________________
હર ... પચ પરાગ - ___ जो संवरेण जुत्तो अप्पठ्ठपसाधगो हि अप्पाणं । . मुणिजण आदि गियई णाणं सो संधुणोदि कम्मरयं ।। १४५॥ સંવર સહિત, આત્મપ્રયજનને પ્રસાધક આત્મને જાણી, સુનિશ્વળ જ્ઞાન ધ્યાવે, તે કરમરજ નિજરે. ૧૪૫.
અર્થ–સંરથી યુક્ત એ જે જીવ. ખરેખર આત્માને પ્રસાધક (સ્વપ્રયજનને પ્રકૃ» સાધક) વર્તત થકે, આત્માને જાણુને ( અનુભવીને જ્ઞાનને નિશ્ચાયેણે દયાવે છે, તે કર્મ રજને ખેરવી નાખે છે.
जस्स ण विज्जदि रागो दोसो मोहो व जोगपरिकम्मो ।
तस्स मुहामुहडहणो झाणमओ जायद अगी ॥१४६॥ નહિ રાગદ્વેષવિમહ ને નહિ ગોગસેવન જેહને, પ્રગટે શુભાશુભ બાળનારો ધ્યાન-અગ્નિ તેહને. ૧૪૬.
અર્થ-જેને હું અને રાગ નથી તથા યોગનું સેવન નથી (અર્થાત મન-વચન-કાયા પ્રત્યે ઉપેક્ષા છે કે, તેને શુભાશુભને આળના સ્થાનમય અગ્નિ પ્રગટે છે.
जं सृहममुहमुदिणं मात्र रत्तो करदि जदि अप्पा ।
सो तेण चदि बद्धो योगलाम्मेण विविहेण ॥१४॥ જે આતમા ઉપરક્ત કરતા અશુભ વા શુભ ભાવને. તો તે વડે એ વિવિધ મુદ્દગલકર્મથી બંધાય છે. ૧૪૩.
અર્થ – આભા રર (વિકારી) થતો કે ઉદિત શુભ કે અશુભ ભાવને કરે છે. તે આત્મા તે ભાવ (તે