SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર્—શુદ્ધોપચાંગ અધિકાર [ ૩૬૭ દર્શોન પ્રકાશક આત્મનું, પરનું પ્રકાશક જ્ઞાન છે, નિજપુરપ્રકાશક જીવ,~~~એ તુજ માન્યતા અયથા છે. ૧૬૧. અશ:-જ્ઞાન પરંપ્રકાશક જ છે અને શન સ્વપ્રકાશક જ છે. તથા આત્મા સ્વપપ્રફાશક છે. એમ જે ખરેખર તુ માનતો હાય તો તેમાં વિરોધ આવે છે. गाणं परप्पयासं तइया णाणेण दंसणं भिण्णं । पण हवदि परदन्नमयं दंसणमिदि वण्णिदं तम्हा ॥ १६२ ॥ પરને જ જાણે જ્ઞાન તેા દગ જ્ઞાનથી ભિન્ન જ ઠરે, દન નથી પરદ્રવ્યગતએ માન્યતા તુજ હોઈ ને. ૧૬૨. અર્થ:જો જ્ઞાન કેવળ ) પરપ્રકાશક હાય તો જ્ઞાનથી દર્શન ભિન્ન ઠરે, કારણ કે દર્શન પદ્રવ્યગત ( પરપ્રકાશક) નથી એમ (પૂર્વ સૂત્રમાં તારુ મન્તવ્ય) વર્ણવવામાં આવ્યું છે. अप्पा परप्पयासो तइया अप्पेण दंसणं भिण्णं । ण हवदि परदव्यगयं दंसणमिदि वण्णिदं तम्हा ॥ १६३ ॥ પરને જ જાણે છવ તા દગ જીવથી ભિન્ન જ ઠરે, દર્શન નથી પરદ્રવ્યગત—એ માન્યતા તુજ હાઈ ને. ૧૬૩. ( અ:—જો આત્મા ( કેવળ ) પુરપ્રકાશક હાય તો આત્માથી દર્શન ભિન્ન ઠરે, કારણ કે `ન પદ્રવ્યગત ( પરપ્રકાશક) નથી એમ ( પૂર્વે મન્તવ્ય ) વર્ણવવામાં તારુ આવ્યુ છે. णाणं परप्पयासं ववहारणयेण दंसणं तम्हा । अप्पा परप्पयासो ववहारणयेण दंसणं तम्हा ॥ १६४ ॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy