि. णिगोयवासम्मि ॥२८॥ છાસઠ હજાર ત્રિશત અધિક છત્રીશ તે મરણો ક્ય અંતમુહૂર્ત પ્રમાણુ કાળ વિષે મિદનિવાસમાં. ૨૮. वियलिदिए असीदी सट्ठी चालीसमेव जाणेह । पंचिंदिय चउवीसं खुदभवतोमुहुत्तस्स ॥२९॥ રે! જાણ એંશી સાઠ ચાળીશ મુદ્દભવ વિકલૈંદ્રિના, અંતમુહૂર્ત મુદ્દભવ ચોવીશ પંચંદ્રિય તણું. ર૯. Page #470 -------------------------------------------------------------------------- ________________ * કફ, અષ્ટપ્રાકૃત-ભાવપ્રાભૂત रयणत्तये अलद्धे एवं भमिओ सि दीहसंसारे ।। इय जिणवरेहि भणियं तं रयणत्तय समायरह ॥३०॥ વણ રત્નત્રયપ્રાપ્તિ તું એ રીતે દીર્ધ સંસારે ભમ્યો, --ભાખ્યું જિનોએ આમ, તેથી રત્નત્રયને આચર. ૩૦. अप्पा अप्पम्मि रओ सम्माइट्टी हवेइ फुड्ड जीवो । जाणइ तं सण्णाणं चरदिह चारित्त मग्गो त्ति ॥ ३१॥ નિજ આત્મમાં રત જીવ જે તે પ્રગટ સમ્યગ્દષ્ટિ છે, "તદૂધ છે સુજ્ઞાન, ત્યાં ચરવું ચરણ છે;–માગ એ. ૩૧. ૧ તળેધ = તેનું જ્ઞાન, નિજ આત્માને જાણવુ તે ૨ ચરણ =ચારિત્ર, સમચારિત્ર अण्णे कुमरणमरणं अणेयजम्मतराई मरिओ सि । भावहि सुमरणमरणं जरमरणविणासणं जीव ॥३२॥ હે જીવ! "કુમરણમરણથી તું મર્યો અનેક ભવો વિષે તું ભાવ સુમરણમરણને જર-મરણના હરનારને. ૩૨. ૧ કુમરણમરણ = કુમરણરૂપ મરણ ૨ જ = જરા. सो णत्थि दबसवणो परमाणुपमाणमेत्तो णिलओ । जत्थ ण जाओ ण मओ तियलोयपमाणिओ सब्बो ॥३३॥ ત્રણ લોકમાં પરમાણુ સરખું સ્થાન કેઈ રહ્યું નથી, જ્યાં દ્રવ્યશ્રમણ થયેલ જીવ મર્યો નથી, જ નથી. ૩૩. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪Áô ] - પન્ચ પોગમ कालमणतं जीवो जम्मजरामरणपीडिओ दुक्खं । जिण लिंगेण वि पत्तो परंपराभावरहिए ॥ ३४ ॥ ૫ ॥ જીવ 'જનિ-જરા-મૃતતસ કાળ અનંત પામ્યા દુ:ખને, જિનલિંગને પણ ધારી પણ ધારી પાર પ`ભાવિહીનને. ૩૪., ૧ જનિ-જરા-મૃતતમ = જન્મ, જરા અને મચ્છુથી પીડિત વ તા થો ૨ પાર પાઁ ભાવિહીન = પર પરાગત ભાવલિગથી રહિત; આચાર્યાની પરપરાથી ચાલ્યા આવતા ભાવલિગ રહિત पडिदेससमय पुग्गलआउगपरिणामणामकालद्वं । गहिउज्झियाई बहुसो अनंतभवसायरे जीव ॥ ३५ ॥ પ્રતિદેશ-પુદ્દગલ-કાળ-આયુષ-નામ-પરિણામસ્થ તે 'બહુશઃ શરીર ગ્રહ્યાં-તયાં નિસીમ ભવસાગર વિષે, ૩૫. ૧ બહુશ = અનેક વાર. तेयाला तिणि सया रज्जूणं लोयखेत्तपरिमाणं । मुत्तूण पएसा जत्थ ण दुरुदुल्लिओ जीवो ॥ ३६ ॥ ત્રણશત-અધિક ચાળીસ-ત્રણ રન્નુપ્રમિત આ લેાકમાં તજી આઠ કાઈ પ્રદેશ ના, પરિભ્રમિત નહિ આ જીવ જ્યાં. एक्केकंगुलि वाही छण्णवदी होंति जाण मणुयाणं । अवसेसे य सरीरे रोया भण कित्तिया भणिया ॥ ३७ ॥ પ્રત્યેક અંશુલ છન્નુ જાણા રોગ માનવદેહમાં; તા કેટલા રોગા, કહા, આ અખિલ દેહ વિષે, ભલા! ૩૭. Page #472 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૃત–ભાવપ્રાભૂત 1 ક૭૧ ते रोया वि य सयला सहिया ते परवसेण पुब्बभवे । एवं सहसि महाजस किं वा बहुएहिं लविएहिं ॥ ३८॥ એ રોગ પણ સઘળા સહ્યા તે પૂર્વભવમાં પરવો; તું સહી રહ્યો છે આમ, યશધર, અધિક શું કહીએ તને? पित्तंतमुत्तफेफसकालिज्जयरुहिरखरिसकिमिजाले । उयरे वसिओ सि चिरं णवदसमासेहिं पत्तेहिं ॥३९॥ મળ-મૂત્ર-શેણિત-પિત્ત, કરમ, બરોળ, યકૃત,અત્ર ક્યાં, ત્યાં માસ નવ-દશ તું વસ્યા બહુ વાર જનની-ઉદરમાં. ૩૯. ૧ શેણિત =હી ૨ કરમ = કૃમિ ૩ યકૃત = કલેજુ. ૪. આંત્ર = આતડા दियसंगद्वियमसणं आहारिय मायभुत्तमण्णांते । छदिखरिसाण मज्झे जढरे वसिओ सि जणणीए ॥४०॥ જનની તણું ચાવેલ ને ખાધેલ એઠું ખાઈને, તું જનની કેરા જઠરમાં વમનાદિમધ્ય વસ્યો અરે! ૪૦. सिमकाले यअयाणे असुईमज्झम्मि लोलिओ सि तुमं । असुई असिया बहुसो मुणिवर वालत्तपत्तेण ॥४१॥ તું અશુચિમાં લોટો ઘણું શિશુકાળમાં અણસમજમાં, મુનિવર! અશુચિ આરોગી છે બહુ વાર તે બાલત્વમાં. ૪૧. मंसद्विसुक्कसोणियपित्तंतसवत्तकुणिमदुग्गंधं । खरिसवसपूयखिन्मिसभरियं चिंतेहि देहउडं ॥ ४२ ॥ Page #473 -------------------------------------------------------------------------- ________________ ગત રા પંચ પરમાગમ પક્ષ-પિત્ત-શાણિત-આંત્રથી દુર્ગંધ શખ સમ જ્યાં અવે, ચિંતવતું પીપ-વસાદિ-અશુચિભરેલ કાયાકુંભને. ૪ર. ૧ પલ = માસ ૨ પીપ-વસાદિ = પુરુ, ચરખી વગેરે ૪૩૨ ] भावविमुतो मुत्तो ण य मुत्तो बंधवाइमित्तेण । इय भाविऊण उज्झसु गंथं अभंतरं धीर ॥ ४३ ॥ રે! ભાવમુક્ત વિમુક્ત છે, સ્વજનાદિમુક્ત ન મુક્ત છે, ઈમ ભાવીને હે ધીર ! તુ પરિત્યાગ 'આંતર ગ્રંથને, ૪૩. ૧ આંતર = અભ્ય તર देहादिचत्तसंगो माणकसाएण कलुसिओ धीर । अत्तावणेण जादो बाहुवली कित्तियं कालं ॥ ४४ ॥ દેહાદિસંગ તજ્ગ્યા અહા ! પણ મલિન માનકષાયથી આનાપના કરતા રહ્યા બાહુબલી મુનિ કયાં લગી ? ૪૪. महुपिंगो णाम मुणी देहाहारादिचत्तवावारो । सवणत्तणं ण पत्तो णियाणसित्तेण भवियणुय ॥ ४५ ॥ તન-ભાજનાપ્રિવૃત્તિના તજનાર મુનિ મધુમ્પિંગલે, હે `ભવ્યતૂત ! નિદાનથી જ લઘુ નહી શ્રમણત્વને. ૪૫. ૧ ભવ્યનૂત = ભવ્યજીવે જેની પ્રશમા કરે છે એવા, ભવ્યજીવા વડે જેને નમવામા આવે છે એવા - ૨. શ્રમણત્વને – ભાવમુનિપણાને = : अण्णं च वसिमुणी पत्तो दुक्खं नियाणदोसेण 1 सो णत्थि वासठाणो जत्थ ण दुरुदुल्लिओ जीवो ॥ ४६ ॥ Page #474 -------------------------------------------------------------------------- ________________ અન્નપ્રામૃત-ભાવપ્રાભુત [ ૪૩૩ ખીજાય સાધુ વસિષ્ઠ પામ્યા દુ:ખને નિદાનથી; એવું નથી કે ૨થાન કે જે થાન જીવ ભમ્યા નથી. ૪૬. सो णत्थि तप्पएसो चउरासीलक्खजोणिवासम्मि । भावविओ विसवो जत्थ ण इरुइल्लिओ जीव ॥ ४७ ॥ એવા ન કોઈ પ્રદેશ લખ ચારાશી યેનિનિવાસમાં, રે! ભાવવિરહિત શ્રમણ પણ પરિભ્રમણને પામ્યા નજ્યાં. ૪૭. भावेण होइ लिंगीण हुलिंगी होड़ दव्वमित्तेण । तम्हा कुणिज्ज भावं किं कीरइ दव्वलिंगेण ॥ ४८ ॥ છે ભાવથી લિંગી, ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે; તેથી ધરા રે! ભાવને, દ્રલિંગથી શુ સાધ્ય છે? ૪૮. दंडयणयरं सगलं डहिओ अव्यंतरेण दोसेण । जिणलिंगेण विवाह पडिओ सो रउरवे णरए ॥ ४९ ॥ દંડકનગર કરી દુગ્ધ સઘળું દોષ અભ્યતર વડે, જિનલિંગથી પણ ખાહુ એ ઊપજ્યા નરક રૌરવ વિષે. ૪૯. अवरो वि दव्वसवणो दंसणवरणाणचरणपव्भट्ठो । दीवायणो त्तिणामो अनंतसंसारिओ जाओ ॥ ५० ॥ વળી એ રીતે બીજા દરવસાધુ દ્વીપાયન નામના વરજ્ઞાનદર્શનચરણુભ્રષ્ટ, અનતસ સારી થયા. ૫૦. भावसमणो य धीरो जुवईजणवेदिओ विसुद्धमई | णामेण सिवकुमारो परित्तसंसारिओ जादो ॥ ५१ ॥ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ] પચ પરમાગમ બહયુવતિજનવેષ્ટિત છતાં પણ ધીર શુદ્ધમતિ અહા! ” એ ભાવસાધુ શિવકુમાર પરીતસંસારી થયા. ૫૧. ૧ વેષ્ટિત = વિટળાયેલા ૨ પરીતસારી = પરિમિત સસારવાળા, અલ્પસંસારી केवलिजिणपण्णत्तं एयादसअंग सयलसुयणाणं । पढिओ अभव्वसेणो ण भारसवणतणं पत्तो ॥५२॥ જિનવરકથિત એકાદશાંગમયી સકલ શ્રુતજ્ઞાનને ભણવા છતાંય અભવ્યસેન ન પ્રાપ્ત ભાવમુનિત્વને. પર. ૧ એકાદશાગ = અગિયાર અંગ तुसमासं घोसंतो भावविमुद्धो महाणुभावो य । णामेण य सिवभूई केवलणाणी फुडं जाओ ॥५३॥ શિવભૂતિનામક ભાવશુદ્ધ મહાનુભાવ મુનિવરા “તુષમાષ' પદને ગોખતા પામ્યા પ્રગટ સર્વજ્ઞતા. પ૩. ૧ તુષમા = ફેત અને અડદ " भावेण होइ णग्गो पाहिरलिंगेण किं च णग्गेण । कम्मपयडीण णियरं णासइ भावेण दम्वेण ॥५४॥. નગ્નત્વ તે છે ભાવથી શું નગ્ન બાહિરલિંગથી? “ રે! નાશ કમસમૂહ કેરો હોય ભાવથી દ્રવ્યથી. ૫૪. - ૧, બહિર = બાહ્ય Page #476 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–ભાવકૃત [ કપ जग्गत्तणं अकज्जं भावणरहियं जिणेहिं पण्णत्तं । इय णाऊण य णिच्चं भाविज्जहि अप्पयं धीर ॥ ५५॥ નગ્નત્વ ભાવાવહીન ભાખ્યું અકાર્ય દેવ જિનેશ્વરે, . –ઈમ જાણીને હેધીર!નિત્યે ભાવ તું નિજ આત્મને. પપ. देहादिसंगरहिओ माणकसाएहि सयलपरिचत्तो । अप्पा अप्पम्मि रओ स भावलिंगी हवे साहू ॥५६ ।। દેહાદિસંગવિહીન છે, વર્ષો સકળ માનાદિ છે, : આત્મા વિષે રત આત્મ છે, તે ભાવલિંગી શ્રમણ છે. પ૬. ममतिं परिवजामि णिम्ममत्तिमुवढिदो । आलंवणं च मे आदा अवसेसाई वोसरे ॥ ५७ ।। - પરિવજું છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું; અવલંખું મુજ આત્મને, અવશેષ સર્વે હું પરિહરુ. ૫૭. आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्ते य ।। आदा पञ्चक्खाणे आदा मे संवरे जोगे ॥५८॥ મુજ જ્ઞાનમાં આત્મા ખરે. દર્શનચરિતમાં આતમા, પચખાણમાં આત્મા જ, સંવર-ચોગમાં પણ આતમા. ૫૮. एगो में सस्सदो अप्पा णाणदंसणलक्खणो । सेसा मे वाहिरा भावा सव्वे संजोगलक्खणा ॥ ५९॥ મારે સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણે ભાવ મુજથી બાહ્ય છે, પ૯ Page #477 -------------------------------------------------------------------------- ________________ ક82] “ી પરમાગમ अयसाण भायणेण य किं ते णग्गेण पावमलिणेण । पेमुण्णहासमच्छरमायाबहुलेण सवणेण ॥६९ ॥ શું સાધ્ય તારે અયશભાજન પાપયુત નગ્નત્વથી, –બહુ હાસ્ય-મત્સર-પિશુનતા-માયાભર્યા શ્રમણત્વથી? ૬૯. पयहि जिणवरलिंग अभिंतरभावदोसपरिसुद्धो। भावमलेण य जीवो वाहिरसंगम्मि मयलिया ॥७०॥ થઈશુદ્ધ આંતર-ભાવમળવિણ. પ્રગટ કર જિંલિંગને જીવ ભાવમળથી મલિન બાહિરસંગમાં મલિનિત બને. ૭૦. ૧ આંતરભાવમળવિણ = અભ્યતર ભાવમલિનતા રહિત. ૨ મલિનિત = મલિન धम्मम्मि णिप्पवासो दोसावासो य उच्छुफुल्लसमो । णिप्फलणिग्गुणयारो णडसवणो णग्गस्वेण ॥७१॥ નગ્નવધર પણ ધર્મમાં નહિ વાસ, દેષાવાસ છે, તે ઈશ્નકૂલસમાન નિષ્ફળ નિર્ગુણી, નટશ્રમણ છે. ૭૧. ૧. દોડાવા–દેવેનું ઘર ૨. શુકલ =શેરડીનાં ફુલ. जे रायसंगजुत्ता जिणभावणरहियदव्वणिगया । ण लहंति ते समाहि वोहिं जिणसासणे विमले।। ७२ ।। જે રાગયુત જિનભાવનાવિરહિત-દરવનિગ્રંથ છે, પામેન બાધિ-સમાધિને તે વિમળ જિનશાસન વિ. ૭૨. Page #478 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રભુત–ભાવપ્રાભૃત ક૩૯ भावेण होइ जग्गो मिच्छत्ताई य दोस चइऊणं । पच्छा दवेण मुणी पयडदि लिंगं जिणाणाए ॥७३॥ મિથ્યાત્વ આદિક દોષ છોડી નગ્ન ભાવ થકી બને, પછી દ્રવ્યથી મુનિલિંગ ધારે જીવ જિન-આજ્ઞા વડે. ૭૩. भावो वि दिव्वसिवसुक्खभायणो भाववन्जिओ सवणो । कम्ममलमलिणचित्तो तिरियालयभायणो पावो ॥७४॥ છે ભાવ 'દિવશિવસૌખ્યભાજન ભાવવજિત શ્રમણ જે પાપી કરમમળમલિનમન, તિર્યંચગતિનું પાત્ર છે. ૭૪. ૧ દિવશિવસૌખ્યભાજન = સ્વર્ગ અને મોક્ષનાં સુખનું ભાજન ૨ કરમમળમલિનમન = કમળથી મલિન મનવાળે खयरामरमणुयकरंजलिमालाहिं च संथुया विउला । चक्कहररायलच्छी लन्मइ वोही मुभावेण ॥७५॥ નર-અમર-વિદ્યાધર વડે સંસ્તુત કરાંજલિપંક્તિથી *ચક્રી-વિશાળવિભૂતિ બાધિ પ્રાપ્ત થાય "સુભાવથી. ૭૫. ૧ અમર = દેવ ૨ સસ્તુત = ની સારી રીતે પ્રશસા કરવામાં આવે છે એવી ૩ કરાંજલિપતિ = હાથની અજલિની (અર્થાત જોડેલા બે હાથની) હારમાળા ૪ ચકી વિશાળવિભૂતિ =ચક્વતીની ઘણી મોટી ઋદ્ધિ ૫ મુભાવથી =સારા ભાવથી भावं तिविहपयारं सुहासुई सुद्धमेव णायव्वं । असई अट्टरउई मुह धम्मं जिणवरिदहिं ।। ७६ ।। Page #479 -------------------------------------------------------------------------- ________________ કo 3 પચ પરમગામ શુભ, અશુભ તેમ જ શુદ્ધ–ત્રવિધ ભાવ જિનપ્રજ્ઞસ છે; ત્યાં “અશુભઆરત-રૌદ્રને શુભ ધમ્ય છે–ભાખ્યું જિને. ૧. આરત-રૌદ્ર = આત અને सुद्धं सुद्धसहावं अप्पा अप्पम्मि तं च णायव्वं । इदि जिणवरेहिं भणियं जं सेयं तं समायरह ॥ ७७॥ આત્મા વિશુદ્ધસ્વભાવ આત્મ મહી રહે તે “શુદ્ધ છે; –આ જિનવરે ભાખેલ છે, જે શ્રેય, આચર તેહને. ૭૭. पयलियमाणकसाओ पयलियमिच्छत्तमोहसमचित्तो । पावइ तिहुवणसारं वोही जिणसासणे जीवो ॥७८॥ છે ગતિમાનકષાય, મોહ વિનષ્ટ થઈ°સમચિત્ત છે, તે જીવ ત્રિભુવનસાર બેધિ લહે જિનેશ્વરશાસને. ૭૮. ૧ ગતિમાનકવાય =જેનો માનકરાય નષ્ટ થયો છે એ ૨ સમચિત્ત = જેનું ચિત્ત સમભાવવાળુ છે એવો ૩ ત્રિભુવનસાર = ત્રણ લેકમાં સારભૂત विसयविरत्तो सपणो छहसवरकारणाई भाऊण । तित्थयरणामकम्मं बंधइ अइरेण कालेण ॥ ७९ ॥. વિષયે વિરત મુનિ સોળ ઉત્તમ કારણોને ભાવીને, બાંધે અચિર કાળે કરમ તીર્થકરત્વ-સુનામને. ૭૯. ૧ અચિરકાળ =અલ્પ કાળે वारसविहतवयरणं तेरसकिरियाउ भाव तिविहेण । धरहि मणमत्तदुरियं णाणंकुसरण मुणिपवर ॥८॥ Page #480 -------------------------------------------------------------------------- ________________ અન્નપ્રામૃત-ભાવપ્રાભુત [ ૪૪૨ તું ભાવ ખાર-પ્રકાર નપ ને તેર કિરિયા ત્રણવિષે, વશ રાખ મન-ગજ મત્તને મુનિપ્રવર! જ્ઞાનાંકુશ વડે. ૮૦. ૧ ત્રણવિષે = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી ૨. મન-ગજ મત્તતે = મનરૂપી મદમાતા હાથીને पंचविहचेलचायं खिदिसयणं दुविहसंजमं भिक्खु । भावं भावियपुचं जिणलिंगं णिम्मलं सुद्धं ॥ ८१ ॥ ભૂશયન, ભિક્ષા, દ્વિવિધ સયમ, પંચવિધ-પટત્યાગ છે, છે ભાવ ભાવિતપૂર્વ, તે જિલિંગ નિર્મળ શુદ્ધ છે. ૮૧. ૧ ભૂશયન = ભૂમિ પર સૂવું તે = ૨૫ ચવિધ-પત્યાગ = પાંચ પ્રકારના વસ્ત્રોના ત્યાગ ૩ છે ભાવ ભાવિતપૂર્વ = જ્યા ભાવ (શુદ્ધ ભાવ) પૂર્વે ભાવવામાં આન્યા હાય છે, જ્યા પહેલા યથેાચિત શુદ્ધભાવરૂપ પરિણમન થયુ હાય છે जह रयणाणं पवरं वज्जं जह तरुगणाण गोसीरं । ત ધમ્માળું પર વિધમ્મ માવિવનદ ॥ ૮૨ ॥ રત્ના વિષે જ્યમ શ્રેષ્ઠ ‘હીરક, નરુગણે ગૌશીષ છે, જિનધમ ભાવિભવમથન ત્યમ શ્રેષ્ઠ છે ધર્મો વિષે. ૮૨, ૨ ગાર્શી = ખાવનાચ ન ૧ હીરક – હીરા ૩ ભાવિભ॰મયન = ભાવી ભવેને હણનાર पूयादि वयसहियं पुण्णं हि जिणेहि सामणे भणियं । मोहक्खोह विहीणो परिणामो अप्पणी धम्मो ॥ ८३ ॥ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ] પચ પરમાગમ પૂજાદિમાં વ્રતમાં જિનેએ પુણ્ય ભાખ્યું શાસને છે ધર્મ ભાવો મેહક્ષોભવિહીન નિજ પરિણામને. ૮૩. सद्दहदि य पनेदि य रोचेदि य तह पुणो वि फासेदि । पुण्णं भोयणिमित्तं ण हु सो कम्मक्खयणिगिनं ।। ८४ ॥ પરતીત, રુચિ, શ્રદ્ધાન ને સ્પર્શન કરે છે પુણ્યનું તે ભોગ કેરું નિમિત્ત છે, ન નિમિત્ત કર્મક્ષય તણું. ૮૪. अप्पा अप्पम्मि रओ रायादिसु सयलदोसपरिचत्तो । संसारतरणहेदू धम्मो ति जिणेहिं णिदिटुं ॥ ८५॥ રાગાદિ દોષ સમસ્ત છોડી આતમા નિજરત રહે 'ભવતરણકારણ ધર્મ છે તે–એમ જિનદેવ કહે. ૮૫. ૧ ભવતરણકારણ = સસારને તરી જવાના કારણભૂત. अह पुण अप्पा णिच्छदि पुण्णाई करेदि णिरवसेसाई । तह विण पावदि सिद्धि संसारत्यो पुणो भणिदो ॥८६॥ પણ આત્મને ઇચ્છયા વિના પુણ્ય અશેષ કરે ભલે, તેપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે–આગમ કહે. ૮૬. एएण कारणेण य तं अप्पा सदहेह तिविहेण । જ અદ્ર મોવર્ણ તં વાણિજ્ઞ પણ છે ૮૭ | - આ કારણે તે આત્મની ત્રિવિધે તમે શ્રદ્ધા કરે, તે આત્માને જાણે પ્રયત્ન, મુક્તિને જેથી વરો. ૮૭. Page #482 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૂત-ભાવપ્રાકૃત [ ૪૪૩ मच्छो वि सालिसित्यो असुद्धभावो गओ महाणरयं । इय गाउं अप्पाणं भावह जिणभावणं णिचं ॥ ८८ ॥ અવિશુદ્ધ ભાવે મત્સ્ય તદુલ પણ ગયા મહા નરકમાં, તેથી નિાત્મા જાણી નિત્ય તુ ભાવ રે' જિનભાવના. ૮૮. वाहिरसंगच्चाओ गिरिसरिद रिकंदराइ आवासो । सयलो णाणज्झयो णिरत्थओ भावरहियाणं ॥ ८९ ॥ રે! ખાદ્યપરિગ્રહત્યાગ, પત-કદરાદિનિવાસને જ્ઞાનાધ્યયન સઘળું નિરર્થીક ભાવરહિત શ્રમણને. ૮૯. भंजसु इंदियसेणं भंजसु मणमक्कडं पयत्तेण । मा जणरंजणकरणं वाहिरवयवेस तं कुणसु ॥ ९० ॥ તુ ઇન્દ્રિસેના તેાડ, 'મનમટ તુ વશ કર યત્નથી, નહિ કર તું જનરંજનકરણ બહિર ંગ-નવેશી બની. ૯૦. ૧ સનમર્ચંટ = મનરૂપી માકડુ, મનરૂપી વા णवणोकसायवग्गं मिच्छत्तं चयमु भावसुद्धीए । चेयपवयणगुरुणं करेहि भत्तिं जिणाणाए ॥ ९१ ॥ મિથ્યાત્વ ને નવ નાકષાય તુ છેડ ભાવિશુદ્ધિથી; કર ભક્તિ જિન-આજ્ઞાનુસાર તું ચૈત્ય-પ્રવચન-ગુરુ તણી. तित्थयरभासित्थं गणहरदेवेहिं गंथियं सम्मं । भावहि अणुदिणु अतुलं विसुद्धभावेण सुयणाणं ॥ ९२ ॥ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ] ધરો પરમાગમ તીર્થેશભાષિત-અર્થમય, ગણધરસુવિરચિત એહ છે, પ્રતિદિન તું ભાવ વિશુદ્ધભાવે તે અતુલ શ્રુતજ્ઞાનને. ૯૨. : ૧ તીર્થેશભાષિત = તીર્થ કરદેવે કહેલ पीऊण णाणसलिलं णिम्महतिसडाहसोसउम्मुक्का । होति सिवालयवासी तिहुवणचूडामणी सिद्धा ॥९३॥ જીવ જ્ઞાનજળ પી, તીવ્રતૃષ્ણદાહશેષ થકી છૂટી, શિવધામવાસી સિદ્ધ થાયત્રિલોકના ચૂડામણિ. ૯૩. दस दस दो सुपरीसह सहहि मुणी सयलकाल काएण । યુગ અમો સંગમા પમીજુ ૧૪ , બાવીશ પરિષહ સર્વકાળ સહો મુને! કાયા વડે, અપ્રમત્ત રહી, સૂત્રોનુસાર, નિવારી સંયમપાતને. ૯૪. जह पत्थरो ण भिज्जइ परिडिओ दीहकालमुदएण । तह साहू वि ण मिन्जइ उवसग्गपरीसहेहितो ॥९५॥ પથ્થર રહ્યો ચિર પાણીમાં ભેદાય નહિ પાણી વડે, , ત્યમ સાધુ પણ ભેદાય નહિ ઉપસર્ગને પરિષહ વડે. ૫. भावहि अणुवेक्खाओ अवरे पणवीसभावणा भावि । । ।, भावरहिएण किं पुण वाहिरलिंगेण कायव्वं ॥ ९६॥ તું ભાવ દ્વાદશ ભાવના, વળી ભાવના પચ્ચીશને; જ છે પ્રયોજન ભાવવિરહિત બાહ્યલિંગ થકી, અરે! ૬. Page #484 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૃત–ભાવપ્રાભૃત 1 કપ सव्वविरओ वि भावहि णव य पयत्थाई सत्त तच्चाई । जीवसमासाई मुणी चउदसगुणठाणणामाई ।। ९७ ॥ પૂરણવિરત પણ ભાવ તું નવ અર્થ. તો સાતને, મુનિ! ભાવ જીવસમાસને, ગુણરથાન ભાવ તું ચૌદને. ૯૭. ૧ પુરણવિગત = પૂર્ણવિત, સર્વવિરત णवविहवंभं पयडहि अब्धभं दसविहं पमोत्तृण । मेहुणसण्णासत्तो भमिओ सि भवण्णवे भीमे ॥९८॥ અબ્રહ્મ દશવિધ ટાળી તું પ્રગટાવ નવવિધ બ્રહ્મને; રે! મિથુનસંજ્ઞાસક્ત તેં કર્યું ભ્રમણ ભીમ ભવાર્ણવે. ૯૮. ૧ મિથુનસાસા = મૈથુનસત્તામાં આસક્ત ૨ ભીમ ભવાર્ણવ= ભયકર સસારસમુદ્ર भावसहिदो य मुणिणो पावइ आराहणाचउक्कं च । भावरहिदो य मुणिवर भमइ चिरं दीहसंसारे ॥ ९९ ॥ ભાવે સહિત મુનિવર લહે આરાધના ચતુરંગને ભાવે રહિત તે હે શ્રમણ ! ચિર દીર્ધ સંસારે ભમે. ૯. पावंति भावसवणा कल्लाणपरंपराई सोक्खाई। दुक्खाई दब्बसवणा णरतिरियकुदेवजोणीए ॥ १० ॥ રે! ભાવમુનિ કલ્યાણકની શ્રેણિયુત સૌખ્ય લહે; ને દ્રવ્યમુનિ તિર્યંચ-મનુજ-કુદેવમાં દુ:ખે સહે ૧૦૦. Page #485 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમાગમ छायालदोससियमसणं गसिउं असुद्धभावेण । पत्तो सि महावसणं तिरियगईए अणप्पवसो ॥१०१॥ અવિશુદ્ધ ભાવે દોષ છેતાળીસ સહ ગ્રહી અશનને, તિર્યંચગતિ મળે તું પામ્ય દુઃખ બહુ પરવશપણે. ૧૦૧. सच्चित्तमत्तपाणं गिद्धी दप्पेणऽधी पभुत्तूण । पत्तो सि तिव्वदुक्खं अणाइकालेण तं चिंत ॥१०२ ।। તું વિચાર રે!—તે દુખ તીવ્ર લહ્યા અનાદિ કાળથી, ४री मशन-पान सथित्तनां सज्ञान-गद्धि-पथा'. १०२. ૧ દર્પ = ઉદ્ધતાઈ, ગર્વ कंदं मूलं वीयं पुप्फ पत्तादि किंचि सञ्चित्तं । असिऊण माणगच्वं भमियो सि अणंतसंसारे ॥१०३॥ કંઈ કંદ-મૂલો, પત્ર-પુષ્પ, બીજ આદિ સચિત્તને તું માન-મદથી ખાઈને ભટક્યો અનંત ભવાણું. ૧૦૩. विणयं पंचपयारं पालहि मणक्यणकायजोएण । अविणयणरा मुविहियं तत्तो मुत्ति ण पार्वति ॥१०४॥ રે! વિનય પાંચ પ્રકારને તું પાળ મન-વચ-તન વડે; નર હેય જે અવિનીત તે પામે ન સુવિહિત મુક્તિને. ૧૦૪. णियसत्तीए महाजस सत्तीरापण णिश्चकालम्मि । . तं कुण जिणभत्तिपरं विजाचं दसवियप्पं ॥ १०५ ॥ Page #486 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૃત–ભાવપ્રાભૂત [૪૪૭ તું હે મહાયશ! ભક્તિરાગ વડે સ્વશક્તિપ્રમાણમાં જિનભક્તિરત દશભેદ વૈયાવૃત્યને આચર સદા. ૧૫. ૧ દશભેદ = દશવિધ जं किंचि कयं दोसं मणवयकाएहिं असुहभावेणं । तं गरहि गुरुसयासे गारव मायं च मोत्तूण ॥ १०६॥ તે અશુભ ભાવે મન-વચનનનથી કર્યો કંઈષ જે, કર ગહણ ગુરુની સમીપે ગર્વમાયા છોડીને. ૧૦૬. दुजणवयणचडक्कं णिहरकड्यं सहति सप्पुरिसा । कम्ममलणासणटुं भावेण य णिम्ममा सवणा ।। १०७ ।। દુજન તણી નિષ્ફર-કક વચનરૂપી થપ્પડ સહે સપુરુષ નિર્મમભાવયુત-મુનિ કર્મમળલયહેતુએ. ૧૦૭. ૧. કમળલયહેતુએ= કમળનો નાશ કરવા માટે. पावं खवइ असेसं खमाए पडिमंडिओ य मुणिपनरो । खेयरअमरणराणं पसंसपीओ धुवं होइ ॥१०८॥ અનિપ્રવર પરિમંડિત ક્ષમાથી પાપ નિઃશેષે દહે, નર-અમરવિદ્યાધર તણ સ્તુતિપાત્ર છે નિશ્ચિતપણે ૧૦૮. ૧. પરિમંડિત ક્ષમાથી =ક્ષમાથી સર્વત શોભિત. इय णाऊण खमागुण समेहि तिविहेण सयल जीवाणं । चिरसंचियकोहसिहि वरसमसलिलेण सिंह ॥ १०९।। Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ]. પંચ પરમાગમ તેથી ક્ષમાગુણધર ! ક્ષમા કર જીવ સૌને “ત્રણુવિધે; ઉત્તમક્ષમાજળ સીંચ તું ચિરકાળના ક્રોધાગ્નિને. ૧૦૯. ૧ ત્રણવિધ = ત્રણ પ્રકારે અર્થાત મન-વચન-કાયાથી दिक्खाकालाईयं भावहि अवियारदसणविसुद्धो । उत्तमवोहिणिमित्तं असारसाराणि मुणिऊण ॥ ११० ॥ સુવિશુદ્ધદર્શનધરપણે "વરાધિ કેરા હેતુઓ ચિતવ તું દીક્ષાકાળ-આદિક, જાણ સાર-અસારને. ૧૧૦. ૧. વધિ કેરા હેતુએ = ઉત્તમબેધિનિમિત્ત, ઉત્તમ સમ્યગ્દર્શનશાન ચારિત્ર અથે सेवहि चउविहलिंग अभंतरलिंगमुद्धिमावण्णो । वाहिरलिंगमकज्ज होइ फुडं भावरहियाणं ॥ १११ ।। કરી પ્રાપ્ત “આંતરલિંગશુદ્ધિ સેવ ચઉવિધ લિંગને; છે બાહ્યલિંગ અકાર્ય ભાવવિહીનને નિશ્ચિતપણે. ૧૧૧ ૧. આંતર = અભ્યતર आहारभयपरिग्गहमेहुणसण्णाहि मोहिओ सि तुमं । भमिओ संसारवणे अणाइकालं अणप्पवसो ॥११२ ॥ આહાર-ભય-પરિગ્રહ-મિથુન સંજ્ઞા થકી મોહિતપણે તું પરવશે ભટક્યો અનાદિ કાળથી ભવમાનને. ૧૧૨. - ૧ ભવકાનને સંસારરૂપી વનમાં Page #488 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૂત—ભાવપ્રાભૂત बाहिरसयणत्तावणतरुमूलाईणि उत्तरगुणाणि । पालहि भावविस्रुद्धो प्यालाहं ण ईहंतो ।। ११३ ॥ ફતા ||૨૨૨ f ૪૪૯ 'તમૂલ, આતાપન, બહિશયનાદિ ઉત્તરગુણને તુ શુદ્ધ ભાવે પાળ, પૂજાલાલથી નિ:સ્પૃહપણે. ૧૧૩. ૧. તરુમૂલ = વર્ષાકાળે વૃક્ષ નીચે સ્થિતિ કરવી તે ૨ મહિશયન = શીતકાળે બહાર સૂવુ તે. भावहि पढमं तवं विदियं तदियं चउत्थ पंचमयं । तियरणसुद्धो अप्पं अणाइणिहणं तिवग्गहरं ॥ ११४ ॥ તું ભાવ પ્રથમ, દ્વિતીય, ત્રીજા, 'તુ`', પ્’ચમ તત્ત્વને, આદ્ય તરહિત ત્રિવગ હર જીવને, `ત્રિકરણવિશુદ્ધિએ. ૧૧૪. ૧. તું = ચતુર્થાં ૨ આદ્યતરહિત = અનાદિ અનત ૩ ત્રિવ હર = ધર્મ-અર્થ-કામને નાશ કરનાર અર્થાત્ અપવ તે– મેાક્ષને ઉત્પન્ન કરનાર ૪ ત્રિકરણવિશુદ્ધિએ = ત્રણ કરણની શુદ્ધિપૂર્વક, શુદ્ધ મન-વચન-કાયાથી जाव ण भावइ तच्च जाव ण चिंते चतणीयाई । ताव ण पावइ जीवो जरमरणविवज्जियं ठाणं ।। ११५ ।। ભાવે ન જ્યાં લગી તત્ત્વ, જ્યાં લગી ચિંતનીય ન ચિતવે, છવ ત્યાં લગી પામે નહીં જર-મરણજિત સ્થાનને. ૧૧૫. ૧. ચિંતનીય = ચિંતવવાયેાગ્ય ૨ ર=જરા पावं हव असेसं पुण्णमसेसं च हव परिणामा | परिणामादो बंधो मुक्खो जिणसासणे दिट्ठो ॥ ११६ ॥ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] - ૫૨ પરમાગમ રે! પાપ સઘળું, પુણ્ય સઘળું, થાય છે પરિણામથી; પરિણામથી છે બંધ તેમ જ મોક્ષ જિનશાસન મહીં. ૧૧૬. मिच्छत्त तह कसायासंजमजोगेहि अमुहलेसेहिं । बंधइ अमुंहे कम्मं जिणवयणपरम्मुहो जीवो ॥ ११७ ।। મિથ્યા-કષાય-અવિરતિ-યાગ અશુભલેશ્યાન્વિત વડે જિનવચપરાભુખ આતમા બધે અશુભરૂપ કર્મને. ૧૧૦ ૧ મિથ્યા = મિથ્યાત્વ ૨ અશુભલેયાન્વિત =અશુભ લેયાયુક્ત, અશુભ લેયાવાળા तन्निवरीओ बंधइ मुहकम भावमुद्धिमावण्णो । दुविहपयारं वंधइ संखेवेणेव बजरियं ॥११८ ॥ વિપરીત તેથી ભાવશુદ્ધિપ્રાપ્ત બધે શુભને; –એ રીતે બાંધે અશુભ-શુભ સંક્ષેપથી જ કહેલ છે. ૧૧૮ णाणावरणादीहि य अहिं कम्मेहिं वेढिओ य अहं । डहिऊण इहि पयडमि अणतणाणाइगुणचित्तां ॥११९ ॥ વેષ્ટિત છું જ્ઞાનાવરણકર્માદિ કર્મોષ્ટક વડે બાળી, હું પ્રગટાવું અમિતજ્ઞાનાદિગુણવેદન હવે ૧૧૯ ૧. વેખિત = ઘેરાયેલ, આચ્છાદિત, સ્કાવટ પામેલે ૨ અમિત = અનત सीलसहस्सद्वारस चउरासीगुणगाण लक्खाई। . भावहि अणुदिणु णिहिलं असप्पलावेण किं बहुणा ॥ १२० ॥ Page #490 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૃતભાવપ્રાણત કપ ચિોરાશી લાખ ગુણે, અઢાર હજાર ભેદે શીલના, –સંઘર્ણય પ્રતિદિન ભાવ; બહુ પ્રલપન નિરર્થથી શું ભલા? ૧. નિરર્થ =નિરર્થક, જેનાથી કોઈ અર્થ સરે નહિ એવા झायहि धम्म सुक्कं अट्ट रउई च झाण मुत्तण । रुद्दट्ट झाइयाई इमेण जीवेण चिरकालं ॥ १२१ ॥ ધ્યાધર્યું તેમ જ શુક્લને, તજી આર્ત તેમ જ રૌદ્રને ચિરકાળ વ્યાયાં આર્ત તેમ જ રૌદ્ર ધ્યાન આ જીવે. ૧૨૧. जे के, वि. दव्वसवणा इंदियसुहआउला ण छिदंति । छिदंति भावसवणा झाणकुढारेहिं भवरुक्खं ॥ १२२ ॥ દ્રવ્ય શ્રમણ ઈન્દ્રિયસુખાકુલ (ઈને છેદે નહીં; ભવવૃક્ષ છેદે ભાવ8મણે ધ્યાનરૂપ કુઠારથી. ૧૨૨. ૧. કુઠાર = કુહાડ जह दीवो गब्भहरे मारुयवाहाविवज्जिओ जलइ । तह रायाणिलरहिओ झाणपईवो वि पज्जलइ ॥१२३ ॥ જ્યમ ગર્ભગૃહમાં પવનની બાધા રહિત દીપક બળે, તે રીત “રાગાનિલવિવજિત ધ્યાનદીપક પણ જળે. ૧૨૩, ૧ ગર્ભગૃહ = મકાનની અંદર ભાગ. ૨ રાગાનિલવિવર્જિત=રાગરૂપી પવન હિત झायहि पंच वि गुरवे मंगलचउसरणलोयपरियरिए । परसुरखेयरमहिए आराहणणायगे वीरे ॥१२४॥ Page #491 -------------------------------------------------------------------------- ________________ -પ પરમાગમ , ધ્યા પંચ ગુરુને, શરણ-મંગલ લોકઉત્તમ જેહ છે - આરાધનાનાયક, 'અમર-નર-ખચરપૂજિત, વીર છે. ૧૨૪. ૧. અમર-નર-ખચરપૂજિત =જેવા, મનુષ્ય અને વિદ્યાધરથી પુજિત. णाणमयविमलसीयलसलिलं पाऊण भविय भावेण ।. વાણિગરમાવેલ વિપુરા સિવા હતિ છે ૨૧ : . જ્ઞાનાત્મ નિર્મળ નીર શીતળ પ્રાપ્ત કરીને, "ભાવથી ભવિ થાય છે જર-મરણ-વ્યાધિદાહજિત, શિવમયી. ૧ ભાવથી = શુદ્ધ ભાવથી ૨ ભવિ=ભવ્ય ૩ જમરણ-વ્યાધિદાહવર્જિત = જરા-મરણનાગબધી બળતરાથી મુક્ત. ૪. શિવમયી = આત્યંતિક સૌખ્યમય અર્થાત સિહ. जह बीयम्मि य दड्डे ण वि रोहइ अंकुरो य महिवीडे । तह कम्मबीयदड्ढे भवंकुरो भावसवणाणं ॥१२६ ॥ જ્યમ બીજ હેતાં દુગ્ધ, અંકુર ભૂતળે ઊગે નહીં, ત્યમ કમબીજ બળે ભવાંકુર ભાવ8મણેને નહીં. ૧૨૬. भावसवणो वि पावइ सुक्खाई दुहाई दन्चसवणो य । , इथ गाउं गुणदोसे भावेण य संजुदो होह ॥ १२७॥ રે! ભાવશ્રમણ સુખ લહે ને દ્રવ્યમુનિ દુઃખ લહે . તું ભાવથી સંયુક્ત થા, ગુણદેષ જાણી એ રીતે. ૧૨૭. तित्थयरगणहराई. अभुदयपरंपराई सोक्खाई। । પતિ માવા વિ નિહિં વખારિ ૨૨૮. . Page #492 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રભુત–ભાવમાભૂત 1 કપ અતીશ-ગણનાથાદિગત અભ્યદયયુત સૌખ્યો તણી પ્રાપ્તિ કરે છે ભાવમુનિ-ભાખ્યું જિને સંક્ષેપથી. ૧૨૮. * ૧. તથેશ-ગણનાથાદિગત = તીર્થકર ગણધરાદિસબધી, ते धण्णा ताण णमो दसणवरणाणचरणमुद्धाणं । भावसहियाण णिचं तिविहेण पणडमायाणं ॥१२९ ॥ તે છે સુધન્ય, 'ત્રિધા સદૈવ નમસ્કરણ છે તેમને, જે “ભાવયુત, દગજ્ઞાનચરણવિશુદ્ધ, માયામુક્ત છે. ૧૨૯ ૧. ત્રિધા = ત્રણ પ્રકારે અર્થાત મન-વચન-કાયાથી. ૨. ભાવયુત શુદ્ધ ભાવ સહિત. इड्विमतुलं विउन्चिय किण्णरकिंपुरिसअमरखयरेहिं । तेहिं वि ण जाइ मोहं जिणभावणभाविओ धीरो ॥१३०॥ બેચર-સુરાદિક વિક્રિયાથી ઋદ્ધિ અતુલ કરે ભલે, જિનભાવનાપરિણત સુધીર લહે ન ત્યાં પણ મિહને. ૧૩૦. ૧. ખેચર-સુરાદિક= વિદ્યાધર, દેવ વગેરે. किं पुण गच्छइ मोहं परसुरमुक्खाण अप्पसाराणं । जाणंतो पस्संतो चिंतंतो मोक्ख मुणिधवलो ॥१३१ ॥ તો દેવ-નરનાં તુચ્છ સુખ પ્રત્યે લહે શું મોહને મુનિપ્રવર જે જાણે, 'જુએ ને ચિતવે છે મોક્ષને? ૧૩૧. ૧. જુએ = દેખે, શ્રદ્ધ, Page #493 -------------------------------------------------------------------------- ________________ કપ૪] પી પરેશાન - उत्थरइ जा ण जरओ रोयग्गी जा ण डहइ देहउडि । इंदियवलं ण वियलइ ताव तुर्म कुणहि अप्पहियं ॥ १३२॥ રે! આક્રમે ન જરા, ગદાશિદ ન રતનટિ જ્યાં લગી, બળ ઈન્દ્રિયોનું નવ ઘટે, કરી લે તું નિજહિત ત્યાં લગી. ૧. આક્રમે = આક્રમણ કરે, હલ કરે, ઘેરી વળે, પકડે. ૨. ગદાગ્નિ = રોગરૂપી અગ્નિ. ૩. તનકટિ = કાયારૂપી ઝૂંપડી. छजीव छडायदणं णिचं मणवयणकायजोएहि ।। कुरु दय परिहर मुणिवर भावि अपुव्वं महासत्तं ।। १३३॥ છ અનાયતન તજ, કર દયા ષજીવની ત્રિવિધ સદા, મહાસત્તને તું ભાવ રે! અપૂરવપણે હે મુનિવરા! ૧૩૩. ૧. ત્રિવિધે = મન-વચન-કાયોગથી. ૨. અપૂરવપણે = અપૂર્વીપણે. दसविहपाणाहारो अणंतभवसायरे भमंतेण । भोयमुहकारणहूँ कदो य तिविहेण सयलजीवाणं ॥१३४ ॥ ભમતાં અમિત ભવસાગરે, તે ભોગસુખના હેતુઓ સહજીવ-દશવિધપ્રાણને આહાર કીધે ત્રણુવિધે. ૧૩૪. ૧. અમિત = અનંત. पाणिवहेहि महाजस चउरासीलक्खजोणिमज्झम्मि । उप्पज्जंत मरंतो पत्तो सि णिरंतरं दुक्खं ॥१३५॥ પ્રાણીવાથી હે મહાયશ ! યાનિ લખ ચોરાશીમાં ? ઉત્પત્તિનાં ને મરણનાં દુઃખ નિરંતર તે લહ્યાં. ૧૭૫. Page #494 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–ભાવપ્રાભૂત કપ जीवाणमभयदाणं देहि मुणी पाणिभूयसत्ताणं । कल्लाणमुहणिमित्तं परंपरा तिविहसुद्धीए ॥ १३६॥ તું ભૂત-પ્રાણી-સત્ત્વ-જીવને ત્રિવિધ શુદ્ધિ વડે મુનિ! દે 'અભય, જે કલ્યાણસૌખ્યનિમિત્ત પારંપર્યથી. ૧૩૬. ૧. અભય = અભયદાન. ૨. કલ્યાણ = તીર્થ કરેદેવના કલ્યાણકા ૩. પાર પર્યથી = પર પરાએ. असियसय किरियवाई अकिरियाणं च होइ चुलसीदी । सत्तट्ठी अण्णाणी वेणइया होति बत्तीसा ॥ १३७॥ શત-એંશી કિરિયાવાદીના, ચોરાશી તેથી વિપક્ષના, બત્રીશ સડસઠ ભેદ છે વૈયિક ને અજ્ઞાનીના. ૧૩૭. ૧. તેથી વિપક્ષના = અક્રિયાવાદીના. ण मुयइ पयडि अभव्वो सुट्ट वि आयण्णिऊण जिणधम्मं । गुडदुद्धं पि पिवंता ण पण्णया णिविसा होति ॥ १३८ ॥ સુરીતે સુણી જિનધર્મ પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે, સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૧૩૮. मिच्छत्तछण्णदिट्ठी दुद्धीए दुम्मएहिं दोसेहिं । धम्म जिणपण्णत्तं अभवजीवो ण रोचेदि ॥१३९ ॥ દુબુદ્ધિ-દુર્ભતદોષથી મિથ્યાત્વઆવૃદંગ રહે, આત્મા અભવ્ય જિનંદ્રજ્ઞાપિત ધર્મની રૂચિ નવ કરે. ૧૩૯૮ - દુર્ણદ્ધિ મતદાથી = દુર્ણ દ્ધિને લીધે તથા મુમત-અનુરૂપ દેને લીધે. ૨. મિથ્યાત્વઆગ = મિથ્યાત્વથી આચ્છાદિત દષ્ટિવાળ. , Page #495 -------------------------------------------------------------------------- ________________ પથ પરમાગમ ૪૫૬ ૩ कुच्छियधम्मम्मि रभो कुच्छ्रियपासंडिभत्तिसंजुतो । - कुच्छियतवं कुणंतो कुच्छियगइभायणो होइ ॥ १४० ॥ કુત્સિતધરમ-રત, ભક્તિ જે 'પાખ’ડી કુત્સિતની કરે, કુત્સિત કરે તપ, તેહ કુત્સિત ગતિ તણું ભાજન બને. ૧૪૦, ૧. પાખડી ક્રુત્સિતની – કુત્સિત ( ર્નિતિ, ધિક્કારવા યેાગ્ય, ખરાબ, અધમ) એવા પાખંડ આની इव मिच्छत्तावासे कुणयक्नुसत्येहिं मोहिओ जीवो । भमिओ अणाइकालं संसारे धीर चितेहि ॥ १४१ ॥ હે ધીર ! ચિંતવ—જીવ આ મેાહિત કુનય-દુઃશાસ્ત્રથી મિથ્યાત્વધર સંસારમાં રખડચો અનાદિ કાળથી. ૧૪૧. ૧. મિથ્યાત્વધર = (૧) મિથ્યાત્વનું ઘર એવા, અથવા (૨) મિથ્યાત્વ જેનુ ધર છે એવા पाखंडी तिण्णि सया तिसट्ठि भेया उमग्ग सुसूण | संमहि मणु जिणमग्गे असप्पलावेण किं वहुणा ॥ १४२ ॥ ઉન્માને છેડી ત્રિશત-તેસઠપ્રમિત પાખંડીના, જિનમાર્ગમાં મન રોક; બહુ પ્રલપન નિરથથી શું ભલા ? ૧. નિરર્થી = નિરર્થક, વ્ય जीवविमुक्को सवओ दंसणमुक्तो य होइ चलसवओ । સત્રનો હોયબપુન્નો જોવત્તાગ્નિ પણવો || ‰ર્તામાં જીવમુક્ત શખ કહેવાય, ચલ શખ? જાણુ દર્શનમુક્તને, શખ લેાક માંહી અપૂજ્ય, ચલ શબ હાય લેાકેાત્તર વિષે, ૧. ચલ શા = હાલતુ ચાલતુ- મડદું,,” 1 Page #496 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–ભાવપ્રાભૃત [ ૫૭ जह तारयाण चंदो मयराओ मयउलाण सव्वाणं । अहिओ तह सम्मत्तो रिसिसापयविहधम्माणं ॥१४४।। જ્યમ ચંદ્ર તારાગણ વિષે, મૃગરાજ સૌ મૃગકુલ વિષે, ત્યમ અધિક છે સમ્યકત્વ ઋષિશ્રાવક-દ્વિવિધ ધર્મો વિષે ૧ મૃગરાજ = સિહ ૨ મુગકુલ - પશુસમૂહ ज़ह फणिराओ सोहइ फणमणिमाणिककिरणविप्फुरिओ । तह विमलदसणधरो जिणभत्ती पवयणे जीवो ॥१४५।। નાગેંદ્ર શોભે ફેણમણિમાણિક્યકિરણે ચમકતો, તે રીત શોભે શાસને જિનભક્ત દર્શનનિર્મળો. ૧૪૫. जह तारायणसहियं ससहरविवं खमंडले विमले । भाविय तववयविमलं जिणलिंग दंसणविमुद्धं ॥ १४६॥ શશિબિબ તારકવૃંદ સહ નિર્મળ નભે શોભે ઘણું, ત્યમ શેભતું તપવ્રતવિમળ જિનાલંગ દર્શનનિર્મળું. ૧૪૬. इय गाउं गुणदोसं दंमणरयणं धरेह भावेण । सारं गुणरयणाणं सोवाणं पढम मोक्खस्स ॥१४७ ।। ઈમ જાણીને ગુણદોષ ધારો ભાવથી દરરત્નને, જે સાર ગુણરત્નો વિષે ને પ્રથમ શિવપાન છે. ૧૮૭. कत्ता भोइ अमुत्तो सरीरमित्तो अणाइणिहणो य । दसणणाणुवओगो णिहिहो जिणवरिटेहिं ॥१४८।। Page #497 -------------------------------------------------------------------------- ________________ ક૫૮ ] પંચ પરમાગમ કર્તા તથા ભક્તા, અનાદિ-અનંત, દેહપ્રમાણ ને ; વણમૂર્તિ, દગજ્ઞાનપગી જીવ ભાગે જિનવરે. ૧૪૮. ૧ વણમૂર્તિ = અમૂર્ત, અરૂપી ક दसणणाणावरणं मोहणियं अंतराइयं कम्मं । णिवइ भवियजीवो सम्मं जिणभावणाजुत्तो ।। १४९ ॥ "દગજ્ઞાનઆવૃતિ, મેહ તેમ જ અંતરાયક કર્મને '. સમ્યક્ષણે જિનભાવનાથી ભવ્ય આત્મા ક્ષય કરે. ૧૪૯. ૧ દગજ્ઞાનઆવૃતિ = દર્શનાવરણ તે જ્ઞાનાવરણ, बलसोक्खणाणदसण चत्तारि वि पायडा गुणा होति । णदे घाइचउक्के लोयालोयं पयासेदि । १५०॥ . ચઉધાતિનાશે જ્ઞાન-દર્શન-સૌખ્યાબળ ચારે ગુણે પ્રાકટય પામે જીવને, પરકાશ લોકાલોકન. ૧૫૦. ૧ પ્રાકટય = પ્રગટપણ गाणी सिव परमेट्ठी सव्वण्हू विण्हु चउनुहो बुद्धो । अप्पो वि य परमप्पो कम्मविमुक्को य होइ फुडं ॥१५१॥ તે જ્ઞાની, શિવ, પરમેષ્ટી છે, વિષ્ણુ, ચતખ, બુદ્ધ છે, “ આત્મા તથા પરમાતમા, સર્વજ્ઞ, કર્મવિમુક્ત છે. ૧૫૧. इय घाइकम्ममुको अट्ठारहदोसवज्जिओ सयलो। तिहुचणभवणपदीवो देउ ममं उत्तमं वोहि ॥ १५२ ॥ Page #498 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૂત—ભાવપ્રાકૃત [ ૪૫૯ ચધાતિક વિમુક્ત. દોષ અઢાર રહિત, સદેહ એ 'ત્રિભુવનભવનના દીપ જિનવર મેાધિ ો ઉત્તમ મને. ૧૫૨. ૧ ત્રિભુવનભવનના દીપ = ત્રણ લેકરૂપી ઘરના દીપક અર્થાત્ દીવારૂપ. जिणवरचरणंबुरुहं णमंति जे परमभत्तिरायण | ते जम्मवेल्लिमूलं खणंति चरभावसत्थेण ॥ १५३ ॥ જે પરમભક્તિરાગથી જિનવરપદાંબુજને નમે, તે જન્મવેલીમૂળને વર ભાવશસ્ર વડે ખણે, ૧૫૩ ૨ ખૂણે = ખાદે છે ૧ વર = ઉત્તમ जह सलिलेण ण लिप्पड़ कमलिणिपत्तं सहावपयडीए । तह भावेण ण लिप्प कसायविसएहिं सप्पुरिसो ॥ १५४ ॥ જ્યમ કમલિનીના પત્રને નહિ 'સલિલલેપ સ્વભાવથી, ત્યમ સત્પુરુષને લેપ વિષયકષાયની નહિ.ભાવથી. ૧૫૪. ૧. સલિલ = પાણી. ते च्चिय भणामि हैं जे सयलकलासीलसंजमगुणेहिं । वहुदोसाणावासो सुमलिणचित्तो ण सावयसमो सो ॥ १५५ ॥ કહું તે જ મુનિ જે શીલસંયમશુ!——સમસ્ત કળા——ધરે; જે ‘મિલનમન બહુદોષધર, તે તેા ન શ્રાવકતુલ્ય છે. ૧૫૫. ૧ મલિનમન = મલિન ચિત્તવાળા. ते धीरवीरपुरिसा खमदमखग्गेण विष्फुरंतेण । दुज्जय पबलबलुद्धरकसायभड णिज्जिया जेहिं ॥ १५६ ॥ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦] પંચ પરમાગ તે ધીરવીર નરે, ક્ષમાદમ- તીખડગે જેમણે ? " જીત્યા સુદુર્જય-ઉગ્રબળ-મદમત્ત-સુભટ–કષાયને. ૧૫૬. ૧ ક્ષમાદમ-તણખગે = ક્ષમા (પ્રથમ) અને જિતે દિયતારૂપી તીર્ણ તરવારથી ૨ સુભટ = હા. धण्णा ते भयवंता दसणणाणग्गपवरहत्थेहिं । विसयमयरहरपडिया भविया उत्तारिया जेहिं ॥१५७॥ . છે ધન્ય તે ભગવંત, દર્શનજ્ઞાન-ઉત્તમર વડે જે પાર કરતા વિષયમકરાકરપનિત ભવિ જીવને. ૧૫૭. ૧ દર્શનશાન-ઉત્તમકર = દર્શન અને જ્ઞાનરૂપ (બે) ઉત્તમ હાથ. ૨. વિષયમકરાકર = વિષરૂપી સમુદ્ર (મગનું સ્થાન) " - ૩ ભવિ = ભવ્ય मायावेल्लि असेसा मोहमठातरुवरम्मि आरूढा । विसयविसपुप्फफुल्लिय लुणंति मुणि णाणसत्थेहि ॥ १५८ ॥ મુનિ જ્ઞાનશત્રે છેદતા સંપૂર્ણ માયાવેલને, ' ' –બહુ વિષય-વિષપુષ્પ ખીલી, 'આરૂઢ મેહમહાદ્ધમે. ૧૫૮.' ૧. આઢ મહમહાદ્ધમે મહેરપી મહાક્ષ પર ચડેલી. मोहमयगारवेहिं य मुक्का जे करुणभावसंजुत्ता । 'તે રિચમ જ્ઞતિ પરિણા ! ૫૨ // - - મદ-મહ-ગારવમુક્ત ને જે યુક્ત કરુણાભાવથી, સઘળા 'દુરિનરૂપ થંભને ઘાતે ચરણ-તરવારથી. ૧૫૯. ૧- દુરિત = દુષ્કર્મ, પાપ. ૨. વાને = નાદા કરે ! . Page #500 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–ભાવપ્રાકૃત કરી गुणगणमणिमालाए जिणमयगयणे णिसायरमुणिदो । तारावलिपरियरियो पुण्णिमइंदु व पवणपहे ॥ १६० ।। તારાવલી સહ જે રીતે પૂણેન્દુ શોભે આભમાં, ગુણવૃદમણિમાળા સહિત મુનિચંદ્ર જિનમતગગનમાં. ૧૬૦. चकहररामकेमवसुरवरजिणगणहराइसोक्खाई ।। चारणमुणिरिद्धीओ विसुद्धभावा णरा पत्ता ॥ १६१ ॥ ચકેશ-કેશવ-રામ-જિન-ગણી-સુરવરાદિક-સૌ ને, ચારણમુનીંદ્રસુઋદ્ધિને, સુવિશુદ્ધભાવ નો લહે. ૧૬૧. ૧. ચકેશ-કેશવ-ગામ-જિન-ગણું મુશ્વરાદિક-સીખને = ચકવર્તી, નારાયણ, બલભદ્ર, તીર્થ કર, ગણધર, દેવેન્દ્ર વગેરેના સુખને. ૨. સુવિશુદ્ધભાવ = શુદ્ધ ભાવવાળા. सिवमजरामरलिंगमणोवममुत्तम परमविमलमतुलं । पत्ता वरसिद्धिसुहं जिणभावणभाविया जीवा ॥१६२॥ જિનભાવનાપરિણત છ વરસિદ્ધિસુખ અનુપમ લહે, શિવ, અતુલ, ઉત્તમ. પરમ નિર્મળ, અજર-અમરરવરૂપ જે. ते मे तिवणमहिया सिद्धा सुद्धा णिरंजणा णिचा ।। दितु वरभावसुद्धिं दसण जाणे चरित्ते य ॥ १६३॥ ભગવંત સિદ્ધો-ત્રિજગપૂજિત, નિત્ય, શુદ્ધ, નિરંજના –વર ભાવશુદ્ધિ દે મન દગ, જ્ઞાન ને ચારિત્રમાં. ૧૬૩. कि जंपिएण वहुणा अत्यो धम्मो य काममोक्खो य । अण्णे वि य नाबारा भावम्मि परिट्ठिया सव्वे ॥ १६४ ॥ Page #501 -------------------------------------------------------------------------- ________________ ܐ 34,z{ { { ܗܝܢ ܒܡ ' ?:T 13 ܀ 512 ܘ܀ u *:*»ܬ݂ܳ ܕܘ> ܐܐܐܐܐܐ * {r ܐܬܢ ܕ ACYs&TY &tem m}q fg q{ £& {Ya Yz{r+532qv 4th 'eifqui te ܘ ; ܃ ، & ، ܐ ، ܝ ܐ ܂ ܕܝ ܕ ܐ ܪ 1 "w ܝ ܘ ܥܘܡܝܝ * * **, ܵ ܼܿ ܼܵ Page #502 -------------------------------------------------------------------------- ________________ ૬. મોક્ષપ્રાભૂત દશ હજી णाणमयं अप्पाणं उपलद्धं जेण झडियकम्मेण । चइऊण य परदव्यं णमो गमो तस्स देवस्स ॥१॥ કરીને પક્ષપણ કર્મો તણું, પરદ્રવ્ય પરિહરી જેમણે જ્ઞાનાત્મ આત્મા પ્રાપ્ત કી, નમું નમું તે દેવને. ૧. ૧ ક્ષપણ = ક્ષય णमिऊण य तं देवं अणंतवरणाणदंसणं सुद्धं । वोच्छं परमप्पाणं परमपयं परमजोईणं ॥२॥ તે દેવને નમી–અમિત-વર-દગજ્ઞાનધરને શુદ્ધને, કહું પરમપદ–પરમાતમા–પ્રકરણ પરમગીન્દ્રને. ૨. ૧ અમિત-વર = અનત અને પ્રધાન जं जाणिऊण जोई जोअत्थो जोइऊण अणवरयं । अव्यावाहमणंतं अणोवमं लहइ णियाणं ॥३॥ જે જાણીને. યોગસ્થ યોગી, સતત દેખી જેહને, ઉપમાવિહીન અનંત અવ્યાબાધ શિવપદને લહે. ૩. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ] પચ પરમાગમ तिपयारो सो अप्पा परमंतरवाहिरो हु देहीणं ।। तत्थ परो झाइज्जड अंतोवारण चयहि वष्ठिरप्पा ॥ ४ ॥ તે આતમા છે પરમ-અંતર-બહિર ત્રણધા દેહમાં અંતર-ઉપાયે પરમને ધ્યાઓ, તજે બહિરાતમા. ૪. ૧ પરમ-અંતર બહિર ત્રણધા = પરમાત્મા અંતરાત્મા અને બહિરાત્મા –એમ ત્રણ પ્રકારે ૨ અત-ઉપાયે= અતરાત્મારૂપ સાધનથી; અંતરાત્મારૂપ જે પરિણામ તે પરિણામરૂપ સાધનથી ૩ પરમને = પરમાત્માને अक्खाणि बाहिरप्पा अंतरअप्पा हु अप्पसंकप्पो। . જન્મરાઈવિશ્રુવો પરમા મurg તેવો પણ . છે અક્ષધી બહિરાત્મ, આતમબુદ્ધિ અંતર-આતમા,' જે મુક્ત કર્મકલંકથી તે દેવ છે પરમાતમા. ૫. ૧ અક્ષધી = વ્યિબુદ્ધિ, ઈન્દ્રિો તે જ આત્મા છે' એવી બુદ્ધિવાળા. मलरहियो कलचत्तो अणिदिओ केवलो विसुद्ध परमेट्ठी परमजिणो सि+करो सासओ सिद्धो ॥६॥ તે છે વિશુદ્ધાત્મા, અનિંદ્રિય, મળરહિત, તનમુક્ત છે, પરમેષ્ટી, કેવળ, પરમજિન, શાશ્વત, 'શિર્વાકર, સિદ્ધ છે. ૬. ૧. શિવકર =સુખકર, કલ્યાણક. આ યંતળા હરણ છ િતિવિIિ ' ', शाइजइ परमप्पा उपइटुं जिणवरिंदेहिं ॥७॥ . Page #504 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃતમક્ષપ્રાભૂત [ ૪૫ થઈ અંતરાત્મા, બહિરાત્મા તજીને ત્રણવિષે, ધ્યાતવ્ય છે પરમાતમા——જિનવરવૃષભ-ઉપદેશ છે. છ. ૧ અતરાત્મારૂઢ = અતરાત્મામાં આ, અતરાત્માજ્યે પરિણત ૨. વ્યાતવ્ય = ધ્યાવાયાગ્ય, ધ્યાન કરવાયેાગ્ય बहिरत्थे फुरियमणो इंदियदारेण णियसरूवचुओो । णियदेहं अप्पाणं अज्झवसदि मूढदिट्ठीओ ॥ ८ ॥ મૂવિટીયો બાહ્યાથ પ્રત્યે સ્ફુરિતમન, સ્વભ્રષ્ટ ઈંદ્રિયદ્વારથી, નિજદેહ અધ્યવસિત કરે આત્માપણે જીવ મૂધી. ૮. ૧ ખાવા = બહારના પદાર્થા ૨. સ્ફુરિતમન = સ્કુરાયમાન (તપુર ) મનવાળા ૩ સ્વભ્રષ્ટ ઈંદ્રિયદ્વારથી = ક્રિયા દ્વારા આત્મસ્વરૂપથી યુત ૪ અય્યવસિત કરૈ = માને ૫ જીવ મૂઢધી = મૂઢ બુદ્ધિવાળા જીવ, મૂઢબુદ્ધિ (અર્થાત્ બહિરાત્મા) અન્ન णियदेहसरिच्छं पिच्छिऊण परविग्गहं पयतेण । अज्ञेयणं पि गहियं झाइज्जइ परमभावेण ॥ ९ ॥ નિર્દેહ સમ પરદેહ દેખી મૂઢ ત્યાં ઉદ્યમ કરે, *તે છે અચેતન તાય માને તેહને આત્માપણું. ૯. ૧ તે = પરના દેહ ૨. આત્માપણું = પરના આત્મા તરીકે, सपरशवसारणं देहेसु य अचिदिदत्थमप्पाणं । सुयदाराईसिए : मणुयाणं वड्डए मोहो ॥ १० ॥ વસ્તુસ્વરૂપ જાણ્યા વિના દેહે સ્વ-અધ્યવસાયથી અજ્ઞાની જનને મેહ ફાલે પુત્રદારાદિક મહી, ૧૦, ૧. દેહે સ્વ-અધ્યવસાયથી = ‘દેહ તે જ આત્મા છે’ એવા મિથ્યા અભિપ્રાયથી, - Page #505 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમાગમ मिच्छाणाणेसु रो मिच्छाभावेण भाविओ संतो। . मोहोदएण पुणरवि अंगं सं मण्णए मणुओ ॥ ११ ॥ રહી લીન મિથ્યાજ્ઞાનમાં, મિથ્યાત્વભાવે પરિણમી, તે દેહ માને “હું”પણે ફરીનેય મોહદય થકી. ૧૧. ૧ ફરીય = આગામી ભવમાં પણ. जो देहे णिरवेक्खो णिहंदो णिम्ममो णिरारंभो । आदसहावे सुरओ जोई सो लहइ णिव्वाणं ॥१२॥ નિદ્ધ, નિર્મમ દેહમાં નિરપેક્ષ, 'મુક્તારંભ જે, જે લીન આત્મસ્વભાવમાં, તે યોગી પામે મોક્ષને. ૧૨ ૧. મુક્તાર ભ = નિશારભ, આરબ રહિત, परदयरो बज्झदि विरो मुच्चेइ विविहकम्महि । एसो जिणउवदेसो समासदो बंधमुक्खस्स ॥१३॥ પદ્રવ્યરત બંધાય, વિરત મુકાય વિધવિધ કર્મથી , –આ, બંધમાક્ષ વિષે જિનેશ્વરદેશના સંક્ષેપથી. ૧૩ ૧ વિરત= પતવ્યથી વિરમેલ; પરદ્રવ્યથી વિરામ પામેલ. सहब्बरओ सवणो सम्माइट्टी हवेइ णियमेण । ' सम्मत्तपरिणदो उण खवेइ दुष्टकम्माई ॥१४॥ રે! નિયમથી નિજદ્રવ્યરત સાધુ સદષ્ટિ હોય છે, ને -સમ્યકત્વપરિણુત વર્તત 'દુષ્ટાક્ટ કર્મો ક્ષય કરે. ૧૪ ' ' દુષ્ટાદિ કર્મો = દુષ્ટ આઠ કર્મોને, ખરાબ એવાં આ ફિમેને. ' Page #506 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૂત---મોક્ષપ્રાભૂત [ કહે जो पुण परदन्चरओ मिच्छादिट्ठी हवेइ सो साहू । मिच्छत्तपरिणदो पुण वज्झदि दुदृढकम्मेहिं ॥१५॥ પદ્રવ્યમાં રત સાધુ તો મિથ્યાદરશયુત હોય છે, મિથ્યાત્વપરિણત વર્તતો બાંધે કરમ દુષ્ટાને. ૧૫. परदव्वादो दुग्गइ सहव्वादो हु सुग्गई होइ । इय णाऊण सदव्वे कुणह रई विरह इयरम्मि ॥ १६ ॥ પદ્રવ્યથી દુર્ગતિ, ખરે સુગતિ સ્વદ્રવ્યથી થાય છે –એ જાણી, નિજદ્રવ્ય રમે, પદ્રવ્યથી વિરમ તમે. ૧૬. आदसहावादणं सचित्ताचित्तमिस्सियं हवादि । तं परदव्वं भणियं अस्तित्थं सव्वदरिसीहि ॥१७॥ "આત્મસ્વભાવેતર સચિત્ત, અચિત્ત, તેમ જ મિશ્ર જે, તે જાણવું પરદ્રવ્ય–સર્વશે કહ્યું “અવિતપણે. ૧૭. ૧. આત્મસ્વભાવેતર = આત્મસ્વભાવથી અન્ય. ૨ અવિતથપણે = સત્યપણે, યથાર્થ પણે दुदृढकम्मरहियं अणोचमं णाणविग्गहं णिचं । . सुद्धं जिणेहिं कहियं अप्पाणं हदि सहव्वं ॥१८॥ દુષ્ટાષ્ટકર્મવિહીન, અનુપમ, જ્ઞાનવિગ્રહ, નિત્ય ને જે શુદ્ધ ભાખ્યો જિનવરે, તે આતમાં સ્વદ્રવ્ય છે. ૧૮. ૧. નાનવિગ્રહ =જ્ઞાનરૂપ શરીરવાળો जे झायति सदव्वं परदवपरम्मुहा दु सुचरित्ता । ते जिणवराण मग्गे अणुलग्गा लहहिं णिचाणं ॥१९॥ Page #507 -------------------------------------------------------------------------- ________________ *૬૮ ] પંચ પરમાગમ પરવિમુખ થઈ 'નિજદ્રવ્ય જે ધ્યાવે સુચારિત્રીપણું, જિનદેવના મારગ મહીં 'સલગ્ન તે શિવપદ લહે. ૧૯ ૧. સલગ્ન = લાગેલ, વળગેલ- જોડાયેલ : जिणवरमरण जोई आणे आए सुद्धमप्पाणं । जेण लहड़ गिव्वाणं ण लहइ कि तेण सुरलोयं ॥ २० ॥ જિનદેવમત-અનુસાર ધ્યાવે યાગી નિજશુદ્ધાત્મને, જેથી લહે નિર્વાણુ, તે શુ નવ લહે 'સુરલેાકને ૨૦ ૧ મુલેાક = દેવલાક; સ્વ, * जो जाइ जोयणसर्य दियहेणेक्केण लेवि गुरुभारं । सां किं कोसद्धं पिहु ण सक्कए जाउ भ्रुवणयले ॥ २१ ॥ બહુ ભાર લઈ દિન એકમાં જે ગમન સા યાજન કરે, તે વ્યક્તિથી 'ક્રોશાવ પણ નવ જઈ શકાય શું ભૂતળે? ૨૧ ૧. કોશાય – કેાસ, અર્ધા ગાઉ. जो कोडिए ण जिप्पड़ सुहडो संगामएहि सव्वेहि । सों कि जिप्पड़ इकिं परेण संगामए सुहडो ॥ २२ ॥ } सम्म तवेण सव्यो वि पावए तर्हि वि झाणजोएण | નો પાવરૂ સૌ પાવરૂ પો. સાસરું - સોયરૂં ॥ ૨૨ જે સુભટ હોય અજેય ર્કાટ નરોથી—સૈનિક સથી, તે વીર સુભટ જિતાય શું સગ્રામમાં નર એકથી? ૨૨. ૧. અસ ન તી શકાય એવું. Page #508 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૂતમક્ષપ્રાક્ષસ તપથી લહે સુરક સૌ, પણ ધ્યાનયોગે જે લહે તે આતમા પરલોકમાં પામે સુશાશ્વત સૌખ્યને. ૨૩. अइसोहणजोएणं मुद्धं हेमं हवेड जह तह य । कालाईलद्धीए अप्पा परमप्पओ हयदि ॥२४॥ જ્યમ શુદ્ધતા પામે સુવર્ણ અતીવ શોભન યોગથી, આત્મા અને પરમાતમાં ત્યમ કાળ-આદિક લબ્ધિથી. ૨૪. ૧. અતીવ ગોભન = અતિ સા. वर वयतवेहि सग्गो मा दुक्खं होउ णिरइ इयरेहिं । छायातवट्टियाणं पडिवालंताण गुरुभेयं ॥ २५॥ 'દિવ ઠીક વતતપથી, ન હે દુખ ઈતરથી નરકાદિકે; છાંયે અને તડકે પ્રતીક્ષાકરણમાં બહુ ભેદ છે. ૨૫. ૧. દિવ દીક બતાપથી = (અવ્રત અને અતપથી નકાદિ દુખ પ્રાપ્ત થાય તેના કરતા) વ્રતતપથી સ્વર્ગ પ્રાપ્ત થાય તે મુકાબલે સારું છે ૨. ઇતરથી = બીજાથી (અર્થાત અવ્રત અને અતપથી), ૩. પ્રતીક્ષાકરણમા = રાહ જોવામાં जो इच्छइ णिस्सरिडं संसारमहण्णचाउ रुंदाओ । कम्मिघणाण डहणं सो झायइ अप्पयं सुद्धं ॥ २६॥ સંસાર-અવ રુદ્રથી નિસરણ ઈ છે જીવ જે, ધ્યા કરમ-ઈન્જન તણું દહનાર નિજ શુદ્ધાત્મને. ૨૬. ૧ સસાર-અર્ણવ થી = ભયકર સસારસમુદ્રથી. ૨ નિસરણ = બહાર નીકળવું તે ૩. કમૂર્ધન તણા દહનાર = કર્મરૂપી ઈધણાને બાળી નાખનાર Page #509 -------------------------------------------------------------------------- ________________ કહo] પચ પરાગર્મ सन्वे कसाय मोत्तुं गारवमयरायढोसवामोह । ૌરવદાર યur | જ્ઞાન છે ર૭ | ' સઘળા કષાયે, હરાગવિરોધ-મદ-ગારવ નજી, ધ્યાનસ્થ ધ્યાને આત્મને, વ્યવહાર લૌકિકથી છૂટી. ર૭. “ ૧. મહરાગવિધિ = મેહરાગદેવ. मिच्छत्तं अण्णाणं पावं पुष्णं चएवि तिविहेण । મોણ ના નોરથો ના સપૂણ ૨૮ ત્રિવિધ તજી મિથ્યાત્વને, અજ્ઞાનને, અઘ-પુણ્યને, ગસ્થ યોગી મૌનવ્રતસંપન્ન ધ્યાને આત્મને. ર૮. ૧. અધપુણ્યને = પાપને તથા પુણ્યને. जं मया दिस्सदे स्वं तं ण जाणादि सचहा । जाणगं दिस्सदे व तम्हा जंपेमि केण ई ॥२९ ।। દેખાય મુજને રૂપ જે તે જાણતું નહિ સર્વથા, ને જાણનાર ને 'દૃશ્યમાન હું બોલું કેની સાથમાં? ર૯ ૧ ન દશ્યમાન = દેખાને નથી सवासवणिरोहेण कम्म खदि संचिई । जोयत्यो जाणए जोई जिणदेवेण भासियं ॥३०॥ ... આસ્રવ સમસ્ત નિરોધીને ક્ષય પૂર્વક તણો કરે. જ્ઞાતા જ બસ રહી જાય છે યોગસ્થ ગ–જિન કહે. ૩૦ Page #510 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–એક્ષપ્રાભૂત [ ક૭૧ जो सुत्तो यवहारे सो जोई जग्गए सकजम्मि । जो जग्गदि ववहारे सो मुत्तो अप्पणो कज्जे ॥ ३१ ।। યોગી સૂના વ્યવહારમાં તે જાગતા નિજકાર્યમાં જે જાગતા વ્યવહારમાં તે સુસ આતમકાર્યમાં. ૩૧. इय जाणिऊण जोई ववहारं चयइ सव्वहा सव्वं । आयह परमप्पाणं जह भणियं जिणवरिंदेहि ॥ ३२ ॥ ઈમ જાણી યોગી સર્વથા છાડે સકળ વ્યવહારને, પરમાત્માને ધ્યાને યથા ઉપદિષ્ટ જિનદેવ વડે. ૩ર. पंचमहन्वयजुत्तो पंचसु समिदीसु तीसु गुत्तीम् । रयणत्तयसंजुत्तो प्राणज्झयणं सदा कुणह ॥३३॥ તું પંચસમિત, ત્રિગુપ્ત ને સંયુક્ત પંચમહાવ્રત, રત્નત્રયીસંયુતપણે કર નિત્ય ધ્યાનાધ્યયનને. ૩૩. ૧. પચસમિત = પાંચ સમિતિથી યુક્ત (વર્તત થ) ર ત્રિગુપ્ત = ત્રણ ગુપ્તિ સહિત (વર્તતો ચકો) ૩. રત્નત્રયીસયુતપણે= રત્નત્રયસયુક્તપણે. ૪. ધ્યાનધ્યયન = ધ્યાન તથા અધ્યયન; ધ્યાન તથા શાસ્ત્રાભ્યાસ. रयणत्तयमाराहं जीवो आराहओ मुणेयच्चो । आराहणाविहाणं तस्स फलं केवलं गाणं ॥३४॥ રત્નત્રયી આરાધના જીવ આરાધક કહ્યો; આરાધનાનું વિધાન કેવલજ્ઞાનફળદાયક અહો! ૩૪. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] પંચ પરમાગમ सिद्धो सुद्धो आदा सन्वण्हू सव्वलोयदरिसी य 1 सो जिणवरेहिं भणियो जाण तुमं केवलं गाणं ॥ ३५ ॥ છે સિદ્ધ, આત્મા શુદ્ધ છે ને સજ્ઞાનીદર્શી છે, તુ જાણ રે !——જિનવરકથિત આ જીવ કેવળ જ્ઞાન છે. ૩૫ रयणत्तयं पि जोई भारार्इ जो हु जिणवरमरण | सो शायद अप्पाणं परिहरः परं ण संदेहो ॥ ३६ ॥ જે યાગી આરાધે રતનત્રય પ્રગટ જિનવરમા થી, તે આત્મને ધ્યાવે અને પર પરિહરે;~~~ગકા નથી. ૩૬. जं जाणइ तं गाणं जं पिच्छ तं च दंसणं गेयं । तं चारितं भणियं परिहारो पुण्णपाचाणं ॥ ३७ ॥ જે જાણતું તે જ્ઞાન, દેખે તેહ દન જાણુğ, જે પાપ તેમ જ પુણ્યના પરિહાર તે થારિત કહ્યું. ૩૭. तच्चई सम्मतं तच्चग्गहणं च हव सण्णाणं । चारितं परिहारो परुवियं जिणवरिंदेहिं ॥ ३८ ॥ છે તત્ત્વચિ સમ્યક્ત્વ, તત્ત્વ તણું 'ગ્રહણુ રસજ્ઞાન છે, પરિહાર તે ચારિત્ર છે;—જિનવરવૃષભનિર્દિષ્ટ છે. ૩૮. ૧. ગ્રહણ = સમજણ; જાણવુ તે, જ્ઞાન, ૨. સાન =સભ્યજ્ઞાન, दंसणसुद्धो सुद्धो दंसणसुद्धो लहेड णिव्वाणं । दंसणविहीणपुरिसो ण लहइ तं इच्छियं लाहं ॥ ३९ ॥ 4 ' J Page #512 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૃત–મોક્ષપ્રાભૂત [ ૪૭૩ 'દગશુદ્ધ આત્મા શુદ્ધ છે, દગશુદ્ધ તે મુ દર્શનરહિત જે પુરુષ તે પામે ન ઈચ્છિત લાભને. ૩૯ ૧, દગશદ્ધ = દર્શનશુદ્ધ, સમ્યગ્દર્શનથી શુદ્ધ इय उवएसं सारं जरमरणहरं खु मण्णए जतु । तं सम्मत्तं भणियं सवणाणं सावयाणं पि ॥ ४०॥ જરમાણહર આ સારભૂત ઉપદેશ શ્રદ્ધે સ્પષ્ટ જે, સમ્યકત્વ ભાખ્યું તેહને, હે શ્રમણ કે શ્રાવક ભલે. ૪૦. ૧. જામરણહર = જરા અને મરણને નાશક जीवाजीवविहत्ती जोई जाणेइ जिणवरमएणं । तं सण्णाणं भणियं अवियत्थं सन्चदरिसीहिं ॥४१॥ જીવ-અજીવ કેરો ભેદ જાણે ગી જિનવરમાગથી, સર્વજ્ઞદેવે તેહને સદ્ભજ્ઞાન ભાખ્યું "તથ્યથી. ૪૧. ૧. તથથી = અત્યપણે, અવિતપણે, जं जाणिऊण जोई परिहारं कुणइ पुण्णपावाणं । तं चारित्तं भणियं अवियप्पं कम्मरहिएहिं ॥४२॥ તે જાણી યોગી પરિહરે છે પાપ તેમ જ પુણ્યને, ચારિત્ર તે અવિકલ્પ ભાખ્યું કમરહિત જિનેશ્વરે. ૪૨, ૧. અવિકલ્પ = નિર્વિકલ્પ, વિકલ્પ રહિત, जो रयणत्तयजुत्तो कुणइ तवं संजदो ससत्तीए । सो पावइ परमपयं झायंतो अप्पयं, सुद्धं ॥४३॥ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ] પંચ પરમગામ રત્નત્રયીયુત સંયમી નિજશક્તિતા તપને કરે,. ! શુદ્ધાત્મને ધ્યાત થકે ઉત્કૃષ્ટ પદને તે વરે. ૪૩. ૧. નિજશક્તિત = પોતાની શક્તિ પ્રમાણે, ૨. ઉત્કૃષ્ટ પદ = પરમ પદ (અર્થાત મુક્તિ). तिहि तिण्णि धरवि णिचं तियरहिओ तह तिएणं परियरिओ। दोदोसविप्पमुक्को परमप्पा अायए जोई ॥४४॥ . ત્રણથી ધરી ત્રણ, નિત્ય ત્રિકવિરહિતપણે, "ત્રિયુતપણે, રહી “દોષયુગલવિમુક્ત ધ્યાને યોગી નિજ પરમાત્માને. ૪૪, ૧. ત્રણથી = ત્રણ વડે (અર્થાત મન-વચન-કાયાથી) ' ૨ ધરી ત્રણ = ત્રણને ધારણ કરીને (અર્થાત વષકાળોગ, શતકાળગ તથા ગ્રીષ્મકાળયોગને ધારણ કરીને) ૩ ત્રિવિહિતપણે = ત્રણથી (અર્થાત શ૯ત્રયથી) રહિતપણે ૪ ત્રિજ્યુતપણે ત્રણથી સયુક્તપણે (અર્થાત રત્નત્રયથી સહિતપણે) ૫. દેશયુગલવિમુક્ત = એ દેથી રહિત (અર્થાત રાગ-દ્વેષથી રહિત). मयमायकोहरहिओ लोहेण विवन्जिओ य जो जीवो । हिम्मलसहावजुत्तो सो पावइ उत्तमं सोक्खं ॥४५॥ જે જીવ માયા-ક્રોધ-મદ પરિવજીને, તજ લેભને, નિર્મળ સ્વભાવે પરિણમે, તે સૌખ્ય ઉત્તમને લહે. ૪૫. विसयकसाएहि जुदो रुद्दो परमप्पभावरहियमणो ।, । सो ण लहइ सिद्धिमुहं जिणमुद्दपरम्मुहो जीवो ॥ १६ ॥ Page #514 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–પેક્ષાભૂત 1 કપ પરમાત્મભાવનહીન, રુદ્ર, કષાયવિષયે યુક્ત જે, તે જીવ જિનમુદ્રાવિમુખ પામે નહીં શિવસૌખ્યને. ૪૬. ૧. પરમાત્મભાવનહીન = પરમાત્મભાવના રહિત, નિજ પરમાત્મતત્વની ભાવનાથી રહિત ૨. દ્ધ = રૌદ પરિણામવાળે ૩ જિનમુદ્રાવિમુખ = જિનસદશ યથાજાત મુનિરૂપથી પરાક્ષુખ. जिणमुई सिद्धिमुहं हवेइ णियमेण जिणवरुद्दिष्टं । सिविणे वि ण रुचइ पुण जीवा अच्छंति भवगडणे ॥ ४७ ।। જિનવરવૃષભ-ઉપદિષ્ટ જિનમુદ્રા જ શિવસુખ નિયમથી; તે નવ રૂચે સ્વય જેને, તે રહે ભવન મહીં. ૪૭. परमप्पय झायंतो जोई मुच्छेइ मलदलोहेण । णादियदि णवं कम्मं णिद्दिष्टुं जिणवरिंदेहिं ॥४८॥ પરમાત્માને ધ્યાતાં શ્રમણ મળજનક લોભ થકી છૂટે, નૂતન કરમ નહિ આસ્રવે–જિનદેવથી નિર્દિષ્ટ છે. ૪૮. होऊण दिढचरित्तो दिवसम्मत्तेण भावियमईओ। झायंतो अप्पाणं परमपयं पावए जोई ॥ ४९ ॥ પરિણુત સુદઢ સમ્યકત્વરૂપ, લહી સુદઢચારિત્રને, નિજ આત્માને ધ્યાતાં થકાં યોગી પરમ પદને લહે. ૪૯ चरणं हवइ सधम्मो धम्मो सो हबइ अप्पसमभायो । सो रागरोसरहिओ जीवस्स अणण्णपरिणामो ॥५०॥ Page #515 -------------------------------------------------------------------------- ________________ કહ૬ ] પંચ પરમગામ ચારિત્ર તે નિજ ધર્મ છે ને ધર્મ નિજ સમભાવ છે, તે જીવના વણરાગરોષ અનન્યમય પરિણામ છે. પ. ૧ તેના નિજ મમભાવ છે. વણરાગ =ાગપતિ, जह फलिहमणि त्रिसुद्धो परदब्यजुदो हवेड अण्णं सो। तह रागादिविजुनो जीयो इवटि हु अणण्णविहो । ५१ ।। નિર્મળ સ્ફટિક પદ્રવ્યસંગે અન્યરૂપે થાય છે, ત્યમ જીવ છે નીરાગ પણ અન્યાખ્યરૂપે પરિણમે. પ૧. देवगुरुम्मि य भत्तो साहम्मियसंजदेग्न अणुरत्तो । सम्मत्तमुन्वहंतो झाणरओ होदि जोई सो ॥ ५२ ।। જે દેવ-ગુરુના ભક્તને સહધર્મમુનિઅનુરક્ત છે, સમ્યકત્વના વહનાર ગી ધ્યાનમાં રત હોય છે. પર. ૬. અનુષ્કા = અનુરાગવાળા વાત્સલ્યવાળા. ૨. સમ્યકત્વના વહનાર =સમ્યત્વને ધારી રાખનાર, સમપરિણતિએ પરિણમ્યા કરનાર, ૩. ગત રતિવાળ; પ્રીતિવાળા, ચિવાળા उग्गतवेणण्णाणी जं कम्मं सवदि भवहि वहुएहिं । तं गाणी तिहि गुत्तो सवेइ अंतोमुहुत्तेण ॥ ५३॥ તપ ઉગ્રથી અજ્ઞાની જે કર્મો ખપાવે બહુ ભવે, જ્ઞાની ત્રિગુણિક તે કરમ અંતર્મુહૂર્ત ક્ષય કરે. પ૩. ૧. ત્રિગુણિક = ત્રણ-ગુપ્તવંત Page #516 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાભુત માક્ષપ્રાભૂત | ૪૭૭ सुहजोएण सुभावं परदव्वे कुणड़ रागदो साहू | सो तेण टु अण्णाणी गाणी एतो दु विवरीओ ॥ ५४ ॥ શુભ અન્ય દ્રવ્યે રાગથી મુનિ જે કરે રુચિભાવને, તે તેહુ છે અજ્ઞાની, ને વિપરીત તેથી જ્ઞાની છે. ૫૪. p ૧ શુભ અન્ય દ્રવ્યે જ (શુભ ભાવના નિમિત્તભૃત ) પ્રશત પરદ્રવ્યે પ્રત્યે, ૨. ચિભાવ = · આ સારુ છે, હિતકર છે ' એમ એકાકારપણે પ્રીતિભાવ . आसवहेद् य तहा भावं भोक्खस्स कारणं हवदि । सो तेण दु अण्णाणी आदसहावा दु विवरीओ ॥ ५५ ॥ આસરવહેતુ ભાવ તે શિવહેતુ છે તેના મતે, તેથી જ તે છે 'અજ્ઞ, આત્મ-વભાવથી વિપરીત છે. ૫૫. ૧ અજ્ઞ = અજ્ઞાની, जो कम्मजादमडओ सहावणाणस्स खंडदूसवरो । सो तेण दु अण्णाणी जिणसासणदूसगो भणिदो ॥ ५६ ॥ કમ જતિક જે ખંડદૂષણકર સ્વભાવિકજ્ઞાનમાં, તે જીવને અજ્ઞાની, જિનશાસન તણા દૂષક કહ્યા. ૫૬. ૧ કજમતિક = કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા, નિમિત્તક વૈભાવિક મુદ્ધિવાળા ( વ ) ૨ ખદૂષણુકર સ્વભાવિકજ્ઞાનમા = સ્વભાવનાનને ખડખઢરૂપ કરીને દૂષિત કરનાર (અર્થાત્ તેને ખખરૂપ માનીને કૃષ્ણ લગાડનાર ) ૩ જિનશાસન તણા દૂષક = જિનશાસનને દૂષિત કરનાર અર્થાત્ દૂષણ લગાડનાર. Page #517 -------------------------------------------------------------------------- ________________ носў T પંચ પરમાગમ णाणं चरितहीणं दंसणहीणं तवेहिं संजुत्तं । roda भावरहियं लिंगग्गहणेण किं सोक्खं ॥ ५७ ॥ જ્યાં જ્ઞાન ચારવિહીન છે, તપયુક્ત પણ 'દગહીન છે, વળી ‘અન્ય કાર્યો ભાવહીન, તે લિંગથી સુખ શું અરે ? ૧ દગદ્દીન = સમ્યગ્દર્શન રહિત, ૨ અન્ય કાર્યા = ખી∞ ( આવશ્યકાદિ) ક્રિયા ૐ ભાવહીન = ગુદ્દભાવ રહિત. अयणं पि चेदा जो मण्णड़ सो हवेह अण्णाणी । सो पुण गाणी भणिओ जो मण्णइ चेयणे चेदा ॥ ५८ ॥ છે 'અજ્ઞ, જેહ અચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે; જે ચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે, તે જ્ઞાની છે. ૫૮. ૧ અનુક : અજ્ઞાની, ચેતક = ચેતનાર, ચેતયતા, આત્મા. तवर हियं जं गाणं गाणविजुत्तो तवो वि अकयत्थो । तम्हा णाणतवेणं संजुत्तो लहइ णिव्त्राणं ॥ ५९ ॥ તપથી રહિત જે જ્ઞાન, જ્ઞાનવિહીન તપ 'અકૃતાર્થ છે, તે કારણે જીવ જ્ઞાનતપસયુક્ત શિવપને લહે, ૫૯. ૧ અમૃતા = પ્રયાજન સિદ્ધ ન કરે એવુ, અસફળ, ध्रुव सिद्धी तित्थयरो चडणाणजुदो करेइ तवयरणं । णाऊण धुवं कुज्जा तवयरणं णाणजुत्तो वि ॥ ६० ॥ ♪ ' Page #518 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૂત–મોક્ષપ્રાભૂત [ ૪૭૯ "ધવસિદ્ધિ શ્રી તીર્થેશ જ્ઞાનચતુષ્કયુત તપને કરે, એ જાણી નિશ્ચિત જ્ઞાનયુત જીવેય તપ કર્તવ્ય છે. ૬૦. ૧ યુવસિદ્ધિ =જેમની સિદ્ધિ (તે જ ભવે) નિશ્ચિત છે એવા. ૨. જ્ઞાનચતુશ્રુત = ચાર નાન સહિત, ૩. નિશ્ચિત = નક્કી, અવશ્ય. वाहिरलिंगेण जुदो अभंतरलिंगरहियपरियम्मो । सो सगचरित्तभट्ठो मोक्खपहविणासगो साहू ॥६१॥ જે બાહ્યલિંગે યુક્ત, આંતરલિંગરહિત ક્રિયા કરે, તે સ્વરિતથી ભ્રષ્ટ, શિવમારગવિનાશક શ્રવણ છે. ૬૧. ૧ સ્વચરિત = સ્વચાત્રિ. सुहेण भाविदं गाणं दुहे जादे विणस्सदि । तम्हा जहावलं जोई अप्पा दुक्खेहि भावए ।। ६२ ॥ સુખસંગ ભાવિત જ્ઞાન તે દુખકાળમાં લય થાય છે, તેથી “યથાબળ "દુ:ખ સહ ભાવો શ્રમણ નિજ આત્મને. ૧. સુખસગ = સુખ સહિત, શાતાના યોગમાં. ૨. ભાવિત = ભાવવામાં આવેલું. ૩. દુખકાળમા = ઉપસર્ગાદિ દુખ આવી પડતા. ૪. યથાબળ = શક્તિ પ્રમાણે, ૫. દુખ સહ= કાયક્લેશાદિ સહિત. आहारासणणिदाजयं च काऊणं जिणवरमरण । झायव्यो णियअप्पा णाऊणं गुरुपसाएण ॥ ६३॥ Page #519 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમાગમ 'આસન-અશન-નિદ્રા તણા કરી વિજય, જિનવરમાથી ધ્યાતવ્ય છે નિજ આતમા, તણી શ્રીગુરુપરસાદથી. ૬૩. ૧. આસન-અશન-નિદ્રા તણા = આસનના, આહારના અને ઊંધો. ૨. શ્રીગુરુપરસાદથી = ગુરુપ્રસાદથી, ગુરુકૃપાથી, ૪૮૦ ] अप्पा चरिततो दंसणणाणेण संजुदो अप्पा | सो झायव्यो णिचं पाऊणं गुरुपसाएण ॥ ६४ ॥ છે આતમા સયુક્ત દર્શન-જ્ઞાનથી, ચારિત્રથી; નિત્યે અહા ! ખ્યાતવ્ય તે, જાણી શ્રીગુરૂપરસાદથી. ૬૪. दुक्खे णज्जइ अप्पा अप्पा णाऊण भावणा दुक्खं । भावियसहावपुरिसो दिलयेसु विरच्चए दुक्खं ॥ ६५ ॥ જીવ જાણવા દુષ્કર પ્રથમ, પછી ‘ભાવના દુષ્કર અરે! રભાવિતનિાત્મર વભાવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૬૫. = ૧ ભાવના = આત્માને ભાવવા તે, આત્મસ્વભાવનુ ભાન કરવુ તે. ૨, ભાવિતજિાત્મસ્વભાવને – જેણે નિજાત્મસ્વભાવને ભાગ્યા છે તે જીવને; જેણે નિજ આત્મસ્વભાવનું લાવન પ્રાપ્ત કર્યું છે તે વને, - ताम ण णज्जड अप्पा विसरसु परो पवट्टए जाम । विसए विरतचितो जोई जाणे अप्पाणं ॥ ६६ ॥ બાળક્મબાળ || ॥ આત્મા જણાય ન, જ્યાં લગી વિષયે પ્રવતન નર કરે; *વિષયે વિરક્તમનસ્ક યાગી જાણતા નિજ આત્મને. ૬૬. ૧. વિષયે વિક્તમન* = જેમનું મન વિયેામાં વિરક્ત છે. એવા; વિષયા પ્રત્યે વિરક્ત ચિત્તવાળા, Page #520 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૃત–મોક્ષપ્રાભૂત [ ૪૮૧ अप्पा णाऊण गरा केई सम्भावभावपभट्ठा । हिंडंति चाउरंगं विसएसु विमोहिया मृढा ॥ ६७ ॥ નર કેઈ આતમ જાણી, આતમભાવનાપ્રચુતપણે ચતુરંગ સંસારે ભમે વિષયે વિમોહિત મૂઢ એ. ૬૭. ૧. ચતુરગ સમારે= ચતુર્ગતિ સામા जे पुण विसयरित्ता अप्पा णाऊण भावणासहिया । छंडंति चाउरंग तवगुणजुत्ता ण संदेहो ॥६८॥ પણ વિષયમાંહી વિરક્ત, આતમ જાણી 'ભાવયુક્ત જે, નિઃશંક તે તપગુણસહિત છોડે ચતુર્ગતિભ્રમણને ૬૮. ૧. ભાવનયુક્ત = આત્મભાવનાથી યુક્ત, ૨. નિશક = ચોકકસ ખાતરીથી. परमाणुपमाणं वा परदव्वे रदि हवेदि मोहादो । सो मृढो अण्णाणी आदसहावस्स विवरीओ ॥ ६९ ॥ પરદ્રવ્યમાં અણુમાત્ર પણ રતિ હોય જેને મોહથી, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત આત્મસ્વભાવથી. ૬૯. अप्पा झायंताणं दंसणसुद्धीण दिढचरित्ताणं । होदि धुवं णिव्याणं विसएसु रित्तचित्ताणं ॥७०॥ જે આત્મને ધ્યાવે, સદર્શનશુદ્ધ, દહચારિત્ર છે, વિષયે વિરક્તમનરક તે શિવપદ લહે નિશ્ચિતપણે. ૭૦. ૧. સુદર્શનશુદ્ધ =સમ્યગ્દર્શનથી વૃદ્ધ, દનક્કિાળા ૨. ચારિત્ર = દઢ ચારિત્રયુક્ત Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ] પંચ પરમાગમ * जेण रागो परे दवे संसारस्स हि कारणं । तेणावि जोडणो णिच्चं कुज्जा अप्पे समावणं ॥ ७१॥ પદ્રવ્ય પ્રત્યે રાગ તો સંસાર કારણ છે ખરે; તેથી શ્રમણ નિત્યે કરો નિજભાવના વાત્મા વિષે. ૭૧. जिंदाए य पसंसाए दुक्खे य मुहएमु य । સf વેવ ધંધૂ રિં સમભાવ ૭૨ - નિદા-પ્રશંસાને વિષે, દુખો તથા સૌને વિષે શત્રુ તથા મિત્ર વિશે સમતાથી ચારિત હોય છે. ૭૨. ૧. સમતા = સમભાવ, સામ્યપરિણામ, चरियावरिया वदसमिदिवज्जिया सुद्धभावपमहा। केई जंपंति गरा ण हु कालो झाणजोयस्स ।। ७३॥ 'આવૃતચરણ, વ્રતસમિતિવજન, શુદ્ધભાવવિહીન જે, તે કેઈનર જપે અરે ! – નહિ ધ્યાનને આ કાળ છે. ૧. આવૃતચરણ =જેમનું ચારિત્ર અવરાયેલું છે એવા. ૨. જલ્પ = બકવાદ કરે છે, બબડે છે, કહે છે सम्मत्तणाणरहिओ अमन्यजीवो हु मोक्खपरिमुक्को । संसारसुहे सुरढो ण हु कालो भणइ झाणस्स ।।७४।। સમ્યક્ત્વજ્ઞાનવિહીન, 'શિવપરિમુક્ત જીવ અભવ્ય જે, તે સુરત ભવસુખમાં કહે–“નહિ ધ્યાનને આ કાળ છે. ૧. શિવપરિમુક્ત = મેક્ષથી સર્વત રહિત, ' ૨ સુરત ભવસુખમાં = સંસારસુખમાં સારી રીતે ગત (અર્થાત સમાર સુખમાં અભિપ્રાય અપેક્ષાએ અતિ પ્રીતિવાળે જીવ). ' Page #522 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૃત–મોક્ષપ્રાકૃત ૪૮૩ पंचम महव्वदेस य पंच समिदीस तीस गुत्तीसु । जो मूढो अण्णाणी ण हु कालो भणइ झाणस्स ॥ ७५।। ત્રણ ગુપ્તિ. પંચ સમિતિ, પંચ મહાવ્રતે જે મૂઢ છે, તે મૂઢ અજ્ઞ કહે અરે!“નહિ ધ્યાનને આ કાળ છે. ૭૫. ૧ અન્ન = અજ્ઞાની. भरहे दुस्समकाले धम्ममाणं हवेइ साहुम्स । त:अप्पसहावठिदे ण हु मण्णइ सो वि अण्णाणी ।। ७६ ।। ભરતે 'દુષમકાળેય ધર્મધ્યાન મુનિને હોય છે, તે હોય છે આત્મસ્થને માને ન તે અજ્ઞાની છે. ૭૬. ૧. દુષમકાળ = દુષમકાળ અર્થાત પચમ કાળ ૨. આત્મસ્થ = સ્વાત્મામાં સ્થિત આત્મભાવમા સ્થિત अन्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहहिं इंदत्तं । लोयंतियदेवत्तं तत्थ चुआ णिबुर्दि जंति ॥ ७७ ॥ આજેય 'વિમલત્રિરત્ન, નિજને ધ્યાઈ, ઇન્દ્રપણું લહે, વા દેવ લૌકાંતિક બને. ત્યાંથી ઍવી સિદ્ધિ વરે. ૭૭. ૧. વિમલત્રિરત્ન = શુદરત્નત્રયવાળા રત્નત્રય વડે શુદ્ધ એવા મુનિઓ जे पाबमोहियमई लिंगं घेत्तृण जिणवरिंदाणं । पावं कुणंति पावा ते चत्ता मोक्समम्गम्मि ॥७८ ॥ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ 1 પંચ પરમાગમ જે 'પાપમાહિતબુદ્ધિઓ ગ્રહી જિનવના લિંગને પાપો કરે છે, પાપીઓ તે ક્ષમાગે ત્યત છે. ૭૮. ૧. પાપમાહિતબુદ્ધિઓ = જેમની બુદ્ધિ પામેહિત છે એવા જીવો ૨ ત્યક્ત= તજાયેલા, અસ્વીકૃત. નહિ સ્વીકારાયેલા. जे पंचचेलसत्ता गंथग्गाही य जायणासीला । માધાન જયા તે સત્તા માનિ ! ૭૫ જે પંચવશ્વાસક્ત, પરિગ્રહધારી, યાચનશીલ છે, ' છે સૈલીન આધાકર્મમાં, તે ક્ષમાગે ત્યક્ત છે. ૦૯ 1. પચવગ્રાસક્ત= પચવિધ વસ્ત્રોમાં આસક્ત (અર્થાત્ રેશમી, સુતરાઉ વગેરે પાચ પ્રકારના વસ્ત્રો ધારણ કરનારા). ૨. યાચનશીલ = યાચનાસ્વભાવવાળા (અર્થાત્ માગીનેમાગણી કરીને – આહારાદિ લેનારા). ૩. લીન આધાર્મિમા=અધ કર્મમાં રત (અથત અધકરૂપ દોષવાળે આહાર લેનાર). णिग्गंथमोहमुक्का बावीसपरीसहा जियकसाया । पावारंभविमुक्का ते गहिया मोक्समग्गम्मि ॥ ८० ॥ નિહ, વિજિતકષાય, બાવીશ-પરિવહી, નિગ્રંથ છે, છે મુક્ત પાપારંભથી. તે મોક્ષમાગે ગૃહીત છે. ૮૦ ૧ બાવીશ-પરિપદી =બાવીરા પરિવહોને સના. ૨ ગૃહીત =ચહેવામાં આવેલા, સ્વીકાગ્યામાં આવેલા સ્વીકૃત; અગીકૃત: उद्धद्धमज्अलोए कई ममं ण 'अहयोगागी । . इय भावणाए जोई पार्वति हु सासयं सोक्खं ।। ८१॥ Page #524 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–મોક્ષપ્રાકૃત ( ૪૮૫ છું એકલો હું, કોઈ પણ મારાં નથી લોકત્રયે, –એ ભાવનાથી યોગીઓ પામે સુશાશ્વત સૌખ્યને. ૮૧. देवगुरुणं भत्ता णिवेयपरंपरा विचितिता । झाणग्या मुचरित्ता ते गहिया मोक्खमग्गम्मि ॥ ८२॥ જે દેવ-ગુના ભક્ત છે, નિર્વેદશ્રેણી ચિતવે, જે ધ્યાનરત, સુચરિત્ર છે. તે મોક્ષમાર્ગે ગૃહીત છે. ૮ર. ૧. નિશ્રેણી = વૈરાગ્યની પર પગ, વૈરાગ્યભાવનાઓની હારમાળા ૨ સુચરિત્ર = સાગ ચારિત્રવાળા સત્યારિત્રયુક્ત. णिच्छयणयस्स एवं अप्पा अप्पम्मि अप्पणे सुरदो । सो होदि हु सुचरित्तो जोई सो लहइ णियाणं ॥ ८३॥ નિશ્ચયન-જ્યાં આતમા આત્માર્થ આત્મામાં રમે, તે ગી છે સુચરિત્રસંયુત; તે લહે નિર્વાણને. ૮૩. ૧. આત્માર્થ = આત્મા અર્થે, આત્મા માટે. पुरिसायारो अप्पा जोई वरणाणदंसणसमग्गो । जो झायदि सो जोई पावहरो हदि णिबंदो ॥ ८४ ॥ છે યેગી, 'પુરુષાકાર, જીવ વરજ્ઞાનદર્શનપૂર્ણ છે ધ્યાનાર યોગી પાપનાશક દ્રવિરહિત હોય છે. ૮૪. ૧. પુરુષાકાર = પુરુષના આકારે. ૨. વરજ્ઞાનદર્શનપૂર્ણ =(સ્વભાવે) ઉત્તમ જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ. ૩ ધ્યાનાર એવા જીવન–આત્માને–જે ધ્યાવે છે તે. જ કવિરહિત = નિર્દક, (રાગદ્વેષાદિ) કઠથી રહિત. Page #525 -------------------------------------------------------------------------- ________________ કરવું ? જય પરમાગમ एवं जिणेहि कहियं सवणाणं सावयाण पुण सुणसु । . __ संसारविणासयरं सिद्धियरं कारणं परमं ।। ८५॥ શ્રમર્થ જિન-ઉપદેશ ભાગે, શ્રાવકાર્થ સુણે હવે, સંસારનું હરનાર 'શિવ-કરનાર કારણુ પરમ એ. ૮૫. ' ૧ શિવકનાર =મેક્ષનું કરનાર, સિદ્ધિકર. गहिऊण य सम्मत्तं मुणिम्मलं सुरगिरीव णिक्पं । तं झाणे झाइज्जइ सावय दुक्खक्खयहाए ॥८६॥ ગ્રહી મેરુપર્વત-સમ અકંપ સુનિર્મળા સમ્યકત્વને,. હે શ્રાવક! દુખનાશ અર્થે ધ્યાનમાં ધ્યાતવ્ય તે. ૮૬. सम्मत्तं जो आयइ सम्माइट्टी हवेइ सो जीवो । सम्मत्तपरिणदो उण खवेइ दुदृट्टकम्माणि ॥ ८७॥ સમ્યકત્વને જે જીવ ધ્યાવે તે સુદષ્ટિ હોય છે, સમ્યકત્વપરિણત વર્તત દુખાષ્ટકર્મો ક્ષય કરે. ૮૭. किं वहुणा भणिएणं जे सिद्धा णरवरा गए काले ।' सिज्झिहहि जे वि भविया तं जाणइ सम्ममाहप्पं ।। ८८॥ । બહુ કથનથી શું?"નરવ ગત કાળ જે સિદ્ધયા અહે! જે સિદ્ધશે ભવ્ય હવે, સભ્યત્વમહિમા જાણ. ૮૮. ૧. નરવ = ઉત્તમ પુ. ૨. ગત કાળ = ભૂતકાળમાં, પૂર્વે ૩, સિદશા = સિદ્ધ થયા, મોક્ષ પામ્યા. Page #526 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૃત–મોક્ષપ્રાભૂત [૪૮૭ ते धण्णा सुकयत्था ते सूरा ते वि पंडिया मणुया । सम्मत्तं सिद्धियरं सिविणे वि ण मइलियं जेहिं ॥ ८९ ॥ નર ધન્ય તે, સુકૃતાર્થ તે, પંડિત અને શૂરવીર તે, સ્વપ્નય મલિન કર્યું ન જેણે સિદ્ધિકર સમ્યકત્વને. ૮૯. ૧, સુકૃતાર્થ = જેમણે પ્રજનને સારી રીતે સિદ્ધ કર્યું છે એવા, સુકૃતકૃત્ય. ૨ સિદ્ધિકર = સિદ્ધિ કરનાર, મેશ કરનાર, हिंसारहिए धम्मे अट्ठारहदोसवजिए देवे । णिग्गंथे पचयणे सद्दहणं होइ सम्मत्तं ॥९॥ "હિંસાસુવિરહિત ધર્મ, દોષ અઢાર વર્જિત દેવનું, નિગ્રંથ પ્રવચન કેરું જે શ્રદ્ધાન તે સમકિત કહ્યું. ૯૦. ૧ હિંસાસુવિરહિત = હિંસારહિત जहजायस्वरूवं सुसंजयं सबसंगपरिचत्तं । लिंगं ण परावेक्खं जो मण्णइ तस्स सम्मत् ॥ ९१॥ સમ્યકત્વ તેને, જેહ માને લિંગ પરનિરપેક્ષને, રૂપે યથાજાતક, સુસ યત, સર્વસંગવિમુક્તને. ૯૧. ૧ લિંગ પરનિરપેક્ષને = પરથી નિપલ એવા (અત) લિગને. પરને નહિ અવલબના એવા લિગને. ૨ રૂપે યથાજાતક = (આંતરલિંગ અપેક્ષાએ) યથાનિષ્પન્નગજ સ્વાભાવિક–નિશ્યાધિક રૂપવાળા, (બાવલિગ અપનાએ) જન્મા પ્રમાણેના ૩૫વાળા ૩ સુસંયત સારી રીતે સયત, સુમયમયુકત. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ] પંચ પરમાગમ कुच्छियदेवं धर्म कुच्छियलिंगं च चंदए जो दु । लजाभयगारवदो मिच्छादिट्ठी हवे सो हु ॥ ९२ ।। જે દેવકુત્સિત, ધર્મ કુત્સિત, લિંગ કુત્સિત વંદતા, ભય, શરમ વા ગારવ થકી, તે જીવ છે મિથ્યાત્વમાં ૯૨. ૧ કતિ = નિદિત, ખગળ અધમ. सपरावेखं लिंग राई देवं असंजयं वंदे । मण्णइ मिच्छादिट्टी ण हु अण्णइ सुद्धसम्मत्तो ।।-९३ ॥ વંદન અસંયત, 'રક્ત દેવ, લિંગ જસપરાપેક્ષને, –એ માન્ય હોય કુદષ્ટિને, નહિ શુદ્ધ સમ્યગ્દષ્ટિને. ૭. ૧ રક્ત=રાગી ૨ સપરાપેક્ષ = પરની અપેક્ષાવાળા सम्माइट्ठी सात्रय धर्म जिणदेवदेसियं कुणदि । विवरीयं कुवंतो मिच्छादिट्ठी मुणेयवो ॥ ९४ ।। સમ્યફયુત શ્રાવક કરે જિનદેવદેશિત ધર્મને; વિપરીત તેથી જે કરે, કુદષ્ટિ તે જ્ઞાતવ્ય છે ૯૪. मिच्छाविट्ठी जो सो संसारे संसरेइ मुहरहियो । जम्मजरमरगपउरे दुक्खसहस्साउले जीवो ॥ ९५॥ કુદષ્ટિ છે, તે સુખવિહીન પરિભ્રમે સંસારમાં, જર-જન્મ-મરણપ્રચુરતા, દુખગણુસહસ્ર ભર્યા જિહાં. ૫. राम गुण मिच्छ दोसो मणेण परिभाविऊण तं कुणम् । । जं ते मणरस रुचइ कि बहुणा पलविएणं तु ॥ ९६ ।। Page #528 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–મોક્ષપ્રાભૂત [ ૪૮૯ “સમ્યકત્વ ગુણ, મિથ્યાત્વ દોષતું એમ મન સુવિચારીને, કર તે તને જે મન રુચે બહુ કથન શું કરવું અરે? ૯૬. बाहिरसंगविमुक्को ण वि मुक्को मिच्छभाव णिगंथो । किं तस्स ठाणमउणं ण वि जाणदि अप्पसमभावं ॥९७ ॥ નિગ્રંથ, બાહ્ય અસંગ, પણ નહિ ત્યક્ત મિથ્યાભાવ જ્યાં, જાણે ન તે સમભાવ નિજ; શું સ્થાન-મૌન કરે તિહાં? ૭. ૧ સ્થાન = નિળપણે ઊભા રહેવુ તે ઊભાં ઊભા કાયોત્સર્ગ સ્થિત રહેવુ તે. એક આસને નિશ્ચળ રહેવું તે. मूलगुणं छित्तूण य वाहिरसम्मं करेइ जो साहू । सो ण लहइ सिद्धिमुहं जिणलिंगविराहगो णियदं ।। ९८॥ જે મૂળગુણને છેદીને મનિ બાહ્યકર્મો આચરે, 'પામેન શિવસુખ નિશ્ચયે જિનકથિત-લિંગ-વિરાધને. ૯૮. ૧ નિશ્ચયે =નક્કી ૨. જિનકથિત-લિગ-વિરોધને = જિનકથિત લિગની વિરાધના કરૉ હોવાથી. - कि काहिदि बहिकम्मं किं काहिदि बहुविहं च खवणं तु । किं काहिदि आदावं आदसहावस्स विवरीदो ॥ ९९ ॥ બહિરંગ કર્મો શું કરે? ઉપવાસ બહુવિધ શું કરે? રે! શું કરે આતાપના?–આત્મસ્વભાવવિરુદ્ધ જે. ૯૯. जदि पढदि बहु सुदाणि य जदि काहिदि बहुविहं च चारित्तं । - बालसुदं चरणं हवेइ अप्पस्स विवरीदं ।। १९०॥ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૯o 3 પચ પરમાગમ પુષ્કળ ભણે મૃતને ભલે, ચારિત્ર બહુવિધ આચરે, છે બાળશ્રુત ને બાળચરિત, આત્મથી વિપરીત જે. ૧૦૦. वेरग्गपरो साह परदव्यपरम्ग्रहो य जो होदि । संसारसुहविरत्तो सगमुद्धमुहेम् अणुरत्तो ॥ १०१ ॥ गुणगणविहसियंगो हेयोपादेयणिच्छिदो साहु । જ્ઞાનાયછે મુને લો રે સા સા ] ૨૦૨ છે સાધુ જે વૈરાગ્યપર ને વિમુખ પદ્રવ્ય વિષે, ભવસુખવિરક્ત, સ્વકીય શુદ્ધ સુખ વિષે અનુરક્ત જે, ૧૦૧. આદેહેય-સુનિશ્ચયી, ગુણગણવિભૂષિત-અંગ છે, ધ્યાનાધ્યયનરત જેહ, તે મુનિ સ્થાન ઉત્તમને લહે. ૧૦૨. ૧. આ હેય-સુનિશ્ચયી = ઉપાદેય અને હેયને જેમણે નિશ્ચય કરેલ છે એવા ૨ ગુણગણવિભૂષિત-અગ = ગુણોના સમૂહથી સુશોભિત અંગવાળા. णविएहिं जं णविज्जइ आइज्जइ आइएहि अणवरयं । धुवंतेहिं थुणिज्जड देहत्थं किं पितं मुणह ॥१०३॥ પ્રણમે પ્રણત જન, ખ્યાત જન ધ્યાવે નિરંતર જેહને, તું જાણુ તવ તનસ્થ છે, જે સ્તવનપ્રાસ જેને સ્તવે. ૧. પ્રણત જન = બીજાઓ વડે જેમને પ્રણમવામાં આવે છે તે જ. ૨, યાત જન = બીજાઓ વડે જેમને ધ્યાવામાં આવે છે તે જનો ૩ તનસ્થ = દેહષ્ય શરીરમાં રહેલા ૪ સ્તવનપ્રાપ્તિ જન =બીજાઓ વડે જેમને સ્તવવામાં આવે છે તે જ Page #530 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૃત–મોક્ષપ્રાકૃત [ ૪૧ अरुहा सिद्धायग्यिा उज्झाया साहु पंच परमेट्ठी । ते विहु चिहहि आदे तम्हा आदा हु मे सरणं ।।१०४॥ અહેન-સિદ્ધાચાર્ય-અધ્યાપક-શ્રમણ–પરમેષ્ટી જે, પાંચેય છે આત્મા મહી; આત્મા શરણુ મારું ખરે. ૧૦૪. सम्मत्तं सण्णाणं सच्चारित्तं हि सत्तवं चेव । । चउरो चिट्टहि आदे नम्हा आदा हु मे सरणं ॥ १०५ ।। સભ્યત્વ, સમ્યજ્ઞાન, સચારિત્ર, સત્તપચરણ જે, ચારેય છે આત્મા મહી; આત્મા શરણ મારું ખરે. ૧૦૫. एवं जिणपण्ण मोक्खस्स य पाहुडं मुभत्तीए । जो पहइ सुणड भावइ सो पावइ सासयं सोखं ॥१०६॥ આ જિનનિરૂપિત મોક્ષપ્રાભૂત-શાસ્ત્રને સદૂભક્તિએ. . જે પઠન-શ્રવણ કરે અને ભાવે, લહે સુખ નિત્યને. ૧૦૬. Page #531 -------------------------------------------------------------------------- ________________ 1、 会空空空空中全會含中专学会学学会学学会 ૭. લિંગપ્રાભૃત 李李李李李李李李 काऊण णमोकारं अरहताणं तहेव सिद्धाणं । वोच्छामि समणलिंग पाहुडसत्यं समासेण ॥१॥ કરીને નમન ભગવંત શ્રી હિતને, શ્રી સિદ્ધને, ભાખીશ હું સમેપથી મુનિલિંગપ્રાભૃતશાસ્ત્રને. ૧. धम्मेण होइ लिंग ण लिंगमेत्तेण धम्मसंपत्ती । जाणेहि भावधम्मं किं से लिंगेण कायव्यो ॥२॥ હૈયે ધરમથી લિંગ, ધર્મ ન લિંગમાત્રથી હોય છે; રે! ભાવધર્મ તું જાણુ, તારે લિંગથી શું કાર્ય છે?'૨. जो पायमोहिदमदी लिंगं वेत्तूण जिणवरिंदाणं । उवहसदि लिंगिभावं लिंगं णासेदि लिंगीणं ॥३॥ જે પાપમાહિતબુદ્ધિ, જિનવરલિંગ ધરી, લિંગિત્યને ઉપહસિત કરતે, તે વિધાતે *લિંગીઓના લિંગને. ૩. ૧ પાપમાહિતબુદ્ધિ = જેની બુદ્ધિ પાપમાહિત છે એ પુરુષ. ૨. લિત્વિને ઉપહસિત કરતો = લિંગીપણાનો ઉપહાસ કરે છે, લિંગ ભાવની મશ્કરી કરે છે, મુનિપણાની મજાક કરે છે ૩. વિઘા = ઘાત કરે છે, નષ્ટ કરે છે હાનિ પહોચાડે છે ૪. લિગીઓ = મુનિઓ, સાધુઓ શ્રમણે Page #532 -------------------------------------------------------------------------- ________________ અપ્રાકૃત–લિંગપ્રાભૃતf ૪૭ णञ्चदि गायदि तावं वायं वाएदि लिंगरूवेण । सो पावमोहिदमदी तिरिक्खजोणी ण सो समणो ॥४॥ જે લિંગ ધારી નૃત્ય. ગાયન, વાદ્યવાદનને કરે, તે પાપમાહિતબુદ્ધિ છે તિર્યચનિ, ન શ્રમણ છે. ૪. सम्मूहदि रक्खेदि य अहं आएदि बहुपयत्तेण । सो पावमोहिदमदी तिरिक्खजोणी ण सो समणो ॥५॥ જે સંગ્રહે, રક્ષે બહઝમપૂર્વ, ધ્યાવે આર્તને, તે પાપમોહિતબુદ્ધિ છે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૫. ૧, બહુશ્રમપૂવ = બહુ શ્રમપૂર્વક, ઘણા પ્રયત્નથી. ૨. આ = આતધ્યાન, कलह वादं जूवा णिचं वहुमाणगन्विो लिंगी। . वञ्चदि गरयं पावो करमाणो लिंगिरूवेण ॥६॥ છૂત જે રમે, બહમાન-ગતિ વાદ-કલહ સદા કરે, લિંગરૂપે કરતો થકે પાપી નરકગામી બને. ૬. ૧. બૃત = જુગાર. पाओपहदंभावो सेवदि य अवंसु लिंगिरूवेण । सो पावमोहिदमंदी हिंडदि संसारकंतारे ॥७॥ જે પાપ-ઉપહતભાવ સેવે લિંગમાં અબ્રહ્મને, તે પાપમોહિતબુદ્ધિને પરિભ્રમણ સંસ્કૃતિકાનને. ૭. ૧ પાપ-પહતભાવ = પાપથી જેનો ભાવ હણાયેલો છે એ પુ. ૨ સંસ્કૃતિકાનને = સંસારરૂપી વનમાં Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪] પશ પરમાગમ दसणणाणचरित्ते उवहाणे जइ ण लिंगरूवेण । अट्ट झायदि आणं अणंतसंसारिओ होदि ॥ ८॥ જ્યાં લિંગરૂપે જ્ઞાનદર્શનચરણનું ધારણ નહીં, . ને ધ્યાન ધ્યાવે આર્ત, તેહ અનંતસંસારી મુનિ. ૮. जो जोडेदि विवाहं किसिकम्मवणिज्जजीवघादं च । बच्चदि णरयं पाओ करमाणो लिंगिल्वेण ॥९॥ જોડે વિવાહ, કરે કૃષિ-વ્યાપાર-જીવવિઘાત જે,-- લિંગીરૂપે કરતો થકે પાપી નરકગામી બને. ૯. चोराण लाउराण य जुद्ध विवादं च तिव्वकम्मेहि । जंतेण दिव्यमाणो गच्छदि लिंगी गरयवासं ॥१०॥ ચોર-લબાડોને લડાવે, તીવ્ર પરિણામે કરે, ચપાટ-આદિક જે રમે, લિંગી નરકગામી બને. ૧૦. दसणणाणचरित्ते तवसंजमणियमणिञ्चकम्मम्मि । पीडयदि वट्टमाणो पावदि लिंगी णरयवासं ॥११॥ દગજ્ઞાનચરણે, નિત્યકર્મો, તપનિયમસંયમ વિષે જે વીતે પીડા કરે, લિંગી નરકગામી બને. ૧૧. कंदप्पाइए बट्टइ करमाणो भोयणेसु रसगिद्धिं । मायी लिंगविवाई तिरिक्खजोणी ण सो समणो ॥१२॥ જે ભોજને રસગૃદ્ધિ કરતો વર્તત કામાદિક, માયાવી લિંગવિનાશી તે તિર્યચનિ, ન શ્રમણ છે. ૧૨. Page #534 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૂત—લિંગપ્રાભૂત f ૪૯૫ धावदि पिंडणिमित्तं कलहं काऊण भुंजदे पिंडं । अचरपरूई संतो जिणमग्गि ण होड़ सो समणो ॥ १३ ॥ પિડાથ જે દાડે અને કરી કલહ ભેાજન જે કરે, ઈર્ષા કરે જે અન્યની, જિનમા ના નહિ શ્રમણ તે. ૧૩. ૧ પિંડાય = આહાર અર્થે ભાજનપ્રાપ્તિ માટે गिदि अदत्तदाणं परनिंदा वि य परोक्खदुसेहिं । जिणलिंगं धारंतो चोरेण व होइ सो समणो ॥ १४ ॥ 'અણુદત્તનુ' જ્યાં ગ્રહણ, જે અસમક્ષ પરન’દા કરે, જિનલિંગધારક હો છતાં તે શ્રમણ ચાર સમાન છે. ૧૪. ૧ અણુદત્ત =અદત્ત. અદીધેલ નહિ દેવામાં આવેલ ૨. અસમક્ષ – પક્ષપણે અપ્રત્યક્ષપણે, અસમીપપણું, છાની રીતે उप्पडदि पदि धावदि पुढवीओ खणदि लिंगरूवेण । इरियावह धारंतो तिरिक्खजोणी ण सो समणो ॥ १५ ॥ લિ'ગાત્મ ઈય્યસમિતિના ધારક છતાં કૂદે, પડે, દોડે, ઉખાડે ભાંય, તે તિય ચયાનિ, ન શ્રમણ છે. ૧૫. ૧ લિંગામ્ = લિંગરૂપ મુનિલિગસ્વરૂપ बंधो णिरओ संतो सस्सं खंडेदि तह य वसुहं पि । छिंददि तरुगण बहुसो तिरिक्खजोणी ण सो समणो ॥ १६ ॥ જે અવગણીને બધ, ખાંડે બૃહું વૃક્ષ છેદે જેહ, તે તિ ધાન્ય, ખાદે પૃથ્વીને, યાનિ, ન શ્રમણ છે. ૧૬, Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ] પંચ પરમાગમ रागं करेदि णिचं महिलावग्गं परं च दुसेदि । दसणणाणविहीणो तिरिक्खजोणी ण सो समणो ॥ १७ ॥ સ્ત્રીવર્ગ પર નિત રાગ કરતો, દોષ દે છે અન્યને, દગજ્ઞાનથી જે શૂન્ય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૭. पव्वज्जहीणगहिणं णेहं सीसम्मि चट्टदे वहुसो । आयारविणयहीणो तिरिक्खजोणी ण सो समणो ॥ १८॥ દીક્ષાવિહીન ગૃહસ્થ ને શિવે ધરે બહુ સ્નેહ જે, આચાર-વિનયવિહીન, તે તિર્યંચનિ, ન શ્રમણ છે. ૧૮. एवं सहिओ मुणियर संजदमज्झम्मि वहदे णिचं । - वहुलं पि जाणमाणो भावविणहो ण सो समणो ॥ १९॥ ઈમ વર્તનાર સંતોની મધ્ય નિત્ય રહે ભલે, ને હેય બહુશ્રુત, તોય ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૧૯, ૧. બહુશ્રુત =બહુ શાસ્ત્રને જાણનાર વિદ્વાન ૨ ભાવવિનષ્ટ =ભાવભ્રષ્ટ, ભાવશૂન્ય શુદ્ધભાવથી (દર્શનનાનચારિત્રથી) રહિત दसणणाणचरिते महिलावग्गम्मि देदि वीसहो । पासत्थ चि हु णियहो भावविणट्ठो ण सो समणो ॥२०॥ સ્ત્રીવર્ગમાં વિશ્વસ્ત દે છે જ્ઞાનદર્શન-ચરણ જે. પાર્થસ્થથી પણ હીન ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૨૦. ૧ વિશ્વસ્ત = (૧) વિશ્વાસુપણે અર્થાત (સ્ત્રીવર્ગ) વિશ્વાસ કરીને નિર્ભયપણે. (૨) વિશ્વસનીયપણે અર્થાત (સ્ત્રીવર્ગમાં) વિશ્વાસ ઉપજાવીને, Page #536 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૂત—લિંગપ્રાભૂત [ ૪૭ पुंच्छलिघरि जो भुंजs णिचं संयुगदि पोम पिंडं । पावदि वालसहावं भावविणो ण सो सवणो ॥ २१ ॥ ‘અસતીગૃહે ભેાજન, ’કરે સ્તુતિ નિત્ય, પાષે પિંડ જે, અજ્ઞાનભાવે યુક્ત ભાવિનષ્ટ છે, નહિ શ્રમણ છે ૨૧. ૧. સતીગૃહે = વ્યભિચારિણીનીના ઘરે, ૨. કૐ સ્તુતિ નિત્ય = હંમેશા તેની પ્રશંસા કરે છે, ૩. પિંડ = ફારી इय लिंगपाहुडमिणं सव्वंबुद्धेहिं देसियं धम्मं । पालेइ कट्टसहियं सो गाहदि उत्तमं ठाणं ॥ २२ ॥ એ રીત સત્રે કથિત આ લિંગપ્રાકૃત જાણીને, જે ધમ પાળે કષ્ટ સહ, તે સ્થાન ઉત્તમને લહે. ૨૨. ૧ કષ્ટ સહે = કષ્ટ સહિત પ્રયત્નપૂર્વક, Page #537 -------------------------------------------------------------------------- ________________ છે ? છે ૮. શીલપાભૂત 等委委李李李李专员李李李李李李李 वीरं विसालणयणं रत्तुप्पलकोमलस्समप्पायं । तिविहेण पणमिळणं सीलगुणाणं णिसामेह ॥१॥ વિસ્તીર્ણલોચન. રક્તકજકમલ-સુપદ શ્રી વીરને ત્રિવિધ કરીને વંદના, હું વર્ણવું શીલગુણને. ૧. ૧. વિસ્તીર્ણચન = (૧) વિશાળ નેત્રવાળા (૨) વસ્તૃત દર્શનશાન વાળા, ૨. રાકજલ-સુપદ લાલ કમળ જેવા કેમળ જેમને સુપદ(સુંદર ચરણે અથવા રાગપરહિત વચનો) છે એવા. सीलस्स य णाणस्स य णत्थि विरोहो बुधेहि णिदिहो। णवरि य सीलेण विणा विसया णाणं विणासंति ॥२॥ ન વિરોધ ભાખ્યો જ્ઞાનીઓએ શીલને ને જ્ઞાનને વિષયો કરે છે નષ્ટ કેવળ શીલવિરહિત જ્ઞાનને. ૨. दुक्खे णजदि णाणं गाणं णाऊण भावणा दुक्खं । भावियमई य जीवो विसएम विरजए दुक्खं ॥३॥ દુષ્કર જણાવું જ્ઞાનનું, પછી ભાવના દુક્કર અરે! વળી ભાવનાયુત જીવને દુષ્કર વિષયવેરાગ્ય છે. ૩. Page #538 -------------------------------------------------------------------------- ________________ અણધાભૂત–શીલપ્રાભૂત ૪૯ ताव ण जाणदि णाणं विसयवलो जाव वट्टए जीवो ।। विसए विरत्तमेत्तो ण खवेइ पुराइयं कम्मं ॥ ४ ॥ જાણે ન આત્મા જ્ઞાનને, તે વિષયવશ જ્યાં લગી; નહિ "ક્ષપણુ પૂરવકર્મનું કેવળ વિષયવૈરાગ્યથી. ૪. ૧. #પણ = ક્ષય કરે છે, નાશ કરવો તે. णाणं चरित्तहीणं लिंगग्गहणं च दंसणविहूणं । संजमहीणो य तवो जइ चरइ णिरत्थयं सव्वं ॥५॥ જે જ્ઞાન ચરણવિહીન, ધારણ લિંગનું દગહીન જે, તપચરણ જે સંયમસુવિરહિત, તે બધુંય 'નિરર્થ છે. પ. ૧ નિરર્થ =નિરર્થક, નિષ્ફળ णाणं चरित्तसुद्धं लिंगग्गहणं च दंसणविसुद्धं । संजमसहिदो य तवो थोओ वि महाफलो होइ ॥६॥ જે જ્ઞાન ચરણવિશુદ્ધ, ધારણ લિંગનું દગશુદ્ધ જે, તપ જે સસંયમ, તે ભલે થોડું, મહાફળયુક્ત છે. ૬. ૧ દગશુદ્ધ = સમ્યગ્દર્શન વડે શુદ્ધ ૨ સસયમ =સયમ સહિત णाणं णाऊण णरा केई विसयाइभावसंसत्ता । हिंडंति चादुरगदि विसएमु विमोहिया मूढा ॥ ७ ॥ નર કેઈ, જાણી જ્ઞાનને, આસક્ત રહી વિષયાદિકે, ભટકે ચતુગતિમાં અરે ! વિષયે વિમોહિત મૂઢ એ ૭, Page #539 -------------------------------------------------------------------------- ________________ પઠo 3 પચ પરમાગમ जे पुण विसयविरत्ता णाणं णाऊण भावणासहिदा । छिदंति चादुरगर्दि तवगुणजुत्ता ण संदेहो ॥ ८ ॥ પણ વિષયમાંહી વિરક્ત, જાણી જ્ઞાન, ભાવનયુક્ત જે, નિઃશંક તે તપગુણસહિત છેદે ચતુર્ગતિભ્રમણને. ૮. जह कंचणं विमुद्धं धम्मइयं खडियलवणलेवेण ।। तह जीवो वि विसुद्धं णाणविसलिलेण विमलेण ॥९॥ ધમતાં લવણ-ખડીલેપપૂર્વક કનક નિર્મળ થાય છે, ત્યમ જીવ પણ સુવિશુદ્ધ 'જ્ઞાનસલિલથી નિર્મળ બને. ૯. ૧. જ્ઞાનસલિલ= જ્ઞાનજળ, જ્ઞાનરૂપી નીર. णाणस्स णत्थि दोसो कुप्पुरिसाणं वि मंदबुद्धीणं । जे णाणगविदा होऊणं विसएमु रज्जति ॥१०॥ જે જ્ઞાનથી ગતિ બની વિષયે મહી રાચે જનો, તે જ્ઞાનને નહિ દોષ, દેષ કુપુરૂષ મંદમતિ તણે. ૧૦. णाणेण दंसणेण य तवेण चरिएण सम्मसहिएण । हाहदि परिणिवाणं जीवाण चरित्तसुद्धाणं ॥११॥ સમ્યકત્વસંયુત જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્રથી ચારિત્રશુદ્ધ જ કરે ઉપલધિ પરિનિર્વાણની. ૧૧. ૧. પરિનિર્વાણ = મેક્ષ सीलं रक्खंताणं दंसणसुद्धाण दिढचरित्ताणं । अत्थि धुवं णिव्वाणं विसएसु विरत्तचित्ताणं ॥ १२ ॥ Page #540 -------------------------------------------------------------------------- ________________ અબ્દપ્રભુત–શીલાત ( પ6 જે શીલને રહે, સુદર્શનશુદ્ધ, દઢચારિત્ર જે, જે વિષયમાંહી વિરક્તમન, નિશ્ચિત લહે નિર્વાણને. ૧૨. ૧. વિરક્તમન = વિરક્ત મનવાળા, विसएमु मोहिदाणं कहियं मग्गं पि इदरिसीणं । उम्मग्गं दरिसीणं गाणं पि णिरत्थयं तेसिं ॥१३॥ છે ઈષ્ટદશી માર્ગમાં, હો વિષયમાં મોહિત ભલે; ઉન્માર્ગદશી જીવનું જે જ્ઞાન તેય નિરર્થ છે. ૧૩ ૧. ઈષ્ટદશ = ઇષ્ટને દેખનાર, હિતને શ્રદ્ધનાર, સન્માર્ગની શ્રદ્ધાવાળા कुमयकुसुदपसंसा जाणंता बहुविहाई सत्थाई । सीलवदणाणरहिदा ण हु ते आराधया होंति ॥ १४ ॥ 'દુર્મત-કુશાસ્ત્ર પ્રશંસકો જાણે વિવિધ શા ભલે, વ્રત-શીલ-જ્ઞાનવિહીન છે તેથી ન આરાધક ખરે. ૧૮. ૧. દુર્મત = કુમત. स्वसिरिगन्विदाणं जुन्नणलावण्णकतिकलिदाणं । सीलगुणवन्जिदाणं णिरत्थयं माणुसं जम्म ॥ १५॥ હે રૂપશ્રીગર્વિત, ભલે લાવણ્યૌવનકાન્તિ હો, માનવજનમ છે નિષ્ણજન શીલગુણવર્જિત તણે. ૧૫. वायरणछंदवडसेसियववहारणायमत्यम् । वेदेऊण मृदेनु य तेनु मयं उत्तमं सीलं ॥१६॥ Page #541 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમાગમ વ્યાકરણ, છંદ, ન્યાય, વૈશેષિક. વ્યવહારાદિનાં શા તણું હે જ્ઞાન તોપણું શીલ ઉત્તમ સર્વમાં. ૧૬. सीलगुणमंडिहाणं देवा भवियाण बल्लहा होति । मुदपारयपउरा णं दुम्सीला अप्पिला लोए ॥ १७ !! રે! શીલગુણમંડિત ભાવિકના દેવ વલ્લભ હોય છે, લોકે કુશીલ નેભલે શ્રપારગન હો, તુરછ છે. ૧૭. सन्द विय परिहाणा त्ववित्वा वि पहिदमुवया वि । सीलं जेम सुमीलं मुजीविदं माणुमं तसि ॥ १८॥ સૌથી ભલે હો હીન, પવિરૂપ, યૌવનભ્રષ્ટ છે. માનુષ્ય તેનું છે “મુછવિ. શીલ જેનું સુશીલ હે. ૧૮. ૧. હીન = હીરા (ત સુદિ બાસનિની અપેકએ હલકા). ૨. ઉપર = વિરૂ, રૂાન કુ. ૩. મનુષ્ય = મિતુપ: 4 જી . . વિત=ારી રીતે જિવાયેલું. પ્રશાણે -ળપણે જવવામાં આવેલું. जीवदया दम मई भोरियं भवेरसंनोस । सम्महसण गाणं तमो य सीलस्स परिवारो ॥१९॥ પ્રાણીદયા, દમ. સભ્ય, બ્રહ્મ. અચૌર્ય ને સંતુષ્ટતા. સમ્યક્ત્વ, કાન, નપશ્ચરણ છે શીલના પરિવારમાં. ૧૯. सोलं नवी विसुद्धं दमणी य गाणसुद्धी य । सालं विसयाण अरी सील मोक्खस्स सोनाणं ॥२०॥ Page #542 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–શીલામૃત ૫૦૩ છે શીલ તે તપ શુદ્ધ, તે દગશુદ્ધિ, જ્ઞાનવિશુદ્ધિ છે, છે શીલ 'અરિ વિષ તણે ને શીલ શિવસોપાન છે. ૨૦. ૧ અરિ = વેરી, શત્રુ ૨. શિવસોપાન = મેક્ષનું પગથિયુ जह विसरलुद्ध विसदो तह थावरजंगमाण घोराणं । सन्वेसि पि विणासदि विसयविसं दारुणं होई ॥२१॥ વિષ ઘેર જંગમ-સ્થાવરોનું નષ્ટ કરતું સર્વને, પણ વિષયલુબ્ધ તણું વિઘાતક વિષયવિષ અતિરૌદ્ર છે. ૨૧. ૧. વિયલુબ્ધ તણુ વિધાતક = વિષયલુબ્ધ જીવોને ઘાત કરનાર (અર્થાત અત્યત બૂર કરનાર) वरि एकम्मि य जम्मे मरिज वितवेयणाहदो जीवो । विसयविसपरिहया णं भमंति संसारकतारे ॥२२॥ વિષવેદનાહત જીવ એક જ વાર પામે મરણને, પણ વિષયવિષહત જીવ તો સંસારકાંતારે ભમે. ૨૨. ૧ સસાશ્મતારે= સંસારરૂપી મોટા ભયકર વનમાં णरएसु वेयणायो तिरिक्खए माणवेमु दुक्खाई । देवेमु वि दोहग्गं लहंति विसयासिया जीवा ॥ २३॥ બહુ વેદના નરકે વિષે, દુખ મનુજ-તિર્યંચમાં, દિવય દુર્ભગતા લખે વિપયાવલંબી આતમા. ર૩. ૧. દુર્ભાગતા= દુર્ભાગ્ય. तुसधम्मंतवलेण य जह दव्वं ण हि पराण गच्छेदि । तवसीलमंत कुसली खति विसयं विसं व खलं ॥२४॥ Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ] પંચ પરમાગમ 'તુષ દૂર કરતાં જે રીતે કંઈ દ્રવ્ય નરનું ન જાય છે, તપશીલવંત સુકુશલ, ખળ માફક, વિષયવિષને તજે. ૨૪. ૧. તુષ દૂર કરતાં =ધાન્યમાથી ફેતરાં વગેરે કચરો કાઢી નાંખતાં ૨ દ્રવ્ય = વસ્તુ (અર્થાત ધાન્ય) ૩ સુશલ = કુશળ અર્થાત પ્રવીણ પુરુષ ૪ ખળ = વસ્તુને, રસકસ વિનાનો નકામે ભાગ–કચરસર્વ કાઢી લેતા બાકી રહેતા કુચા, चट्टेसु य खंडेसु य भद्देसु य विसालेसु अंगेसु । अंगेसु य पप्पेसु य सव्वेसु य उत्तमं सीलं ॥ २५ ॥ છે ભદ્ર, ગોળ, વિશાળ ને ખંડાત્મ અંગ શરીરમાં, તે સર્વ હેય સુખાસ તોપણું શીલ ઉત્તમ સર્વમાં. ૨૫. पुरिसेण वि सहियाए कुसमयमूढेहि विसयलोलेहिं । संसारे भमिदव्वं अरयघरटं व भूदेहिं ॥२६॥ દુમતવિહિત વિષયલુબ્ધ જને ઈતરજન સાથમાં 'અરઘટિકાના ચક્ર જેમ પરિભ્રમે સંસારમાં. ર૬. ૧ અઘટિકા = રે, आदेहि कम्मगंठी जा चद्धा विसयरागरंगेहिं । तं छिंदंति कयत्था तवसंजमसीलयगुणेण ॥२७॥ જે કર્મગ્રંથિ વિષયરાગે બદ્ધ છે આત્મા વિષે, તપચરણ-સંયુમ-શીલથી સુકૃતાર્થ છેદે તેહને, ર. Page #544 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાકૃત–શીલપ્રાભૂત [૫૦૫ उन्धीव रदणभरिदो तपरिणयंसीलदाणरयणाणं । सोहंतो य ससीलो णिवाणमणुत्तरं पचो ।। २८॥ તપ-દાન-શીલ-સુવિનય–રત્નસમૂહ સહ. જલધિ સમ, સેહંત જીવ સશીલ પામે શ્રેષ્ઠ શિવપદને અહો! ૨૮. ૧. સેહંત =સહિ. ભો. ૨ જીવ સશીલ = શીલાત છ. શીલવાન જીવ मुपहाण गहाण य गोयमुमहिलाण दीसदे मोक्सो । जे लोथति चउत्थं पिच्छिज्जंता जणेहि सम्वेहिं ॥ २९ ।। દેખાય છે શું મોક્ષ સ્ત્રી-પશુ-ગાય-ગર્દભ-શ્વાનને? જે “તુર્યને સાધે. કહે છે મોક્ષ:–દેખે સૌ જન. ર૯. ૧. તુર્યને= ચતુર્થ (અર્થાત મોજરૂપ થા પુરુષાર્થને). जइ बिसयलोलएहिं णाणीहि हविज साहिदो मोक्खो । तो सो सच्चापुत्तो दसपुब्बीओ वि किं गदो णरयं ॥ ३० ॥ જે મિક્ષ સાધિત હેત 'વિષયવિલુબ્ધ જ્ઞાનઘરો વડે. દશપૂર્વધર પણ સાત્યકિડુત કેમ પામત નરકને? ૩૦. ૧. વિશ્વવિખ્ય =વિરુધ્ધ, વિયેના લેખ. जइ गाणेण विसोहो सीलेग विणा बुहेहि णिहिहो । दसपुन्चियस्स भावो यण कि पुणु णिम्मलो जादो ॥३१॥ જે શલ વિણ બસ જ્ઞાનથી કહી હોય શુદ્ધિ જ્ઞાનીએ, દેશપૂર્વધરનો ભાવ કેમ થયો નહી નિર્મળ અરે? ૩૧. Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ] પંચ પરમાગર जाए विसयविरत्तो सो गमयदि णरयवेयणा पउरा । ता लेहदि अरुहपयं भणियं जिणवड्डमाणेण ॥ ३२॥ 'વિષયે વિરક્ત કરે સુસહ અતિ-ઉગ્ર નારકવેદના, ને પામતા અહંતપદ–વીરે કહ્યું જિનમાર્ગમાં. ૩ર. ૧. વિષયે વિરક્ત = વિષયવિરત છે, ૨. સુસહ = સહેલાઈથી સહન થાય એવી (અર્થાત હળવી). एवं बहुप्पयारं जिणेहि पञ्चक्खणाणदरिसीहि । सीलेण य मोक्खपयं अक्खातीदं व लोयणाणेहिं ॥३३॥ 'અત્યક્ષ-શિવપદાપ્તિ આમ ઘણા પ્રકારે શીલથી પ્રત્યક્ષદર્શનજ્ઞાનધર લોકજ્ઞ જિનદેવે કહી. ૩૩. ૧. અત્યક્ષ = અતીન્દ્રિય, ઈદ્રિયાતીત. सम्मत्तणाणदंसणतववीरियपंचयारमप्पाणं । जलणो वि पदणसहिदो डहंति पोरायणं कम्मं ॥ ३४ ॥ સમ્યકત્વ-દર્શન-જ્ઞાન-તપ-વીર્યચરણ આત્મા વિષે, પવને સહિત અપાવક સમાન, દહે પુરાતન કમને. ૩૪. ૧. પાવક = અગ્નિ. ૨. દહે= બાળે. ૩. પુરાતન = જૂનાં गिद्दड्डअट्ठकम्मा विसयविरत्ता जिदिदिया धीरा । तवविणयसीलसहिदा सिद्धा सिद्धिं गदि पत्ता ॥ ३५ ॥ Page #546 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રામૃત—શીલપ્રાભૂત [ vas વિજિતેન્દ્રિ વિષયવિરક્ત થઈ, ધરીને વિનય-તપ-શીલને, ધીરા દહી વસુ ક, શિવગતિપ્રાપ્ત સિદ્ઘપ્રભુ ખને. ૩૫. ૧. વિજિતેન્દ્રિ = જિતેન્દ્રિય ૨. ધીરા = ધીર પુરુષા = ૩. દહી વસુ ક* = આઠ કર્મને ખાળીને लावण्णसीलकुसलो जम्ममहीरुहो जस्स सवणस्स । सो सीलो स महप्पा भमिज्ज गुणवित्थरं भविए ॥ ३६ ॥ જે શ્રમણ કેરું જન્મત લાવણ્ય-શીલસમૃદ્ધ છે, તે શીલધર છે, છે મહાત્મા, લાકમાં ગુણ વિસ્તરે. ૩૬. गाणं झाणं जोगो दंसणसुद्धी य वीरियायत्तं । सम्मत्तदंसणेण य लहंति जिणणासणे बोहिं ॥ ३७ ॥ દગશુદ્ધિ, જ્ઞાન, સમાધિ, ધ્યાન સ્વશક્તિ-આશ્રિત હોય છે, સમ્યક્ત્વથી જીવા લહે છે ખેાધિને જિનશાસને. ૩૭, ૧ મેાધિ = રત્નત્રયપરિણતિ, जिणवयणगहिदसारा विसयविरत्ता तवोधणा धीरा । सीलसलिलेण ण्हादा ते सिद्धालयसुहं जंति ॥ ३८ ॥ જિનવચનના ગ્રહી સાર, વિષયવિરક્ત ધીર તાધના, કરી સ્નાન 'શીલસલિલથી, સુખ સિદ્ધિનુ પામે અહા ! ૩૮. ૧. શીલસલિલ = શીલરૂપી જળ Page #547 -------------------------------------------------------------------------- ________________ 508 ] ૫ચ પરગમ सव्वगुणखीणकम्मा मुहदुक्सविवज्जिदा मणविसुद्धा / पप्फोडियकम्मरया हवंति आराहणापयडा // 39 // 'આરાધના પરિણત સરવ ગુણથી કરે કૃશ કર્મને, સુખદુખરહિત મનશુદ્ધ તે ક્ષેપ કરમરૂપ ધૂળને. 39. 1 આરાધના પરિણત = આરાધનારૂપે પરિણમેલા પુ. 2 કૃશ = નબળી પાતળા ક્ષીણ 3. મનશુદ્ધ = શુદ્ધ મનવાળા (અર્થાત શુદ્ધ પરિણતિવાળા) अरहंते सुहभत्ती सम्मत्तं दसणेण सुविसुद्धं / सीलं विसयविरागो णाणं पुण केरिसं भणियं // 40 // અહંતમાં શુભ ભક્તિ શ્રદ્ધાશુદ્ધિયુત સમ્યકત્વ છે, ને શીલ વિષયવિરાગતા છે; જ્ઞાન બીજું કર્યું હવે? 40. સમાસ હૈ પક્તિ અશુદ્ધ 478 શ્રવણ શ્રમણ